વિશ્વની અહિંસક ક્રાંતિમાં જેની ગણના થાય છે તે ઐતિહાસિક દાંડીયાત્રા દ્વારા મહાત્મા ગાંધીએ દુનિયાને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. ઐતિહાસિક દાંડીયાત્રાની ૮૬મી સ્મરણાંજલી દાંડીયાત્રા નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા આજરોજ સવારે ૦૯-૦૦ કલાકે સ્મરણાંજલી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં ...
Read MoreAuthor Archives:


હજારોની સંખ્યામાં એમ. એસ. ગ્રાઉન્ડ ખાતે “યુવા સ્વાભિમાન રેલી” માં ઉમટી પડેલ યુવાનોને જોમ, જુસ્સા સાથે ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કરતાં અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પ્રમુખ તથા પંજાબના ધારાસભ્યશ્રી અમરિન્દરસિંહ રાજાએ જણાવ્યું હતું કે, જે સરકાર જુઠ્ઠા વાયદા કરીને ...
Read More
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે સરકાર સમક્ષ માગણી કરી હતી કે, બજેટમાં ઈપીએફના ઉપાડ પર કરવેરા નાખવાની જે જોગવાઈ કરવામાં આવી છે તેને દૂર કરવામાં આવે. રાહુલે જણાવ્યું કે, ઈપીએફ કર્મચારીઓની સુરક્ષા માટે હોય છે. તેના પર ટેક્સ લગાવવો અયોગ્ય ...
Read More
અન્ન સુરક્ષા અધિકાર કાયદા હેઠળ ૫૪ ટકા લોકોને તાત્કાલિક લાભ આપવા તેમજ મનરેગા યોજના હેઠળ સ્થાનિક લોકોને રોજગારી મળી શકે તે માટે તંત્ર જલ્દી કામગીરી કરે, તેવી માંગણી સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરો, ૨૪૯ તાલુકા ...
Read More
રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટ પર પ્રતિભાવ આપતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અન્ય રાજયોમાં સોલર ઉર્જા પાંચ રૂપિયે,સાત રૂપિયે મળતી હોય ત્યારે ગુજરાતમાં વગર ટેન્ડરે સૌર ઉર્જા રૂ. 16 ખરીદીને પ્રજાના પૈસા લૂંટીને સરકાર કોને આપી રહી ...
Read More
શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં આજે બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતાં નરેન્દ્ર મોદી સામે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ‘મેઇક ઇન ઇન્ડિયા’ની વાતો કરો છો, ચાઇનાની પાછળ ભાગો છો. પરંતુ ચાઇનાને ભુલી જાઓ, આયનાને પ્રેમ કરો તો પણ બહુ છે. ...
Read More
ગુજરાત ‘દારૂબંધી’ ધરાવતું રાજ્ય હોવા છતાં દારૂની રેલમછેલ થતી હોવાનું આજે ગુજરાત સરકારે સ્વીકાર કર્યો હતો. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ અબજ સોળ કરોડ રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો હતો, તેમાંથી બે અબજ અગિયાર કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. શૈલેષ ...
Read More
આર્થિક શોષણ સહિતના મુદ્દે ઉભા થયેલા આક્રોશ બાદ ભ્રામક પેકેજોની જેમ આ યોજના જાહેર કરી છે : કોંગ્રેસ વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા બાદ બિન સરકારી સંકલ્પો રજૂ થયા હતા. જેમાં એક મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજનાનો સંકલ્પ હતો. આ ...
Read More
આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગાંધીના ગુજરાતમાં છૂત-અછૂતની પ્રથા ચાલી રહી છે. ગુજરાતના 13 મંદિરોમાં દલિતોને પ્રવેશ ન મળ્યો હોવાની કબૂલાત આજે સરકારે વિધાનસભામાં કરી છે. રાજ્યના કયા વિસ્તારોમાં આવેલા છે આ મંદિરો? ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા ...
Read More
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકસા પ્રહારો કર્યા હતા. અનેક હુમલાઓ કરતા કહ્યું હતું કે, દેશનો મતલબ માત્ર વડાપ્રધાન નથી થતો, મોદી પોતાને દેશ સમજવાની ભુલ ન કરે. આ ઉપરાંત જેએનયુ, બેલ્ક મની, મોદીના પાકિસ્તાન પ્રવાસ ...
Read More
ભાજપને ગૌભકિત માત્ર મત મેળવવા પૂરતી જ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે મુખ્યમંત્રીની પુત્રી અનારના ભાગીદારોના સંદર્ભમાં વધુ એક આક્ષેપ કર્યો હતો. અમરેલીની ગૌશાળા મુરલીધર ગૌ સેવા ટ્રસ્ટને બગસરાના હડાળા ગામની ગૌચરની જમીન રૂ. 671 પ્રતિ ચો.મી.ના ભાવે આપવાની ભલામણ કરાઇ ...
Read More
પાટીદાર અનામત આંદોલનના મામલે રાજ્ય સરકારને વિધાનસભા ગૃહમાં ઘેરવાના આશયથી કોંગ્રેસ દ્વારા સૂચવાયેલા આર્થિક નબળા વર્ગોને 20 ટકા અનામત આપવા અંગેના ખાનગી વિધેયકને વિધાનસભામાં દાખલ કરવાની મંજૂરી મળી ગઇ છે. જોકે, અન્ય તમામ ખાનગી વિધેયકો સાથે આ વિધેયકોનો પણ ડ્રો ...
Read More