નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 48 દિવસથી ફોરેસ્ટ્રીના પ્રશ્નોને લઈ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી. તેમણે સરકાર તરફે કુલ ગુણના 10 ટકા આપવાની જાહેરાતને પોકળ અને લોલીપોપ સમાન ગણાવી હતી. તેમણે વિદ્યાર્થીઓની માગણીને રાજ્યપાલ સુધી ...
Read MoreAuthor Archives:

૧૦મી મે, ૨૦૧૭ બુધવારના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડીટોરીયમ, રાજપથ ક્લબની પાછળ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે મળનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની “વિસ્તૃત કારોબારી” બેઠકના વિઝ્યુલ માટે ઈલેક્ટ્રોનિક મીડીયાએ ૧૧-૦૦ કલાકે પધારવા હાર્દિક નિમંત્રણ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની “વિસ્તૃત કારોબારી” બેઠક ૧૦મી મે, ૨૦૧૭ બુધવારના રોજ અમદાવાદ ખાતે મળનાર છે. એસ.જી.હાઈવે, રાજપથ ક્લબની પાછળ આવેલ મ્યુનીસીપલ કોર્પોરેશનના ઓડીટોરીયમમાં પ્રદેશ પ્રમુખ માનનીયશ્રી ભરતસિંહ સોલંકીના પ્રમુખસ્થાને મળનાર આ કારોબારી બેઠકમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી, કેન્દ્રના પૂર્વ મંત્રી અને ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજીત કિનાર બચાવો અભિયાન બોટ યાત્રા માંડવીથી શરૂ થઈ આજ રોજ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી હતી. આજ રોજ તા. ૮ મે, ૨૦૧૭ ના સવારે ૯-૩૦ કલાકે ભાડભૂત ખાતે ભારેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ...
Read Moreભાજપ સરકારનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ લાજવાના બદલે ગાજે છે. સાગરખેડૂઓ અને રણપ્રદેશના નામે વાહીયાત વાતો કરવાને બદલે નક્કર કામગીરીનો પુરાવો આપેઃ ડૉ. હિમાંશુ પટેલ ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો માનનીય નિતિનભાઈ પટેલે મંગાવી જોવા જોઈએ કે ગુજરાતની જનતાજર્નાદને ‘નવસર્જન ...
Read Moreઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી અમરીન્દરસિંહ રાજા વડીંગ ની મંજુરીથી પંચાયતી રાજ અને મહાનગરોમાં ચૂંટાયેલા સભ્યોની ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિમાં પ્રદેશ કક્ષાએ નિમણુંક કરવામાં આવે છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના દરિયા કાંઠે વસતા સાગરખેડૂઓની વ્યથા અને વેદનાને વાચા આપી જનજાગૃત્તિ કેળવવા માટે તા. ૩ થી કચ્છના માંડવીથી દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીની “કિનારા બચાવો અભિયાન” અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં ...
Read More
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ફક્ત વાતો, સૂત્રો અને વચનોથી કામદારોની સ્થિતિ સુધરે નહીં એમ કહીને ઉમેર્યું હતું કે શ્રમિકોના જીવન ધોરણમાં બદલાવ લાવવા માટે સારી યોજનાઓ અને નવી નીતિ લાવવી પડશે. શ્રમિક દિવસની ઉજવણી પ્રસંગે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ...
Read More
દેડિયાપાડા ખાતે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જનસભા યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ ગુજરાતના સ્થાપના દિવસ પર તમામને શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો કોઈ એક વ્યક્તિની ...
Read More
દેડિયાપાડા ખાતે હજારો આદિવાસીની જનમેદનીને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુવાનેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જળ, જંગલ અને જમીન આદિવાસીઓના છે. અમારી સરકાર રાજ્યમાં આવશે તો તમને ખાતરી આપું છું કે, આ ત્રણ વસ્તુઓના હક આદિવાસીઓને આપીશું. રાહુલ ગાંધીએ ...
Read More
કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાતો નરેન્દ્ર મોદી તેમજ ભાજપ કરે છે પરંતુ કાશ્મીર તેમજ છત્તીસગઢમાં થતા વારંવાર હુમલાઓ એ દર્શાવે છે કે ભારતને કોંગ્રેસ મુક્ત નહી પરંતુ આતંક મુક્ત બનાવવાની જરૃર છે તેમ આજે કોંગ્રેસના સીનીયર નેતા એહમદ પટેલે જણાવ્યુ ...
Read More
મજૂર દિવસ ગુજરાતના 57 વર્ષ પૂરા, 60થી 97 સુધી અને 97થી આજ સુધી .. ગુજરાતને શું જોઈએ .. સરદાર ડેમનું વડાપ્રધાન નહેરુના હાથે ખાતમુહુર્ત હોય.. જીએસએફસી ખાતરના કારખાના હોય ડેરીનું આયોજન હોય, પાણી માટે ડેમ બનાવવાના હોય , હાઈસ્કૂલ – ...
Read More