Author Archives: Mehboob Shaikh

Congress_Logo
22 Jun
0

મોંઘવારીના રાક્ષસને નાથવામાં સરકાર નિષ્ફળઃ કોંગ્રેસનું આંદોલન

લોકોના ‘અચ્છે દિન’ નહીં, ‘બૂરે દિન’ આવી ગયા બેફામ કાળા બજાર અને સંઘરાખોરીને લીધે તમામ ચીજવસ્તુઓના ભાવ બેકાબૂ બન્યા માઝા મૂકતી મોંઘવારી અને જીવન જરૃરી ચીજવસ્તુઓ તથા પેટ્રોલ-ડીઝલના ભાવમાં કમરતોડ વધારાથી લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. મોંઘવારીના રાક્ષસને ...

Read More
Congress_Logo
22 Jun
0

વડોદરા: બહુ પડયો મોંઘવારીનો માર, કોંગ્રેસનું 23મીથી આંદોલન

ભાજપના શાસનમાં ગુજરાત અને દેશમાં મોંઘવારીએ માઝા મૂકતાં મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીને કારણે નાગરિકોનું જનજીવન દુષ્કર બનતાં તેના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બુધવાર તા.23 થી 29 જૂન સુધી વડોદરા શહેરમાં આંદોલન અંતર્ગત રોજ કાર્યક્રમો યોજવાની ...

Read More
Arjun Modh 11
22 Jun
0

પારૃલ યુનિ.ના દુષ્કર્મના આરોપીને ભાજપ છાવરે છે

રાજકોટમાં અર્જૂન મોઢવાડિયાનો આક્ષેપ ખુદ આનંદીબેન પટેલે આ યુનિ.નું ઉદ્ધાટન કર્યું હતું પાટણકાંડમાં પણ ભાજપના થાબડભાણા હતા રાજકોટ,મંગળવાર રાજ્યભરમાં ભારે ચકચારી અને શિક્ષણજગત માટે અત્યંત કલંકરૃપ ઘટના એવી વડોદરાની પારૃલ યુનિવર્સિટીના મુખ્ય સંચાલક જયેશ પટેલ દ્વારા એક પાટીદાર યુવતી પર ...

Read More
Rahul-Gandhi
19 Jun
0

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી

ગુજરાત કોંગ્રેસના જીલ્લા / શહેર  દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી

Read More
Gujarat Congress Mahila (1)
16 Jun
0

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા ગાયત્રી યજ્ઞનો આયોજન

Read More
SC_ST-Meeting (1)
01 Jun
0

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની બેઠક પ્રદેશ સમિતિ ખાતે

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Patan
28 May
0

પાટણમાં કોંગ્રસનો લોક દરબાર પાણી, રોજગારીના પ્રશ્નનો મારો

પાટણનાબગવાડા દરવાજા ખાતે શુક્રવારે બપોરે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા કોંગ્રેસના લોક દરબાર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આવેલા કાર્યકરો અને જનતા સમૂહ દ્વારા તેમની માગણી અને સમસ્યાઓ રજૂ કરાતાં પ્રદેશ નેતાઓએ સરકારમાં તેમનો અવાજ પહોંચાડવાની ...

Read More
Congress_Logo
28 May
0

ગુજરાતમાં કોંગ્રેસે જાહેર કર્યો આગામી Lokdarbar નો કાર્યક્રમ

રાજ્યની ભાજપ સરકાર અને વહીવટી તંત્ર નાગરિકોની સતત અવગણના કરે છે હક્ક અને અધિકાર છીનવી રહી છે ત્યારે પ્રજાકીય પ્રશ્નોને સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત Lokdarbar અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના પાણીની ...

Read More
A tribute to Pt. Jawaharlal Nehru  on his Death Anniversary
28 May
0

કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નહેરૂની 52મી પુણ્યતિથીએ શ્રદ્ધાંજલી

કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની 52મી પુણ્યતિથીએ પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં બાદ કોંગ્રેસી કાર્યકરોએ લોકશાહી મૂલ્યોનું જતન સહિત ગુજરાતમાં સંપ્રભુતા પ્રસ્થાપિત કરવા નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેવાનાં શપથ લીધા હતાં. દેશની આઝાદીની ચળવળમાં ...

Read More
Anand-Congress (1)
27 May
0

પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથી પર શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ આણંદ ખાતે

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...

Read More
Bharuch-Congress (1)
27 May
0

પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથી પર શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ ભરૂચ ખાતે

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...

Read More
Dahod-Congress (1)
27 May
0

પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથી પર શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ દાહોદ ખાતે

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...

Read More