હાલમાં પંપોરમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 ભારતીય જવાનોના મોત થયા હતા. જે મુદ્દે કોંગ્રેસે રાષ્ટ્રની સુરક્ષા મુદ્દે ભાજપની ફરી એક વખત ટીકા કરી છે. કપિલ સબ્બિલે કહ્યું કે, દેશમાં સરહદ પર જવાનોની હત્યા થઇ રહી છે અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(RSS) ...
Read MoreAuthor Archives:


અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું ...
Read More
પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ સામે કોંગ્રેસે આપ્યા કાર્યક્રમો – રાજકોટ, ગોંડલ,પડધરી, તલાલા,મોરબી, જામનગર, પોરબંદર, જસદણ,ઉના સહિત અનેક સ્થળે પુતળાદહન, રેલી, સૂત્રોચ્ચારો વાત તો અચ્છે દિનની થઈ હતી અને કરોડો આમનાગરિકોની દ્રષ્ટિએ વાજબી ભાવે જીવનજરૃરી ચીજવસ્તુ મળે અને સારા વહીવટથી ટેક્સનું ભારણ ...
Read More
પરિવારવાદ અને ભ્રષ્ટાચાર જેવા તેમના મુદ્દાઓઅંગે ભાજપ ચુપ કેમ? http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/why-bjp-is-silent-about-issues-like-corruption/articleshow/52908901.cms
Read More
એનએસયુઆઇ દ્વારા આજે યુનિવર્સિટીમાં વેપારીકરણના ભ્રષ્ટાચાર મુદ્દે હલ્લાબોલ કર્યુ હતું. પ્રસ્તૃત તસ્વીર મયુર વાંક, જયકિશનસિંહ ઝાલા, સુરજ ડેર, હીરેન ખીમાણીયા, મુકુંદ ટાંક સહીતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) રાજકોટ, તા., ર૪: શિક્ષણના નામે વેપાર, ભ્રષ્ટાચાર સામે એનએસયુઆઇએ આજે ઉગ્ર ...
Read More
રાજ્યમાંબે દાયકાથી ભાજપ સરકારે શિક્ષણની ઘોર ખોદી નાખી છે. સરકારની ગુનાહિત બેદરાકારીથી આજે રાજ્યનો શિક્ષણમાં 4થા નંબરથી 22માં નંબરે ધકેલાઇ ગયું છે. સરકારે વિદ્યાનો વેપલો કરવાનો નીતિનો શ્વેતપત્ર બહાર પાડી લોકોને વાસ્તવિકતા બતાવવા ગુજરાત પ્રદેશ એનએસયુઆઇએ માંગ કરી હતી. જિલ્લા ...
Read More
– મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ધરણાં કરાયાં – ભાજપના શાસનમાં તુવેરદાળ રૃ.૨૦૦ અડદની દાળ રૃ. ૧૯૦એ પહોંચી છે : કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા એવા વચનો આપવામાં આવ્યા હતા કે તેમની સરકાર ૧૦૦ દિવસમાં મોંધવારી ...
Read More
“અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર.. અબકી બાર મોદી સરકાર ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર ...
Read More
મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સત્તા મેળવનાર ભાજપ સરકારની યોગ મુદ્રાના કારણે આર્થિક ભીસમાં મુકાયેલા સામાન્ય માનવી આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે પ્રજાને ભાજપનો કોઈ ભય રાખ્યા વિના મોંઘવારી સામે રોડ પર ઉતરી આવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ...
Read More
શાકભાજી,દુધ, પેટ્રોલ-ડિઝલ સહિત જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓમાં થયેલા ભાવવધારા સામે કોંગસે ભાજપને ભીંસમાં લેવાનું ટાઇમ-ટેબલ બનાવ્યું છે. જેમાં સેક્ટર-૨૧ શાકમાર્કીટમાં ગુરુવારે દેખાવો અને વિરોધ કરીને ત્યાર બાદના અઠવાડિયામાં સસ્તાભાવે રહિશોને શાકભાજી વેચવાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહિલા ...
Read More
ભાજપના કારણે પેટ્રોલ,શિક્ષણ,તેલ વગેરેમાં ભાવવધારો – ધારાસભ્યની આગેવાનીમાં સાયકલીસ્ટો તા.૨૫મીએ નીકળીને તા.૨૯મીએ અમદાવાદ પહોંચશે,લોધાવાડ ચોક ખાતે નોંધણી મંદી અને મોંઘવારીથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે રાજ્યની નિદ્રાધીન ભાજપ સરકારને ઢંઢોળવા કોંગ્રેસના આવતીકાલે શાકમાર્કેટે દેખાવો સહિતના કાર્યક્રમો ઉપરાંત રાજકોટ કોંગ્રેસ દ્વારા ...
Read More
કોંગ્રેસ મોંઘવારીના મામલે મોરચો માંડશે http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/gujarat-congress-will-protest-against-bjp-govt-for-price-hike-in-many-basic-things/articleshow/52858923.cms
Read More