ગુજરાતના નવસર્જન માટે કોંગ્રેસપક્ષ સંપૂર્ણપણે કટિબધ્ધ છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હોદ્દેદારોમાં વધુ ૧૦ ઉપપ્રમુખશ્રી, ૧૪ મહામંત્રી, ૭ પ્રવક્તા, ૬૩ મંત્રી, ૪ કારોબારી સભ્યશ્રી અને ૯ વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂંકને મંજૂરી આપવામાં ...
Read MoreAuthor Archives:
ગુજરાતના ‘નવસર્જન’ માટે કોંગ્રેસ પક્ષ કટિબધ્ધ છે. ‘એક જ લક્ષ્ય – ૨૦૧૭’ ‘નવસર્જન ગુજરાત’ ના સ્વપ્નને સાકાર કરવા કોંગ્રેસ પક્ષે કવાયત તેજ કરી છે, ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાને રાખીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ‘પ્રદેશ ચૂંટણી ...
Read More
ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત “લોકશાહી વિજય વિશ્વાસ સંમેલન” યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમરીંદર રાજા બ્રાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ...
Read More
એક બાજુ કેન્દ્રની મોદી સરકાર ત્રણ વર્ષ પૂરા થવા પર જશ્નની ઉજવણી કરી રહી છે ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે યુવાઓ બેરોજગારીથી પરેશાન છે, ખેડૂતો દુકાળ અને ...
Read More
ચૂંટણી બાદ કોંગ્રેસના મુખ્યમંત્રી હાઇકમાન્ડ નક્કી કરશે :સોલંકી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવામાં શંકરસિંહ વાઘેલાનો સિંહફાળો રહેશે ગુજરાતમાં હવે પછી કોંગ્રેસની સરકાર બનાવવામાં શંકરસિંહ વાઘેલાનો સિંહફાળો રહેશે અને વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના મુખ્યમંત્રી પાર્ટીનું હાઇકમાન્ડ નક્કી કરશે એવું ઉત્તર ગુજરાતના પાટણ ...
Read More
વડાપ્રધાનમોદીના શાસન સહિત ભાજપના 22 વર્ષના ભ્રષ્ટાચારને પ્રજા સુધી પહોંચાડવા માટેનું સોશિયલ મીડિયા શ્રેષ્ઠ માધ્યમ છે તેમ પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલના અમદાવાદ ખાતે મળેલા સેમિનારમાં અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે કહ્યું હતું. આઇટી સેલના પ્રમુખ રોહન ગુપ્તાએ મહેમાનોનું ...
Read More
પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલ દ્વારા નવ સર્જનના નેજા હેઠળ સાયબર મીટનું આયોજન કરાયુ હતું. ગુજરાત યુનિવર્સિટી હોલ ખાતે આયોજીત સાયબર મીટમાંકોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી,પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા પણ હાજર ...
Read More
નેતા ફોન કરે એને નહિ, સ્થાનિકો કહેશે એને ટિકિટ, ભરતસિંહ-શંકરસિંહ સિવાય ત્રીજા પણ મુખ્યમંત્રી બની શકે તેમ કહેવું છે અશોક ગેહલોતનું, શહેરી-ગ્રામ્ય વિસ્તારના ચૂંટણી ઢંઢેરા અલગ અલગ : ભરતસિંહ ‘કોંગ્રેસ આવે છે’ થીમ પર ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત ...
Read More
કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલે આજે અમદાવાદમાં કોગ્રેસ વિસ્તૃત કારોબારી બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી.કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છે.હવે કોંગ્રેસ સરકાર આવશે.એએમસી બોડકદેવ કોમ્યુનિટિ હોલમાં આ બેઠક મળી હતી. કોંગ્રેસની કારોબારીમાં 2017ની ...
Read More
ભાજપના કેટલાક પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાવવા તૈયાર: ભરતસિંહ સોલંકી https://www.youtube.com/watch?v=HbL-sG_f1mw
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક આજે મળી હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.કારોબારીની બેઠકમાં મુખ્ય નેતાઓએ એક વાત પણ સર્વસામાન્ય કહીં હતી કે ...
Read More