આણંદ ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, શ્રી અશ્વિની શેખરી, શ્રી શક્તિસિંહ ગોહિલ તથા વરિષ્ઠ આગેવાનો
Read MoreAuthor Archives:
જનસંપર્ક ગુજરાત અન્વયે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં વડોદરા શહેરમાં યોજાયેલ કાર્યકર સંમેલનને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, એક સમયનું કોંગ્રેસના શાસનમાં સુંદર ગણાતું વડોદરા શહેર આજે ભાજપ શાસકોને કારણે ગંદગી અને તૂટેલા રસ્તાઓનું ...
Read Moreજનસંપર્ક ગુજરાત અન્વયે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી શરૂ કરેલ કાર્યક્રમના ભાગરૂપે મધ્ય ગુજરાતના વડોદરા જીલ્લાના ડભોઈ ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જન સંપર્ક ગુજરાતના બે તબક્કામાં સમગ્ર ગુજરાતમાં ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિશ્રીને રજુઆત કરવામાં આવી હતી કે, ગુજરાત યુનિવર્સિટીમાં રોજ એક નવું કૌભાંડ બહાર આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી છે કે, કૌભાંડ ગુજરાત યુનિવર્સિટી, કન્વેન્શ હોલની આવકનો કોઈ હિસાબ નથી. ઉતરવહી કૌભાંડ, એકાઉન્ટ ગોટાળા ...
Read More
“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ વડોદરા શહેર ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની શેખરી, શ્રી ...
Read More
“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ વડોદરા જીલ્લાના ડભોઇ ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની શેખરી, શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ ...
Read More
વડોદરા જીલ્લાના ડભોઇ ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, શ્રી અશ્વિની શેખરી શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ ...
Read More• ખાદ્યાન્ન સુરક્ષા કાયદાનો વહેલામાં વહેલી તકે અમલ કરે ગુજરાત સરકાર • શ્રી અહમદભાઈ પટેલનો મુખ્યમંત્રીને પત્ર રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદાના આશયને ધ્યાનમાં લઈને, તેનો વહેલામા વહેલી તકે અમલ કરવા જરૂરી તમામ પગલા લેવાનું ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પત્ર લખી ...
Read Moreજનસંપર્ક ગુજરાત અન્વયે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી શરૂ કરેલ કાર્યક્રમના ભાગરૂપે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે અને નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત યુનીવર્સીટીનાં સતાવાળાઓ પ્રવેશ પ્રક્રિયાને મજાક બનાવી દીધી છે. ખાસ કરીને વિજ્ઞાન વિદ્યાશાખામાં સૌ પ્રથમ કોઈ પણ જાતના નિયમો ચકાસ્યા વિના ખાનગી કોલેજોની રાતોરાત મંજુરી આપી દીધી. ત્યારબાદ આ ખાનગી કોલેજોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટેની ગોઠવણી કરી ...
Read Moreગુજરાત યુનીવર્સીટીની આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટસ કોલેજમાં એમ.એ. સેમ.-૪ ના ૯૨ વિદ્યાર્થીઓને પેપર નં.૧૧ અને ૧૨ માં નાપાસ કરવામાં આવ્યા છે. જે અન્વયે કોલેજમાં લેવાયેલ વાઈવા અને પ્રોજેક્ટના માર્ક્સ યુનીવર્સીટીને મોકલવામાં આવ્યા ન હતા. જેના પગલે કોલેજની બેદરકારીના ...
Read More