કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી તા. 25/7/2015 ને શનિવારે સવારે 10 થી 2 કલાક સુધી વડોદરા ખાતે યોજાનાર છે. “નવસર્જન ગુજરાત” વિસ્તૃત કારોબારીમાં થયેલ વિવિધ મુદ્દાઓની ચર્ચા અને નવસર્જન ગુજરાત ની વિગતો અંગે પત્રકાર પરિષદ યોજાશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...
Read MoreAuthor Archives:
દર વર્ષની જેમ જ પ્રવેશ પ્રક્રિયા સમયેજ ખાનગી કોલેજોના સંચાલકો માટે ઉંચા ફી ના ધોરણો જાહેર કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓ-વાલીઓને મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખાનગી મેડીકલ કોલેજોમાં ફી કમીટી દ્વારા એક લાખથી સવા બે ...
Read Moreસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીકમાં જ છે. તેવા સંજોગોમાં ગુજરાતના ભાજપની સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વર્તમાન તથા ભૂતપૂર્વ સભાસદો તથા હોદ્દેદારોને સન્માનવાના કાર્યક્રમો કરી ચૂંટણીમાં તેમની સહાનુભૂતિ જીતવાના નાટકો કરી રહેલ છે પણ પ્રજા આ ભાજપની સરકારના આવા તમાશાઓને સારી ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રથમ વખત વડોદરા ખાતે આયોજીત વિસ્તૃત કારોબારી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ, કાયમી આમંત્રિતો, વિશેષ આમંત્રિતો, કારોબારી સમિતિના સભ્યશ્રીઓ સહિત ...
Read Moreરાજ્ય સરકાર દ્વારા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોના સમારંભમાં નૈતિકતાની ર્દષ્ટિએ કોંગ્રેસ પક્ષના સભ્યો ભાગ ન લઈ શકે કારણ કે રાજ્યમાં અતિવૃષ્ટિમાં નારાજ થયેલ વિસ્તારોમાં ભોગ બનેલ પરિવારોને વિલંબ બાદ જાહેર થયેલ રાહત પેકેજ મશ્કરી સમાન છે. રાજ્ય સરકાર કુદરતી આપદામાં પણ ...
Read Moreઅમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક પણ અનુસ્નાતક એમ.એ. , એમ.કોમ., એમ.એસ.સી. (M.A., M.com, M.Sc. ) ના એક પણ વર્ગો ન હોવાને કારણે સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાથીર્નીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તાકીદે પૂર્વ વિસ્તારની કે.કા.શાસ્ત્રી શૈક્ષણિક ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note/a>
Read More• ચાઈનીઝ ચોખાથી પ્રજાના આરોગ્ય સાથે રાજ્ય સરકાર ચેડાં બંધ કરે. • ચાઈનીઝ પ્રમુખ સાથે હાથ મિલાવો… ચાઈનીઝ પ્રમુખ સાથે ફોટા પડાવે… તેનો વાંધો ના હોય, પણ ચાઈનીઝ ચોખાથી ગુજરાતના નાગરિકોને બચાવો – મહિલા કોંગ્રેસ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...
Read Moreઅમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની ૧૩૮મી રથયાત્રા મહોત્સવ નિમિત્તે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો એ મંદિરની મુલાકાત ...
Read More
અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની ૧૩૮મી રથયાત્રા મહોત્સવ નિમિત્તે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો એ મંદિરની મુલાકાત ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારશ્રી એચ.સી.પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા કરોડોના ખર્ચે યોગ દિવસ મનાવવામાં આવે છે. પણ ગુજરાતમાં આવેલી ગુજરાતની સૌથી મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં યોગ કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત યુનીવર્સીટીમાં ...
Read Moreગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયાકિનારાના વિસ્તારોની સલામતી અંગેના ગંભીર પ્રશ્નો પરત્વે ધ્યાન દોરવા કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના ચેકપોસ્ટ અને પોલીસ મથકો કાર્યરત નથી અને ...
Read More