Author Archives: Ashvin Gohil

????????????????????????????????????
01 Aug
0

જીપીસીસી ખાતે આયોજીત સાયબર મીટ – ૨૦૧૫

ગુજરાત કોંગ્રેસ  પ્રદેશ સમિતિના પ્રમુખ  શ્રી  ભરતસિંહ સોલંકીના  હસ્તે  કોંગ્રેસ સમિતિની નવી  વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.ટી.સેલના સમગ્ર ગુજરાતના આવેલા ૭૦૦ થી વધુ ડેલીગેટને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું નવી લોન્ચ કરાયેલી વેબસાઈટ અંગે આનંદની ...

Read More
01 Aug
0

ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્તોના વિવિધ ગામોની મુલાકાત લેશે. : 01-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્તોના વિવિધ ગામોની પરિસ્થિતિ અને કોંગ્રેસ પક્ષ તરફથી ચાલતા રાહત કેમ્પની મુલાકાત લેશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
01 Aug
0

ભરતસિંહ સોલંકીના હસ્તે કોંગ્રેસ સમિતિની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી : 01-08-2015

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ  શ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે કોંગ્રેસ સમિતિની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.ટી.સેલના સમગ્ર ગુજરાતના આવેલા ૭૦૦ થી વધુ ડેલીગેટને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું નવી લોન્ચ કરાયેલી વેબસાઈટ અંગે આનંદની લાગણી અનુભવું ...

Read More
31 Jul
0

ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું : 31-07-2015

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, તા.૦૮/૦૬/૨૦૧૫ પરિપત્ર નં. એકેડેમિક/૨૦૬૭/૨૦૧૫ અન્વયે તમામ યુનીવર્સીટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રી/મેનેજીંગ ટ્રસ્ટીશ્રીઓને કરવામાં આવ્યા છે કે, જે વિદ્યાર્થી સેમ. ૧ અને ૨ પાસ કરેલ છે અને તેમણે ...

Read More
Gujarat-Congress-organized-Gurujan-Puja-on-Guru-Purnima  (3)
31 Jul
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન કાર્યક્રમના ભાગરૂપે મહુવા ખાતે પૂજ્ય મોરારિબાપુના ગુરૂપૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જોડાયા હતા. પૂજ્ય મોરારીબાપુના ગુરૂવંદના બાદ વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More
31 Jul
0

આઈ.ટી.સેલ પ્રેસનોટ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
31 Jul
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન કાર્યક્રમ

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન કાર્યક્રમના ભાગરૂપે મહુવા ખાતે પૂજ્ય મોરારિબાપુના ગુરૂપૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જોડાયા હતા. પૂજ્ય મોરારીબાપુના ગુરૂવંદના બાદ વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More
30 Jul
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા પાંચ જીલ્લાના પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી : 30-07-2015

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા પાંચ જીલ્લાના પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત ...

Read More
30 Jul
0

રાજ્ય સરકાર સરકીટ હાઉસ અને સચિવાલયમાંથી જાહેરાતો કરવાને બદલે પરિણામલક્ષી રાહતની કામગીરી કરે :30-07-2015

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિ પ્રભાવિત વિસ્તાર બનાસકાંઠા, પાટણમાં આજે પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. ત્યારે રાજ્ય સરકાર જાહેરાત કરવાને બદલે હકીકતલક્ષી સ્થળ ઉપર રાહત કામગીરી કરે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More
29 Jul
0

અતિવૃષ્ટિના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અને ફસાયેલા નાગરિકોને મદદ કરવા માટે અપીલ કરતા ભરતસિંહ સોલંકી : 29-07-2015

રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી ઉત્તર ગુજરાતમાં અને કચ્છ જીલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જીલ્લામાં અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે ઘણાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ઘણા ગામો સંપર્ક વિહોણા ...

Read More
29 Jul
0

“ગુરૂજન પૂજન” કાર્યક્રમ અંગે વિગતો આપતા નિશિત વ્યાસ : 29-07-2015

કોંગ્રસ પક્ષ દ્વારા શહેર/જીલ્લા કક્ષાએ “ગુરૂજન પૂજન” કાર્યક્રમ અંગે વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, આગામી તા.૩૧/૦૭/૨૦૧૫, શુક્રવારના રોજ ગુરૂ પૂર્ણિમાના પર્વ નિમિત્તે પ્રત્યેક ૩૩ જીલ્લા અને ૮ મહાનગરપાલિકા કક્ષાએ સ્થાનિક વિવિધ ...

Read More
29 Jul
0

અતિવૃષ્ટિને લીધે પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ જન્મદિવસ નહી ઉજવવાનો કરેલો નિર્ણય : 29-07-2015

• અતિવૃષ્ટિને લીધે પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ જન્મદિવસ નહી ઉજવવાનો કરેલો નિર્ણય સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિનો ભોગ બન્યું છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ તા.30 મી જુલાઈના રોજ જન્મદિવસ ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો છે તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ...

Read More