Author Archives: Ashvin Gohil

06 Aug
0

રાજ્યમાં ચાલતી પાક વીમા યોજનાના લાભથી ખેડૂતોને વંચિત રાખવાનું સરકારનું પદ્ધતિસરનું કાવતરૂ : 06-08-2015

કમોસમી વરસાદ ત્યારબાદ અતિવૃષ્ટિ-ભારે વરસાદને લીધે પાયમાલ થઈ ગયેલ ખેડૂતોને કોઈપણ રાહત રાજ્ય સરકારે આજદિન સુધી આપી નથી. ખેડૂતોના વાવેતરના નુકસાન સામે રક્ષણ આપતાં પાકવીમા યોજનાના લાભથી ડીજીટલ ઈન્ડિયા-ઓનલાઈન રજીસ્ટ્રેશનના નામે ખેડૂતોને વંચિત રાખવાનો કાર્યક્રમ હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ ...

Read More
06 Aug
0

યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બેરોજગારીના પ્રશ્ને કલેકટર કચેરીનો ઘેરાવો

યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બેરોજગારીના પ્રશ્ને કલેકટર કચેરીનો ઘેરાવો પોલીસ દ્વારા યુવક કોંગ્રેસના કાર્યકરો પર બેફામ લાઠીચાર્જ બંને લોકસભાના પ્રમુખ, હોદેદારો સહીત ૨૦ થી વધુ કાર્યકરો ઈજાગ્રસ્ત ૨૫ થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી ગુજરાત રાજ્યમાં ૨૦ લાખથી વધુ યુવા ...

Read More
20150805024604 (2)
05 Aug
0

ગુજરાત પ્રદેશ હોદ્દેદારશ્રીઓની બેઠલ

Read More
Navsarjan-training-programme-organized-GPCC (1)
05 Aug
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત નવસર્જન તાલીમ કાર્યક્રમ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વક્તા-પ્રવક્તા અને મહિલા વક્તાની તાલિમ શિબિરના શુભારંભ પ્રસંગે ૪૦૦ થી વધુ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ચુનંદા કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નેતૃત્વ ...

Read More
05 Aug
0

નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વક્તા-પ્રવક્તા અને મહિલા વક્તાની તાલિમ શિબિર : 05-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વક્તા-પ્રવક્તા અને મહિલા વક્તાની તાલિમ શિબિરના શુભારંભ પ્રસંગે ૪૦૦ થી વધુ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ચુનંદા કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નેતૃત્વ ...

Read More
Congress-demonstration-on-Black-day-of-Indian-Democracy (1)
04 Aug
0

કોંગ્રેસ કાર્યકરો દ્વારા લોકશાહીના “કાળા દિવસ” ના વિરુધ્ધમાં વડાપ્રધાનશ્રીના પુતળ દહન

કોંગ્રસ પક્ષના ૨૫ સાંસદોને બિનલોકતાંત્રિક પદ્ધતિથી પાંચ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની ઘટનાના સમગ્ર દેશમાં ગંભીર પડઘા પડ્યા છે. બહુમતિના જોરે વિપક્ષનો અવાજ રૂંધી નાખવાના “લોકશાહીના કાળા દિવસ” સામે સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી દેખાવો થઈ રહ્યા છે. આજ ...

Read More
04 Aug
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ : 04-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલ તા.૫/૦૮/૨૦૧૫, બુધવારથી વિવિધ પાંચ તબક્કામાં ૩૫ દિવસ માટે સઘન તાલિમનો કાર્યક્રમ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી નવસર્જન તાલિમ કાર્યક્રમનો શુભારંભ કરશે અને તાલિમના ...

Read More
04 Aug
0

“લોકશાહીના કાળા દિવસ” સામે સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી દેખાવો : 04-08-2015

કોંગ્રસ પક્ષના ૨૫ સાંસદોને બિનલોકતાંત્રિક પદ્ધતિથી પાંચ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની ઘટનાના સમગ્ર દેશમાં ગંભીર પડઘા પડ્યા છે. બહુમતિના જોરે વિપક્ષનો અવાજ રૂંધી નાખવાના “લોકશાહીના કાળા દિવસ” સામે સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી દેખાવો થઈ રહ્યા છે. આજ ...

Read More
03 Aug
0

ગુજરાત યુનીવર્સીટી સ્નાતક, અનુસ્નાતક કક્ષાના પ્રમાણપત્ર માટે લાખો રૂપિયા ફી ના નામે વિદ્યાર્થીઓ પાસે લુંટ : 03-08-2015

ગુજરાતની મોટામાં મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ પદવીદાનના દિવસે પ્રમાણપત્ર લીધા વિના વિલા મોઢે પાછા ફર્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર બાબતમાં મહિનાઓ અગાઉ ફી ભરી હોવા છતાં ...

Read More
03 Aug
0

પ્રદેશ મંત્રી (પ્રોટોકોલ)ની નિમણુંક : 03-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ નીચે પ્રમાણે પ્રદેશ મંત્રી (પ્રોટોકોલ)ની નિમણુંક કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
Congress-Leaders-Visit-at-flood- effected-area-Patan-District (5)
03 Aug
0

અતિવૃષ્ટિના કારણે પાટણ જીલ્લા અસરગ્રસ્ત વિવિધ ગામોની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો

ભારે વરસાદના કારણે પુરમાં તારાજ થયેલ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ આજે સવારે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા ...

Read More
02 Aug
0

કોંગ્રેસ આગેવાનોએ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી : 02-08-2015

ભારે વરસાદના કારણે પુરમાં તારાજ થયેલ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ આજે સવારે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા ...

Read More