ખેડા જીલ્લાના ડાકોર ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અશ્વિની શેખરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી ...
Read MoreAuthor Archives:
યાત્રાધામ ડાકોર થી દર્શન કરીને કોંગ્રસ પક્ષ દ્વારા “જનસંપર્ક ગુજરાત”નો આજે ખેડા જીલ્લાથી પ્રારંભ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી સિધ્ધાર્થ પટેલ, તથા વરિષ્ઠ આગેવાનો
Read Moreગુજરાતના સાંસદશ્રી અહેમદ પટેલે આજે કેન્દ્રિય રેલ્વે પ્રધાન શ્રી સુરેશ પ્રભુની મુલાકાત રૂબરૂ મુલાકાત લઈને ભરૂચ ખાતે અંકેલશ્વર વચ્ચેના ગોલ્ડન બ્રિજ અને સરદાર બ્રિજ ઉપર વખતોવખત જંગી ટ્રાફિક જામની સમસ્યાથી રેલ્વે મંત્રીને વિસ્તૃત વાકેફ કર્યા હતા. સાંસદશ્રી અહેમદ પટેલે રેલ્વે ...
Read Moreરાજ્યની ૨૩ ગ્રાન્ટેડ અને સરકારી બી.એડ. કોલેજોને રાજ્ય સરકારે આપેલી નોટીસ પાછળ ખાનગી સંસ્થાઓને લાખો રૂપિયાની ફી ઉઘરાવી દેવા માટે અને સરકારી ગ્રાન્ટેડ સંસ્થાનું માળખું તોડીને ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રાખવાની ભાજપ સરકારની નીતિની આકરી ઝટકાની કાઢતા ગુજરાત ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો પાંચ દિવસ તા.૦૭/૦૭/૨૦૧૫ થી મધ્ય ગુજરાતના તમામ જીલ્લાઓમાં “જન સંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ કોંગ્રેસ ...
Read Moreઆગેવાનોએ ગુજરાત યુનિવર્સિટીના પરિક્ષા નિયામક તેમજ યુનિવર્સિટીના સત્તાધીશોને તાકીદે પરિણામો જાહેર કરે
ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ પરિક્ષા, પરિણામએ પાયાની ફરજ બજાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથ લાખો રૂપિયાની ફી ઉઘરાવી ભેગા થયેલ નાણાંમાંથી ભ્રષ્ટાચાર કરવો એ જ મુખ્ય કામગીરી હોય તેવું ઘણા સમયથી બની રહી છે. ત્યારે અનુ.સ્નાતક અભ્યાસક્રમ, ...
Read Moreઆજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષસ્થાને અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ અને રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંગઠનના પ્રદેશ પદાધિકારીઓ, જીલ્લા પ્રમુખો, ...
Read More
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષસ્થાને અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ અને રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંગઠનના પ્રદેશ પદાધિકારીઓ, જીલ્લા પ્રમુખો, ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીઓની સત્તાવાર મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવાક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, મહામંત્રી, પ્રવક્તા સહિતના ...
Read Moreભારતના સંચાર ક્રાંતિના જનક સમાન વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીના પ્રયત્નો અને દીર્ઘદ્રષ્ટિને કારણે બી.એસ.એન.એલ. વિશ્વની સૌથી મોટી ટેલીકોમ ક્ષેત્રની ડીજીટલ એક્ષચેન્જ ધરાવતી કંપની છે. સ્વ.શ્રી રાજીવ ગાંધીએ વિશ્વના ટેલીકોમ ક્ષેત્રના વિશારદ સામ પિત્રોડાના જ્ઞાન અને ટેકનોલોજીનો સુભગ સમન્વય કરી આખા ...
Read More