પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
ગુજરાત યુનીવર્સીટી દ્વારા એમ.એસ.ડબલ્યુ. અને એમ.એલ.ડબલ્યુ.ની પરીક્ષા તા.૧૫/૦૫/૨૦૧૫ ના રોજ લેવાયેલ જેને આજે ૨ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જયારે પી.એચ.ડી./એમ.ફિલ.ની પ્રવેશ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે ...
Read Moreત્રણ વર્ષ સુધી કાર્યકારી કુલપતિથી ચાલતી યુનિવર્સીટીમાં રાજ્ય સરકારે કાયદાનું ઉલ્લંઘન કરીને સર્ચ કમિટીની નિમણુંક કરી. રાજ્ય સરકારે કરેલ નિમણુંક ગેરકાયદેસર. કચ્છ યુનિવર્સીટીમાં અનેક પ્રકારના વિવાદોના કારણે અને રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ત્રણ વર્ષ જેટલા સમયથી કાયમી કુલપતિ નથી. ત્યારે કચ્છ ...
Read Moreઆજ રોજ અમદાવાદ જીલ્લાના ગુંદી ગામ ખાતે થયેલ વાલ્મીકી સમાજના વૃદ્ધની હત્યા બાદ તેમના પરિવારજનોને સાંત્વના આપવા માટે મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગાંધી વિચારધારાની સંસ્થામાં વર્ષોથી સેવા આપીને ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી ...
Read Moreઅતિવૃષ્ટિના કારણે ભારે તારાજી અને હાલાકી ભોગવી રહેલ અમરેલી જીલ્લાના નાગરીકો આજે છેલ્લા ઘણા દિવસથી વહીવટીતંત્ર સમક્ષ સહાય માટે રજૂઆત કરે છે. પણ વહીવટીતંત્ર નાગરિકોની ફરિયાદો ધ્યાન પર લઈ રહ્યા નથી. ત્યારે વહીવટીતંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષન ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીના ...
Read Moreજનસંપર્ક ગુજરાત આજે આણંદ ખાતે આવી પહોંચતા અમુલ ડેરી પાસે કોંગ્રેસના કાર્યકરોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાહાર પહેરાવ્યા હતા. ત્યારબાદ ...
Read More
“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ આણંદ ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની શેખરી, શ્રી શક્તિસિંહ ગોહિલ તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા ...
Read More
યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળા શહેર ખાતે ૨૦૦૦ થી વધુ બાઈક રેલી સાથે “જનસંપર્ક ગુજરાત” યાત્રાનું ભવ્ય સ્વાગત
Read More
આણંદ ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, શ્રી અશ્વિની શેખરી, શ્રી શક્તિસિંહ ગોહિલ તથા વરિષ્ઠ આગેવાનો
Read Moreજનસંપર્ક ગુજરાત અન્વયે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં વડોદરા શહેરમાં યોજાયેલ કાર્યકર સંમેલનને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, એક સમયનું કોંગ્રેસના શાસનમાં સુંદર ગણાતું વડોદરા શહેર આજે ભાજપ શાસકોને કારણે ગંદગી અને તૂટેલા રસ્તાઓનું ...
Read Moreજનસંપર્ક ગુજરાત અન્વયે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી શરૂ કરેલ કાર્યક્રમના ભાગરૂપે મધ્ય ગુજરાતના વડોદરા જીલ્લાના ડભોઈ ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જન સંપર્ક ગુજરાતના બે તબક્કામાં સમગ્ર ગુજરાતમાં ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિશ્રીને રજુઆત કરવામાં આવી હતી કે, ગુજરાત યુનિવર્સિટીમાં રોજ એક નવું કૌભાંડ બહાર આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી છે કે, કૌભાંડ ગુજરાત યુનિવર્સિટી, કન્વેન્શ હોલની આવકનો કોઈ હિસાબ નથી. ઉતરવહી કૌભાંડ, એકાઉન્ટ ગોટાળા ...
Read More