નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા આજ રોજ કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને વિધિવત રીતે આવકાર્યા છે. નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્માને કોંગ્રેસ પક્ષમાં ઉમળકાભેર આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read MoreAuthor Archives:
રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડૂતોની સમસ્યા, બેરોજગારી, વેપારીઓના કનડગત, ઉદ્યોગો બંધ થવા સહીત વિવિધ મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી કોને કોને ઝાડું પકડાવાશે ? જીપીએસસી અને અન્ય સરકારી ભરતીના ગોટાળા માટે કોને ઝાડું પકડાવાશે?: ભરતસિંહ સોલંકી ગુજરાતમાં શિક્ષણની અધોગતિ માટે આનંદીબેન પટેલ પોતે જ ...
Read Moreભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગોકુલાષ્ટમી અને શિક્ષક દિવસના સુનેહરા સંયોગની ગુજરાતના નાગરિકોને શુભેચ્છા પાઠવતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધાર્મિક ઉત્સવોનું સામાજીક જીવનમાં આગવું મહત્વ છે. આપણે સૌ સાથે મળીને ...
Read Moreગુજરાતના મહાનગરપાલિકા અને નગરપાલિકામાં બહુમતિના જોરે ભાજપ સરકારે સીમાંકનમાં કરાવેલ મનમાની અંગે વ્યાપક પ્રમાણમાં વિવિધ સમુદાયો અને કોંગ્રેસ પક્ષ દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી પણ, અહંકાર અને સ્વાર્થી મનોવૃત્તિ ધરાવતી ભાજપ સરકારે કોંગ્રેસ પક્ષની અને મુશ્કેલીમાં મુકાતા વિવિધ જનસમુદાયોની ...
Read MoreRSS ગુજરાતની શાંતિ ભંગ કરવાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે RSS દ્વારા દેશના બંધારણની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગનું પણ અપમાન : ભરતસિંહ સોલંકી ભાજપ સરકારના અણઘડ અને ભ્રષ્ટ શાસનને લીધે રાજ્યના તમામ સમુદાયમાં અસમાનતા અને આક્રોશને લીધે ‘અનામતની ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના ચેરમેન તથા હાઈકોર્ટના સીનીયર એડવોકેટશ્રી બાબુ માંગુકીયાએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના પ્રદેશ માળખાની યાદી જાહેર કરેલ છે. જેમાં તેમણે સમગ્ર રાજ્યના દરેક ઝોનમાંથી અલગ ...
Read Moreજીપીએસસીની ૨૦૧૪માં આયોજીત વર્ગ-૧ અને ૨ ની પરીક્ષાના આવેલા પરિણામમાં વ્યાપક પ્રમાણમાં વિસંગતતાઓ અને હજારો મેરીટ ધરાવતાં યુવાનો અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. જીપીએસસીના સત્તાધીશો ગુજરાતના યુવાનોની સાચી વાત સંભાળવા તૈયાર નથી તે ઘણી જ ગંભીર બાબત છે. ત્યારે રાજ્યના ...
Read Moreગુજરાત યુનિવર્સિટી દ્વાર બી.એડ ના પ્રવેશમાં નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશનના ધારાધોરણનું ઉલ્લઘન કરીને બક્ષી પંચના વિદ્યાર્થીઓને નુક્શાન કરવામાં આવ્યું છે. એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી લઘુત્તમ લાયકાત કે જેમાં 5 ટકાની છુટછાટ મળે છે. ...
Read Moreમાનનીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના આદેશ અનુસાર નીચે પ્રમાણે જીલ્લાની કો-ઓર્ડીનેશન સમિતિની રચના કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાતની ભાજપ સરકારની દમનકારી નીતિનો કડવો અનુભવ અને ગુજરાતના નાગરિકોને સૌ પ્રથમવાર ‘ઈન્ટરનેટ કર્ફ્યુ’ નો અહેસાસ કરાવવામાં આવ્યો છે. પ્રજાહિત તો ક્યારેય જેમના એજન્ડામાં જ ન હતું. તેવા ભાજપના શાસનમાં નિર્દોષ પ્રજા ઉપર અંગ્રેજોના શાસનની યાદ અપાવે તેવો દમનકારી કોરડા ...
Read More
આજે કોંગ્રેસપક્ષ તરફથી ભાજપની સરકારની અનેક નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, કાયદો અને વ્યવસ્થાની બગડતી જતી પરિસ્થિતિ અંગે ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવો કરી, કુચ કરવાને બદલે ફક્ત શાંતિથી ધરણાં થાય અને ધરણાં પછી આપને આ આવેદનપત્ર આપવામાં આવે તેવો નિર્ણય કરેલો. પરંતુ ...
Read Moreઆજે કોંગ્રેસપક્ષ તરફથી ભાજપની સરકારની અનેક નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, કાયદો અને વ્યવસ્થાની બગડતી જતી પરિસ્થિતિ અંગે ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવો કરી, કુચ કરવાને બદલે ફક્ત શાંતિથી ધરણાં થાય અને ધરણાં પછી આપને આ આવેદનપત્ર આપવામાં આવે તેવો નિર્ણય કરેલો. પરંતુ ...
Read More