અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક પણ અનુસ્નાતક એમ.એ. , એમ.કોમ., એમ.એસ.સી. (M.A., M.com, M.Sc. ) ના એક પણ વર્ગો ન હોવાને કારણે સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાથીર્નીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તાકીદે પૂર્વ વિસ્તારની કે.કા.શાસ્ત્રી શૈક્ષણિક ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note/a>
Read More• ચાઈનીઝ ચોખાથી પ્રજાના આરોગ્ય સાથે રાજ્ય સરકાર ચેડાં બંધ કરે. • ચાઈનીઝ પ્રમુખ સાથે હાથ મિલાવો… ચાઈનીઝ પ્રમુખ સાથે ફોટા પડાવે… તેનો વાંધો ના હોય, પણ ચાઈનીઝ ચોખાથી ગુજરાતના નાગરિકોને બચાવો – મહિલા કોંગ્રેસ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...
Read Moreઅમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની ૧૩૮મી રથયાત્રા મહોત્સવ નિમિત્તે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો એ મંદિરની મુલાકાત ...
Read More
અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની ૧૩૮મી રથયાત્રા મહોત્સવ નિમિત્તે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો એ મંદિરની મુલાકાત ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારશ્રી એચ.સી.પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા કરોડોના ખર્ચે યોગ દિવસ મનાવવામાં આવે છે. પણ ગુજરાતમાં આવેલી ગુજરાતની સૌથી મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં યોગ કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત યુનીવર્સીટીમાં ...
Read Moreગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયાકિનારાના વિસ્તારોની સલામતી અંગેના ગંભીર પ્રશ્નો પરત્વે ધ્યાન દોરવા કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના ચેકપોસ્ટ અને પોલીસ મથકો કાર્યરત નથી અને ...
Read More• રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ અસરગ્રસ્તોની મજાક સમાન • રાજ્ય સરકાર કેલીમીટી રીલીફ ફંડના કરોડો રૂપિયા વણ વાપર્યા પડ્યા છે તેનો અસરગ્રસ્તોને લાભ મળવો જોઈએ. • અતિવૃષ્ટિમાં ભોગ બનેલ અસરગ્રસ્તોને પુરતો લાભ મળે તે માટે રાજ્ય ...
Read Moreગુજરાત યુનીવર્સીટી દ્વારા બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.બી.એ. અને એમ.એસ.સી.આઈ.ટી. આમ કુલ પાંચ અભ્યાસક્રમ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અમલ કરવામાં આવી છે. અમલીકરણ માટે દરેક વિદ્યાર્થી પાસેથી રૂ.૧૫૦/- ફોર્મ ફી પેટે લેવામાં આવ્યા હતા. આમ યુનીવર્સીટી માત્ર પ્રવેશ ફોર્મના વેચાણમાંથી જ ...
Read Moreઆજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા સેંટ ઝેવિયર્સ કોલેજ ખાતે થયેલ ફૂડ પોઈઝનીંગની વિરુધ્ધમાં સુત્રોચ્ચાર અને દેખાવ યોજવામાં આવ્યો. કોલેજના આચાર્ય પાસે એન.એસ.યુ.આઈ. દ્વારા માંગણી કરવામાં આવી કે, કોલેજની મેસ નો કોન્ટ્રકટ તાત્કાલિક રદ્દ કરવામાં આવે અને મેસના સંચાલક તાત્કાલિક ધોરણે જરૂરી ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત યુનીવર્સીટી દ્વારા એમ.એસ.ડબલ્યુ. અને એમ.એલ.ડબલ્યુ.ની પરીક્ષા તા.૧૫/૦૫/૨૦૧૫ ના રોજ લેવાયેલ જેને આજે ૨ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જયારે પી.એચ.ડી./એમ.ફિલ.ની પ્રવેશ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે ...
Read More