૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે સવારે ૯-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે રાજ્ય વ્યાપી ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ત્રિરંગાની આન-બાન અને શાન માટે વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે કોચરબ આશ્રમ, ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૫૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધારણ કરીને ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ આપેલ રાજીનામું તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ સ્વીકારી લીધું છે. શ્રી દલસુખભાઈ પ્રજાપતિ ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષના ઓ.બી.સી. સંગઠનમાં નિષ્ક્રિય હતા. જેને અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા આ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા પ્રવક્તા શ્રી નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના આંદોલનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમોનો અખબારો અને મીડીયા દ્વારા બહોળો પ્રચાર થાય તે હેતુથી જીલ્લા કોંગ્રેસ સમિતિઓમાં જીલ્લા પ્રવક્તાશ્રીઓની તથા વિભાગીય પ્રવક્તાશ્રીઓની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read More
ભારતીય રાષ્ટ્રીય મજદુર કોંગ્રેસ (ઇન્ટુક) ની વાર્ષિક સાધારણ સભામાં ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ભારતીય રાષ્ટ્રીય મજદુર કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જી. સંજીવા રેડ્ડી ઉપસ્થિત રહ્યા હતા
Read More
૧૦૧ સામાજિક સંસ્થાઓ દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીને ૧૦૧ ભેટ-સોગાદો થી સમ્માનિત કરવામાં આવ્યા
Read Moreરાજ્યમાં ચાલતાં બેરોકટોક દારૂ-જુગારના અડ્ડાઓને લીધે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઘણી જ વિકટ બની છે. જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે તેની સામે રાજ્ય સરકાર અને પોલીસતંત્રએ પગલાં ભરવાની સખત જરૂર છે પણ રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગઈ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ભલામણથી આજ રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના ચેરમેનશ્રી કે.રાજુજી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના ૨૦ જીલ્લા/શહેરના ચેરમેનોને નિમણુંક આપવામાં આવી છે. જેની યાદી નીચે મુજબ છે. ...
Read Moreઆજ રોજ સેંટ ઝેવિયર્સ કોલેજ ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા કોલેજના પ્રિન્સીપાલશ્રી ફાધર રોબર્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક મહિના પહેલા તેની મેસમાં જમતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું હતું. જેના કારણે એન.એસ.યુ.આઈ. દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. અને મ્યુનિસિપલ ...
Read Moreકમોસમી વરસાદ ત્યારબાદ અતિવૃષ્ટિ-ભારે વરસાદને લીધે પાયમાલ થઈ ગયેલ ખેડૂતોને કોઈપણ રાહત રાજ્ય સરકારે આજદિન સુધી આપી નથી. ખેડૂતોના વાવેતરના નુકસાન સામે રક્ષણ આપતાં પાકવીમા યોજનાના લાભથી ડીજીટલ ઈન્ડિયા-ઓનલાઈન રજીસ્ટ્રેશનના નામે ખેડૂતોને વંચિત રાખવાનો કાર્યક્રમ હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ ...
Read Moreયુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બેરોજગારીના પ્રશ્ને કલેકટર કચેરીનો ઘેરાવો પોલીસ દ્વારા યુવક કોંગ્રેસના કાર્યકરો પર બેફામ લાઠીચાર્જ બંને લોકસભાના પ્રમુખ, હોદેદારો સહીત ૨૦ થી વધુ કાર્યકરો ઈજાગ્રસ્ત ૨૫ થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી ગુજરાત રાજ્યમાં ૨૦ લાખથી વધુ યુવા ...
Read More