Author Archives: Ashvin Gohil

28 Jul
0

કોંગ્રેસ પક્ષ મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને હ્રદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. : 28-07-2015

પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન શ્રી એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબના નિધન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબ સમગ્ર ...

Read More
27 Jul
0

અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના ૪૮ વોર્ડ પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી : 27-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના ૪૮ વોર્ડ પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી છે. જેની યાદી નીચે મુજબ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press ...

Read More
27 Jul
0

ભાજપ સરકારે બહુમતીના જોરે ફરજીયાત મતદાનનો કરેલ વટહુકમ અંગે પ્રતિક્રિયા આપતા ડૉ. મનિષ દોશી : 27-07-2015

ભાજપ સરકારે બહુમતીના જોરે ફરજીયાત મતદાનનો કરેલ વટહુકમ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર લોકતંત્રમાં બહુમતીના જોરે સરમુખત્યારશાહીનું વલણ અખત્યાર કરી રહી છે. આગમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ શાસકોને ...

Read More
25 Jul
0

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત બેઠક : 25-07-2015

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ, કારોબારી સભ્યશ્રીઓને સંબોધન કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ૬૦ વર્ષના શાસનમાં અનેક વિકાસકીય-કલ્યાણકારી યોજના અમલમાં મુકવામાં આવી કોઈને ...

Read More
1
25 Jul
0

વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત

વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતની શરૂઆતમાં ૪૪ શહેર/જીલ્લાના પ્રમુખશ્રીઓની અને સેવાદળના સૈનિકોની ઉપસ્થિતિમાં શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અહમદભાઈ પટેલ, શ્રી ગુરુદાસ કામતજીએ ધ્વજ વંદન કરાવ્યું હતું. વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતમાં ઉપસ્થિત મહાનુભાવોને તુલસીના છોડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન ગુજરાત ...

Read More
24 Jul
0

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો : 25-07-2015

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મેડીકલ અને એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં ચાલતા અને ડોનેશન ઉઘરાવતા માંફીયાઓ સામે કાયદાકીય પગલા લેવા માટે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કે, જયારે વિદ્યાર્થી મેડીકલ અથવા એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા ...

Read More
23 Jul
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ‘નવસર્જન ગુજરાત’ : 23-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ‘નવસર્જન ગુજરાત’ વડોદરા વિચાર તા. 25/7/2015 શનિવારે સવારે 10-00 કલાકે અરણ્યા ફાર્મ, સેવાસી-ગોત્રી રોડ, વડોદરા ખાતે યોજાશે. પ્રથમ વખત યોજાઈ રહેલી વિસ્તૃત કારોબારી અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું ...

Read More
23 Jul
0

પત્રકાર પરિષદ : 23-07-2015

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી તા. 25/7/2015 ને શનિવારે સવારે 10 થી 2 કલાક સુધી વડોદરા ખાતે યોજાનાર છે. “નવસર્જન ગુજરાત” વિસ્તૃત કારોબારીમાં થયેલ વિવિધ મુદ્દાઓની ચર્ચા અને નવસર્જન ગુજરાત ની વિગતો અંગે પત્રકાર પરિષદ યોજાશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...

Read More
22 Jul
0

રાજ્યમાં છેલ્લા દશ વર્ષમાં ફી માં 300 ટકાથી 700 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો : 22-07-2015

દર વર્ષની જેમ જ પ્રવેશ પ્રક્રિયા સમયેજ ખાનગી કોલેજોના સંચાલકો માટે ઉંચા ફી ના ધોરણો જાહેર કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓ-વાલીઓને મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખાનગી મેડીકલ કોલેજોમાં ફી કમીટી દ્વારા એક લાખથી સવા બે ...

Read More
21 Jul
0

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો પર તરાપ મારનાર ભાજપની સત્તાઓ ચૂંટણી ટાણે સન્માનના નાટકો કરે છે. – રાઘવજી પટેલ : 21-07-2015

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીકમાં જ છે. તેવા સંજોગોમાં ગુજરાતના ભાજપની સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વર્તમાન તથા ભૂતપૂર્વ સભાસદો તથા હોદ્દેદારોને સન્માનવાના કાર્યક્રમો કરી ચૂંટણીમાં તેમની સહાનુભૂતિ જીતવાના નાટકો કરી રહેલ છે પણ પ્રજા આ ભાજપની સરકારના આવા તમાશાઓને સારી ...

Read More
20 Jul
0

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી તા. 25મી જુલાઈ વડોદરા ખાતે યોજાશે. : 21-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રથમ વખત વડોદરા ખાતે આયોજીત વિસ્તૃત કારોબારી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ, કાયમી આમંત્રિતો, વિશેષ આમંત્રિતો, કારોબારી સમિતિના સભ્યશ્રીઓ સહિત ...

Read More
20 Jul
0

3000 કરોડના નુકશાન સામે માત્ર 300 કરોડ એ કેટલે અંશે વ્યાજબી છે ? : નિશીત વ્યાસ : 20-07-2015

રાજ્ય સરકાર દ્વારા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોના સમારંભમાં નૈતિકતાની ર્દષ્ટિએ કોંગ્રેસ પક્ષના સભ્યો ભાગ ન લઈ શકે કારણ કે રાજ્યમાં અતિવૃષ્ટિમાં નારાજ થયેલ વિસ્તારોમાં ભોગ બનેલ પરિવારોને વિલંબ બાદ જાહેર થયેલ રાહત પેકેજ મશ્કરી સમાન છે. રાજ્ય સરકાર કુદરતી આપદામાં પણ ...

Read More