પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન કાર્યક્રમના ભાગરૂપે મહુવા ખાતે પૂજ્ય મોરારિબાપુના ગુરૂપૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જોડાયા હતા. પૂજ્ય મોરારીબાપુના ગુરૂવંદના બાદ વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા પાંચ જીલ્લાના પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત ...
Read Moreઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિ પ્રભાવિત વિસ્તાર બનાસકાંઠા, પાટણમાં આજે પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. ત્યારે રાજ્ય સરકાર જાહેરાત કરવાને બદલે હકીકતલક્ષી સ્થળ ઉપર રાહત કામગીરી કરે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...
Read Moreરાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી ઉત્તર ગુજરાતમાં અને કચ્છ જીલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જીલ્લામાં અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે ઘણાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ઘણા ગામો સંપર્ક વિહોણા ...
Read Moreકોંગ્રસ પક્ષ દ્વારા શહેર/જીલ્લા કક્ષાએ “ગુરૂજન પૂજન” કાર્યક્રમ અંગે વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, આગામી તા.૩૧/૦૭/૨૦૧૫, શુક્રવારના રોજ ગુરૂ પૂર્ણિમાના પર્વ નિમિત્તે પ્રત્યેક ૩૩ જીલ્લા અને ૮ મહાનગરપાલિકા કક્ષાએ સ્થાનિક વિવિધ ...
Read More• અતિવૃષ્ટિને લીધે પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ જન્મદિવસ નહી ઉજવવાનો કરેલો નિર્ણય સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિનો ભોગ બન્યું છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ તા.30 મી જુલાઈના રોજ જન્મદિવસ ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો છે તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની નિમણુંકને સત્તાવાર મંજુરી આપી છે. જેની યાદી નીચે મુજબ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્ય ડૉ.હિમાંશુ પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત યુનીવર્સીટીમાં ચાલી રહેલા મુખ્યમંત્રીની મીઠી નજર હેઠળના ભ્રષ્ટ્રાચારનો પર્દાફાશ કરવામાં આવશે. કુલપતિ એન.એન.પટેલ સત્તાના નશામાં ચકચૂર થઈ કરોડો રૂપિયાના ટોઈલેટમાં ભ્રષ્ટ્રાચાર, પેવરમાં ભ્રષ્ટ્રાચાર, બિલ્ડીંગ કોન્ટ્રકટમાં ભ્રષ્ટ્રાચાર જેવા ...
Read Moreગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી મોટા ઉદ્યોગપતિઓ અને ચુંટણી ફંડ આપનારની બોલબાલા વધી ગઈ છે. પરંતુ પરસેવાની કમાણીમાંથી કરવેરા ચૂકવનારા નાના વેપોરીઓને કનડગત પણ વધતી જાય છે. અધિકારીઓનું રાજ ચાલતું હોય અને ગુજરાત વેપારી મહામંડળ મુક પ્રેક્ષક બની તમાશો ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના લીધે થયેલ તારાજીને લીધે તા. ૦૧/૦૮/૨૦૧૫, શનિવારના રોજ યોજાનાર મીટીંગ રદ્દ કરેલ છે. અતિવૃષ્ટિના લીધે ઘણા જીલ્લાઓના નાગરિકો, પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ...
Read Moreગુજરાત યુનીવર્સીટીમાં છેલ્લા એક વર્ષમાં કુલપતિ એમ.એન.પટેલ, રજીસ્ટ્રાર એચ.સી.પટેલે ગુજરાત યુનીવર્સીટીના ઈતિહાસમાં ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય તેમ ભાજપના ઈશારે કામ કરી ગુજરાત યુનીવર્સીટીની આબરૂ ઘટાડી છે. ગુજરાત યુનીવર્સીટીના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું આ વહીવટકર્તાએ સત્તાના મદમાં અને ...
Read More