Author Archives: Ashvin Gohil

04 Jul
0

મધ્ય ગુજરાતના તમામ જીલ્લાઓમાં “જન સંપર્ક ગુજરાત”

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો પાંચ દિવસ તા.૦૭/૦૭/૨૦૧૫ થી મધ્ય ગુજરાતના તમામ જીલ્લાઓમાં “જન સંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ કોંગ્રેસ ...

Read More
04 Jul
0

આગેવાનોએ ગુજરાત યુનિવર્સિટીના પરિક્ષા નિયામક તેમજ યુનિવર્સિટીના સત્તાધીશોને તાકીદે પરિણામો જાહેર કરે

ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ પરિક્ષા, પરિણામએ પાયાની ફરજ બજાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથ લાખો રૂપિયાની ફી ઉઘરાવી ભેગા થયેલ નાણાંમાંથી ભ્રષ્ટાચાર કરવો એ જ મુખ્ય કામગીરી હોય તેવું ઘણા સમયથી બની રહી છે. ત્યારે અનુ.સ્નાતક અભ્યાસક્રમ, ...

Read More
03 Jul
0

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત બેઠક

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષસ્થાને અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ અને રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંગઠનના પ્રદેશ પદાધિકારીઓ, જીલ્લા પ્રમુખો, ...

Read More
Meeting-at-Rajiv-Gandhi-Bhavan (1)
03 Jul
0

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત બેઠક

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષસ્થાને અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ અને રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંગઠનના પ્રદેશ પદાધિકારીઓ, જીલ્લા પ્રમુખો, ...

Read More
01 Jul
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીઓની સત્તાવાર મંજુરી

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીઓની સત્તાવાર મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવાક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, મહામંત્રી, પ્રવક્તા સહિતના ...

Read More
01 Jul
0

ભારતના સંચાર ક્રાંતિના જનક સમાન વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીના પ્રયત્નો….

ભારતના સંચાર ક્રાંતિના જનક સમાન વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીના પ્રયત્નો અને દીર્ઘદ્રષ્ટિને કારણે બી.એસ.એન.એલ. વિશ્વની સૌથી મોટી ટેલીકોમ ક્ષેત્રની ડીજીટલ એક્ષચેન્જ ધરાવતી કંપની છે. સ્વ.શ્રી રાજીવ ગાંધીએ વિશ્વના ટેલીકોમ ક્ષેત્રના વિશારદ સામ પિત્રોડાના જ્ઞાન અને ટેકનોલોજીનો સુભગ સમન્વય કરી આખા ...

Read More
25 May
0

પત્રકાર પરીસદને સંબોધન કરતાં શ્રી આર.પી.એન.સિંઘ

Read More
24 May
0

પત્રકાર પરીસદને સંબોધન કરતાં શ્રી ગિરીજા વ્યાસ

Read More
23 May
0

પત્રકાર પરીસદને સંબોધન કરતાં શ્રી અભિષેક મનુ સિંઘવી

મોદી સરકાર માફ ન કરી શકાય તેવી સમાધાનની રમત રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય સુરક્ષા બનાતે રમી રહી છે. આ સરકારના સિદ્ધાંતો અને અગ્રતાક્રમોમાં રાષ્ટ્રને મજુબત બનાવવાના મુદ્દાનો અભાવ છે. જાણીજોઈને અવગણના, જુબેનાઈલ ઇગ્નોરન્સ અને ઓબ્સેસિવ ફેટીસની વડાપ્રધાનની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય સ્તરે ...

Read More
22 May
0

પત્રકાર પરીસદને સંબોધન કરતાં શ્રી દીપેન્દ્રસિંહ હુડ્ડા

લોકસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અને રાષ્ટ્રીય પ્રવક્તા સાંસદશ્રી દીપેન્દ્રસિંહ હુડ્ડાએ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે જણાવ્યું હતું કે, મોદી સરકારનું એક વર્ષ નિશ્વિતરૂપે એક સુત્રરૂપે ૧૨૫ કરોડ ભારતીયોમાં રહ્યું છે. “કિસાન વિરોધી-નરેન્દ્ર મોદી..” જયારે વડાપ્રધાન ડ્રમ વગાડવામાં અને વાયોલિન વગાડવામાં ...

Read More
21 May
0

રાજકોટ ખાતે આયોજિત રાજીવ ગાંધી “શ્રધ્ધાસુમન” કાર્યક્રમ

Shri Bharatsinh Solanki Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી રાજકોટ ખાતે મનાવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, અખિલ ભારતીય ...

Read More
20 May
0

પત્રકાર પરીસદને સંબોધન કરતાં શ્રી સી.પી.જોષી

સર્વ સમાવેશક સમાન વિકાસની ભારતીય બંધારણની મુળભાવના અને પ્રસ્તાવનાને તિલાંજલી આપીને પોતાના નજીકના ઉદ્યોગગૃહો અને વ્યાપારી મિત્રોના હિત માટે નરેન્દ્ર મોદીની ‘સુટ બુટની સરકાર’ કામ કરી રહી હોવાનો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં પૂર્વ કેન્દ્રીય ...

Read More