Author Archives: Ashvin Gohil

Congress-demonstration-on-Black-day-of-Indian-Democracy (1)
04 Aug
0

કોંગ્રેસ કાર્યકરો દ્વારા લોકશાહીના “કાળા દિવસ” ના વિરુધ્ધમાં વડાપ્રધાનશ્રીના પુતળ દહન

કોંગ્રસ પક્ષના ૨૫ સાંસદોને બિનલોકતાંત્રિક પદ્ધતિથી પાંચ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની ઘટનાના સમગ્ર દેશમાં ગંભીર પડઘા પડ્યા છે. બહુમતિના જોરે વિપક્ષનો અવાજ રૂંધી નાખવાના “લોકશાહીના કાળા દિવસ” સામે સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી દેખાવો થઈ રહ્યા છે. આજ ...

Read More
04 Aug
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ : 04-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલ તા.૫/૦૮/૨૦૧૫, બુધવારથી વિવિધ પાંચ તબક્કામાં ૩૫ દિવસ માટે સઘન તાલિમનો કાર્યક્રમ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી નવસર્જન તાલિમ કાર્યક્રમનો શુભારંભ કરશે અને તાલિમના ...

Read More
04 Aug
0

“લોકશાહીના કાળા દિવસ” સામે સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી દેખાવો : 04-08-2015

કોંગ્રસ પક્ષના ૨૫ સાંસદોને બિનલોકતાંત્રિક પદ્ધતિથી પાંચ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની ઘટનાના સમગ્ર દેશમાં ગંભીર પડઘા પડ્યા છે. બહુમતિના જોરે વિપક્ષનો અવાજ રૂંધી નાખવાના “લોકશાહીના કાળા દિવસ” સામે સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી દેખાવો થઈ રહ્યા છે. આજ ...

Read More
03 Aug
0

ગુજરાત યુનીવર્સીટી સ્નાતક, અનુસ્નાતક કક્ષાના પ્રમાણપત્ર માટે લાખો રૂપિયા ફી ના નામે વિદ્યાર્થીઓ પાસે લુંટ : 03-08-2015

ગુજરાતની મોટામાં મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ પદવીદાનના દિવસે પ્રમાણપત્ર લીધા વિના વિલા મોઢે પાછા ફર્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર બાબતમાં મહિનાઓ અગાઉ ફી ભરી હોવા છતાં ...

Read More
03 Aug
0

પ્રદેશ મંત્રી (પ્રોટોકોલ)ની નિમણુંક : 03-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ નીચે પ્રમાણે પ્રદેશ મંત્રી (પ્રોટોકોલ)ની નિમણુંક કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
Congress-Leaders-Visit-at-flood- effected-area-Patan-District (5)
03 Aug
0

અતિવૃષ્ટિના કારણે પાટણ જીલ્લા અસરગ્રસ્ત વિવિધ ગામોની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો

ભારે વરસાદના કારણે પુરમાં તારાજ થયેલ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ આજે સવારે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા ...

Read More
02 Aug
0

કોંગ્રેસ આગેવાનોએ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી : 02-08-2015

ભારે વરસાદના કારણે પુરમાં તારાજ થયેલ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ આજે સવારે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા ...

Read More
????????????????????????????????????
01 Aug
0

જીપીસીસી ખાતે આયોજીત સાયબર મીટ – ૨૦૧૫

ગુજરાત કોંગ્રેસ  પ્રદેશ સમિતિના પ્રમુખ  શ્રી  ભરતસિંહ સોલંકીના  હસ્તે  કોંગ્રેસ સમિતિની નવી  વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.ટી.સેલના સમગ્ર ગુજરાતના આવેલા ૭૦૦ થી વધુ ડેલીગેટને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું નવી લોન્ચ કરાયેલી વેબસાઈટ અંગે આનંદની ...

Read More
01 Aug
0

ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્તોના વિવિધ ગામોની મુલાકાત લેશે. : 01-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્તોના વિવિધ ગામોની પરિસ્થિતિ અને કોંગ્રેસ પક્ષ તરફથી ચાલતા રાહત કેમ્પની મુલાકાત લેશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
01 Aug
0

ભરતસિંહ સોલંકીના હસ્તે કોંગ્રેસ સમિતિની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી : 01-08-2015

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ  શ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે કોંગ્રેસ સમિતિની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.ટી.સેલના સમગ્ર ગુજરાતના આવેલા ૭૦૦ થી વધુ ડેલીગેટને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું નવી લોન્ચ કરાયેલી વેબસાઈટ અંગે આનંદની લાગણી અનુભવું ...

Read More
31 Jul
0

ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું : 31-07-2015

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, તા.૦૮/૦૬/૨૦૧૫ પરિપત્ર નં. એકેડેમિક/૨૦૬૭/૨૦૧૫ અન્વયે તમામ યુનીવર્સીટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રી/મેનેજીંગ ટ્રસ્ટીશ્રીઓને કરવામાં આવ્યા છે કે, જે વિદ્યાર્થી સેમ. ૧ અને ૨ પાસ કરેલ છે અને તેમણે ...

Read More
Gujarat-Congress-organized-Gurujan-Puja-on-Guru-Purnima  (3)
31 Jul
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન કાર્યક્રમના ભાગરૂપે મહુવા ખાતે પૂજ્ય મોરારિબાપુના ગુરૂપૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જોડાયા હતા. પૂજ્ય મોરારીબાપુના ગુરૂવંદના બાદ વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More