“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની શેખરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ...
Read MoreAuthor Archives:


પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અશ્વિની ...
Read Moreજનસંપર્ક ગુજરાતના બીજા તબક્કામાં મધ્ય ગુજરાતના ડાકોર ખાતેથી કોંગ્રેસ પક્ષના કાર્યકરોના સંમેલનને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા જીલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપના આગેવાનો બીન ખેતી પરવાનગીમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરી રહ્યું ...
Read More• ગુજરાત સરકાર ફાંકા-ફોજદારી બંધ કરે… હવે, યુનિસેફ આંતર રાષ્ટ્રીય કહે છે કે, ગુજરાતમાં હજારો બાળકોને પુરતો ખોરાક નથી મળતો…. • ગુજરાતમાં હજારો બાળકો માયકાંગલા થાય છે જે આફ્રિકાના પછાત દેશોથી પણ વધુ છે ગુજરાતમાં 4 લાખ બાળ મજરો છે. ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહએ આજ રોજ કોંગ્રેસ પક્ષના રાજીવ ગાંધી ભવન ખાતેના કાર્યાલય મંત્રી (વહીવટી જવાબદારી) તરીકે શ્રી જયેશભાઈ શાહની નિમણુંક આપવામાં આવી છે. શ્રી જયેશભાઈ શાહ વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં સંગઠનમાં એન.એસ.યુ.આઈ., યુથ કોંગેસ સહીત વિવિધ પદ પર ...
Read MoreShri Bharatsinh Solanki Addresses Karyakarta Samelan at Mahisagar Shri Gurudas Kamat Addresses Karyakarta Samelan at Mahisagar Shri Shankarsinh Vaghela Addresses Karyakarta Samelan at Mahisagar Shri Arjun Modhwadia Addresses Karyakarta Samelan at Mahisagar Shri Ashwini Shekhri Addresses Karyakarta Samelan at Mahisagar ...
Read More
“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની ...
Read More
“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ ખેડા જીલ્લાના ડાકોર ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની ...
Read More
ખેડા જીલ્લાના ડાકોર ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અશ્વિની શેખરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી ...
Read More
યાત્રાધામ ડાકોર થી દર્શન કરીને કોંગ્રસ પક્ષ દ્વારા “જનસંપર્ક ગુજરાત”નો આજે ખેડા જીલ્લાથી પ્રારંભ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી સિધ્ધાર્થ પટેલ, તથા વરિષ્ઠ આગેવાનો
Read Moreગુજરાતના સાંસદશ્રી અહેમદ પટેલે આજે કેન્દ્રિય રેલ્વે પ્રધાન શ્રી સુરેશ પ્રભુની મુલાકાત રૂબરૂ મુલાકાત લઈને ભરૂચ ખાતે અંકેલશ્વર વચ્ચેના ગોલ્ડન બ્રિજ અને સરદાર બ્રિજ ઉપર વખતોવખત જંગી ટ્રાફિક જામની સમસ્યાથી રેલ્વે મંત્રીને વિસ્તૃત વાકેફ કર્યા હતા. સાંસદશ્રી અહેમદ પટેલે રેલ્વે ...
Read Moreરાજ્યની ૨૩ ગ્રાન્ટેડ અને સરકારી બી.એડ. કોલેજોને રાજ્ય સરકારે આપેલી નોટીસ પાછળ ખાનગી સંસ્થાઓને લાખો રૂપિયાની ફી ઉઘરાવી દેવા માટે અને સરકારી ગ્રાન્ટેડ સંસ્થાનું માળખું તોડીને ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રાખવાની ભાજપ સરકારની નીતિની આકરી ઝટકાની કાઢતા ગુજરાત ...
Read More