ગુજરાત યુનીવર્સીટીનાં સતાવાળાઓ પ્રવેશ પ્રક્રિયાને મજાક બનાવી દીધી છે. ખાસ કરીને વિજ્ઞાન વિદ્યાશાખામાં સૌ પ્રથમ કોઈ પણ જાતના નિયમો ચકાસ્યા વિના ખાનગી કોલેજોની રાતોરાત મંજુરી આપી દીધી. ત્યારબાદ આ ખાનગી કોલેજોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટેની ગોઠવણી કરી ...
Read MoreAuthor Archives:
ગુજરાત યુનીવર્સીટીની આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટસ કોલેજમાં એમ.એ. સેમ.-૪ ના ૯૨ વિદ્યાર્થીઓને પેપર નં.૧૧ અને ૧૨ માં નાપાસ કરવામાં આવ્યા છે. જે અન્વયે કોલેજમાં લેવાયેલ વાઈવા અને પ્રોજેક્ટના માર્ક્સ યુનીવર્સીટીને મોકલવામાં આવ્યા ન હતા. જેના પગલે કોલેજની બેદરકારીના ...
Read MoreShri Gurudas Kamat Addresses Karyakarta Samelan at Chhota Udepur Shri Bharatsinh Solanki Addresses Karyakarta Samelan at Chhota Udepur Shri Ashwini Shekhri Addresses Karyakarta Samelan at Chhota Udepur Shri Siddharth Patel Addresses Karyakarta Samelan at Chhota Udepur
Read More
“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની શેખરી, શ્રી સિદ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો ...
Read More
નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, શ્રી અશ્વિની શેખરી તથા વરિષ્ઠ આગેવાનો
Read More
યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળા શહેર ખાતે ૨૦૦૦ થી વધુ બાઈક રેલી સાથે “જનસંપર્ક ગુજરાત” યાત્રાનું ભવ્ય સ્વાગત
Read More
“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની શેખરી, શ્રી સિદ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ ...
Read More
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, શ્રી અશ્વિની શેખરી તથા વરિષ્ઠ આગેવાનો
Read Moreઆજ રોજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલાપતીશ્રી જતિન સોનીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી કે, બી.પી.એડ.નાં ૨૦૧૩-૧૪ ના વિદ્યાર્થીઓને માર્કશીટ એક વર્ષ મોડી આપવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ કરવા માટે માર્કશીટ ન હોવાથી સમસ્યાનો ...
Read Moreજનસંપર્ક ગુજરાત અન્વયે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી શરૂ કરેલ કાર્યક્રમના ભાગરૂપે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતના દાહોદ અને ગોધરા ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ભ્રષ્ટ્રાચારમાં ગળાડૂબ છે. ...
Read MoreShri Gurudas Kamat Addresses Karyakarta Samelan at Dahod Shri Bharatsinh Solanki Addresses Karyakarta Samelan at Dahod Karyakarta Samelan organized at Dahod
Read More
“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ દાહોદ જીલ્લા ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની શેખરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન ...
Read More