Author Archives: Ashvin Gohil

04 Sep
0

નામદાર સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતિસંહ સોલંકી : 04-09-2015

ગુજરાતના મહાનગરપાલિકા અને નગરપાલિકામાં બહુમતિના જોરે ભાજપ સરકારે સીમાંકનમાં કરાવેલ મનમાની અંગે વ્યાપક પ્રમાણમાં વિવિધ સમુદાયો અને કોંગ્રેસ પક્ષ દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી પણ, અહંકાર અને સ્વાર્થી મનોવૃત્તિ ધરાવતી ભાજપ સરકારે કોંગ્રેસ પક્ષની અને મુશ્કેલીમાં મુકાતા વિવિધ જનસમુદાયોની ...

Read More
03 Sep
0

RSS દ્વારા દેશના બંધારણની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગનું પણ અપમાન : ભરતસિંહ સોલંકી : 03-09-2015

RSS ગુજરાતની શાંતિ ભંગ કરવાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે RSS દ્વારા દેશના બંધારણની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગનું પણ અપમાન : ભરતસિંહ સોલંકી ભાજપ સરકારના અણઘડ અને ભ્રષ્ટ શાસનને લીધે રાજ્યના તમામ સમુદાયમાં અસમાનતા અને આક્રોશને લીધે ‘અનામતની ...

Read More
03 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના પ્રદેશ માળખાની યાદી : 03-09-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના ચેરમેન તથા હાઈકોર્ટના સીનીયર એડવોકેટશ્રી બાબુ માંગુકીયાએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના પ્રદેશ માળખાની યાદી જાહેર કરેલ છે. જેમાં તેમણે સમગ્ર રાજ્યના દરેક ઝોનમાંથી અલગ ...

Read More
02 Sep
0

જીપીએસસીની ૨૦૧૪માં આયોજીત વર્ગ-૧ અને ૨ ની પરીક્ષાના આવેલા પરિણામમાં વ્યાપક પ્રમાણમાં… : 02-09-2015

જીપીએસસીની ૨૦૧૪માં આયોજીત વર્ગ-૧ અને ૨ ની પરીક્ષાના આવેલા પરિણામમાં વ્યાપક પ્રમાણમાં વિસંગતતાઓ અને હજારો મેરીટ ધરાવતાં યુવાનો અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. જીપીએસસીના સત્તાધીશો ગુજરાતના યુવાનોની સાચી વાત સંભાળવા તૈયાર નથી તે ઘણી જ ગંભીર બાબત છે. ત્યારે રાજ્યના ...

Read More
01 Sep
0

એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 01-09-2015

ગુજરાત યુનિવર્સિટી દ્વાર બી.એડ ના પ્રવેશમાં નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશનના ધારાધોરણનું ઉલ્લઘન કરીને બક્ષી પંચના વિદ્યાર્થીઓને નુક્શાન કરવામાં આવ્યું છે. એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી લઘુત્તમ લાયકાત કે જેમાં 5 ટકાની છુટછાટ મળે છે. ...

Read More
01 Sep
0

જીલ્લાની કો-ઓર્ડીનેશન સમિતિની રચના : 01-09-2015

માનનીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના આદેશ અનુસાર નીચે પ્રમાણે જીલ્લાની કો-ઓર્ડીનેશન સમિતિની રચના કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
01 Sep
0

ગુજરાતની ભાજપ સરકારની દમનકારી નીતિનો કડવો અનુભવ અને ગુજરાતના નાગરિકોને સૌ પ્રથમવાર ‘ઈન્ટરનેટ કર્ફ્યુ’ નો અહેસાસ : 01-09-2015

ગુજરાતની ભાજપ સરકારની દમનકારી નીતિનો કડવો અનુભવ અને ગુજરાતના નાગરિકોને સૌ પ્રથમવાર ‘ઈન્ટરનેટ કર્ફ્યુ’ નો અહેસાસ કરાવવામાં આવ્યો છે. પ્રજાહિત તો ક્યારેય જેમના એજન્ડામાં જ ન હતું. તેવા ભાજપના શાસનમાં નિર્દોષ પ્રજા ઉપર અંગ્રેજોના શાસનની યાદ અપાવે તેવો દમનકારી કોરડા ...

Read More
Memorandum-to-Governor-of-Gujarat-by-Gujarat-Congress (1)
28 Aug
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

આજે કોંગ્રેસપક્ષ તરફથી ભાજપની સરકારની અનેક નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, કાયદો અને વ્યવસ્થાની બગડતી જતી પરિસ્થિતિ અંગે ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવો કરી, કુચ કરવાને બદલે ફક્ત શાંતિથી ધરણાં થાય અને ધરણાં પછી આપને આ આવેદનપત્ર આપવામાં આવે તેવો નિર્ણય કરેલો. પરંતુ ...

Read More
27 Aug
0

રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 27-08-2015

આજે કોંગ્રેસપક્ષ તરફથી ભાજપની સરકારની અનેક નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, કાયદો અને વ્યવસ્થાની બગડતી જતી પરિસ્થિતિ અંગે ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવો કરી, કુચ કરવાને બદલે ફક્ત શાંતિથી ધરણાં થાય અને ધરણાં પછી આપને આ આવેદનપત્ર આપવામાં આવે તેવો નિર્ણય કરેલો. પરંતુ ...

Read More
27 Aug
0

पत्रकारों से बात करते हुए श्री रणदीप सिंह सुरजेवाला ने निम्न बातें कहीं। : 27-08-2015

गुजरात में पुलिस दमन  भारतीय जनता पार्टी की श्रीमति आनन्दी बेन पटेल के नेतृत्व वाली गुजरात सरकार ने बापू की पवित्र भूमि गुजरात को व्यापक हिंसा, आगजनी, तोड़-फोड़ और हत्या की आग में धकेल दिया है। आज पूरे गुजरात के ...

Read More
26 Aug
0

ગુજરાતના નાગરિકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરતાં શ્રીમતી સોનિયા ગાંધી શ્રી રાહુલ ગાંધી

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
26 Aug
0

ગુજરાતમાં તમામ સમુદાયના લોકોને શાંતિ અને સદભાવ જાળવવા અપીલ કરતાં અહમદભાઈ પટેલ : 26-08-2015

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે ગુજરાતમાં તમામ સમુદાયના લોકોને શાંતિ અને સદભાવ જાળવવા અપીલ કરી છે અને આશા વ્યકત કરી છે કે, રાજ્ય સરકાર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં લેવા માટે સત્વરે ...

Read More