એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોને અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લઈ તમામને અન્ન મળે તે નિશ્ચિત કર્યું છે, ત્યારે ગુજરાતની ભાજપ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરીવારીના મોં માંથી અન્નનો અધિકાર છીનવી રહી છે. ત્યારે ...
Read MoreAuthor Archives:
તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણમાં છે, અજ્ઞાનતા, અશિક્ષણ અને માહિતીના અભાવે મુશ્કેલીઓ આવે છે. શિક્ષણ આ બધી બીમારીનો ઈલાજ છે. ઈંટ-માટી-ચુના-પથ્થરથી નહિ પણ સામાજીક એકતા-કોમી એકતાથી રાષ્ટ્ર નિર્માણ થાય છે. ત્યારે વધુમાં વધુ શિક્ષણ લોકો સુધી પહોંચે તે માટે સમાજમાં કામગીરી ...
Read Moreતમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણમાં છે, અજ્ઞાનતા, અશિક્ષણ અને માહિતીના અભાવે મુશ્કેલીઓ આવે છે. શિક્ષણ આ બધી બીમારીનો ઈલાજ છે. ઈંટ-માટી-ચુના-પથ્થરથી નહિ પણ સામાજીક એકતા-કોમી એકતાથી રાષ્ટ્ર નિર્માણ થાય છે. ત્યારે વધુમાં વધુ શિક્ષણ લોકો સુધી પહોંચે તે માટે સમાજમાં કામગીરી ...
Read Moreખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના ૧૪ વર્ષના શાસનમાં અનેક ખેડૂતોની કિમતી જમીન પડાવીને પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને વિકાસના નામે પધરાવી દેવામાં આવી રહી છે. ત્યારે ઔદ્યોગિક વિકાસના નામે જીઆઈડીસી દ્વારા સાણંદ તાલુકાના ખેડૂતોની ૩૩૩ હેક્ટર જમીન સંપાદન પછી હજુ સુધી ...
Read Moreરાજ્યમાં સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યું, ઝેરી મેલેરિયા, કમળો, ઝાડા-ઉલ્ટી સહિતના બેફામ બનેલા રોગચાળો ડામવામાં નિષ્ફળ ભાજપ સરકારને જાગૃત કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના છ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, ...
Read Moreઅબજો રૂપિયાની જમોનો ઉદ્યોગપતિઓને અને માલેતુજારોને આપી શકાય તેવા ઈરાદાથી બહુમતીના જોરે વિધાનસભામાં પસાર કરાયેલ વિધેયકને નામંજૂર કરી કાયદાનું સ્વરૂપ ન આપવાની માંગણી કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિટીના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ...
Read Moreરાજ્યમાં સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યું, ઝેરી મેલેરિયા, કમળો, ઝાડા-ઉલ્ટી સહીતનો રોગચાળો રાજ્યના મોટા ભાગના શહેર-જિલ્લાઓમાં ફેલાયો છે. નાગરિકોના રોગચાળાના કારણે મોત થઇ રહ્યા છે. સાત મહિના પહેલા પણ સ્વાઇન ફ્લુ અને અન્ય રોગોના કારણે ૧૪૦ થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્ય હતા. ...
Read More
અબજો રૂપિયાની જમોનો ઉદ્યોગપતિઓને અને માલેતુજારોને આપી શકાય તેવા ઈરાદાથી બહુમતીના જોરે વિધાનસભામાં પસાર કરાયેલ વિધેયકને નામંજૂર કરી કાયદાનું સ્વરૂપ ન આપવાની માંગણી કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિટીના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ...
Read More
નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા આજ રોજ કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને વિધિવત રીતે આવકાર્યા છે. નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્માને કોંગ્રેસ પક્ષમાં ઉમળકાભેર આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreનિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા આજ રોજ કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને વિધિવત રીતે આવકાર્યા છે. નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્માને કોંગ્રેસ પક્ષમાં ઉમળકાભેર આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreરાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડૂતોની સમસ્યા, બેરોજગારી, વેપારીઓના કનડગત, ઉદ્યોગો બંધ થવા સહીત વિવિધ મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી કોને કોને ઝાડું પકડાવાશે ? જીપીએસસી અને અન્ય સરકારી ભરતીના ગોટાળા માટે કોને ઝાડું પકડાવાશે?: ભરતસિંહ સોલંકી ગુજરાતમાં શિક્ષણની અધોગતિ માટે આનંદીબેન પટેલ પોતે જ ...
Read Moreભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગોકુલાષ્ટમી અને શિક્ષક દિવસના સુનેહરા સંયોગની ગુજરાતના નાગરિકોને શુભેચ્છા પાઠવતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધાર્મિક ઉત્સવોનું સામાજીક જીવનમાં આગવું મહત્વ છે. આપણે સૌ સાથે મળીને ...
Read More