Author Archives: Ashvin Gohil

18 Aug
0

જીપીસીસીના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. વિભાગના કાર્યકારી ચેરમેન તરીકે શ્રી બળદેવજી ઠાકોરની નિમણુંક : 18-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. વિભાગના કાર્યકારી ચેરમેન તરીકે શ્રી બળદેવજી ઠાકોરની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના ઓ.બી.સી. વિભાગના નવનિયુક્ત કાર્યકારી ચેરમેનશ્રી બળદેવજી ઠાકોર (ધારાસભ્યશ્રી)એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ...

Read More
17 Aug
0

ત્રિરંગાનું સન્માન, એ જ સૌનું સ્વાભિમાન

Read More
1
15 Aug
0

ત્રિરંગાનું સન્માન, એ જ સૌનું સ્વાભિમાન

કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વાતંત્ર્ય પર્વના રોજ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના ખીલે અને ત્રિરંગાની આન-બાન અને શાન માટે એક વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે કોચરબ આશ્રમથી ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૧૦૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધારણ કરીને ...

Read More
2
15 Aug
0

ભારતીય સ્વતંત્રતા દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ

૬૯ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે સવારે ૯-૩૦ કલાકે ધ્વજવંદનને સલામી આપ્યા બાદ ઉપસ્થિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ...

Read More
15 Aug
0

ભારતીય સ્વતંત્રતા દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ : 15-08-2015

૬૯ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે સવારે ૯-૩૦ કલાકે ધ્વજવંદનને સલામી આપ્યા બાદ ઉપસ્થિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ...

Read More
15 Aug
1

શ્રી શંકરર્સિંહજી વાઘેલા એ સ્વતંત્રતા દિન નિમિત્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના નેતા માં. શ્રી શંકરર્સિંહજી વાઘેલા એ ગાંધીનગર જીલ્લા અને શહેર કોંગ્રેસ ના કાર્યાલય સેક્ટર ૨૨ ,ગાંધીનગર ખાતે સ્વતંત્રતા દિન નિમિત્તે સવારે ૮ કલાકે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો …જીલ્લા પ્રમુખ શ્રી સૂર્યસિંહજી ડાભી એ મહેમાનોનું શાબ્દિક ...

Read More
15 Aug
0

ભારતીય સ્વતંત્રતા દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ

   

Read More
14 Aug
0

પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. : 14-08-2015

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે સવારે ૯-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
14 Aug
0

ભારત દેશના સ્વાતંત્ર્યપર્વ ૧૫મી ઓગસ્ટના રોજ ઉત્સાહભેર તમામ નાગરિકો જોડાય : 14-08-2015

ભારત દેશના સ્વાતંત્ર્યપર્વ ૧૫મી ઓગસ્ટના રોજ ઉત્સાહભેર તમામ નાગરિકો જોડાય. ગામે ગામ ધ્વજવંદન કાર્યક્રમ થાય તેવી લાગણી ગુજરત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રજુ કરી છે. “નવસર્જન ગુજરાત” અન્વયે રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટના રોજ રાજ્યના તમામ ગામમાં ધ્વજવંદન થાય ...

Read More
13 Aug
0

રાજ્ય સરકાર ફિક્સ પગારના નામે શિક્ષિત યુવાન-યુવતીઓનું આર્થીક શોષણ કરે તે ઘણી જ ગંભીર બાબત : 12-08-2015

વિકલાંગોના શિક્ષણ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી ૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી ગ્રાન્ટેડ ૧૪ શૈક્ષણિક સંસ્થામાં ૧૦ થી ૧૫ વર્ષ જેટલા સમયથી ફિક્સ પગારમાં ફરજ બજાવતા ૭૫ કર્મચારીઓને પૂરો પગાર આપવામાં રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ છે. ત્યારે વિકલાંગોને શિક્ષણ આપીને સમાજમાં સન્માનરૂપ ...

Read More
13 Aug
0

પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. : 12-08-2015

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે સવારે ૯-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
13 Aug
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે રાજ્ય વ્યાપી ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે : 12-08-2015

કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે રાજ્ય વ્યાપી ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ત્રિરંગાની આન-બાન અને શાન માટે વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે કોચરબ આશ્રમ, ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૫૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધારણ કરીને ...

Read More