અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની ૧૩૮મી રથયાત્રા મહોત્સવ નિમિત્તે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો એ મંદિરની મુલાકાત ...
Read MoreAuthor Archives:

આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારશ્રી એચ.સી.પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા કરોડોના ખર્ચે યોગ દિવસ મનાવવામાં આવે છે. પણ ગુજરાતમાં આવેલી ગુજરાતની સૌથી મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં યોગ કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત યુનીવર્સીટીમાં ...
Read Moreગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયાકિનારાના વિસ્તારોની સલામતી અંગેના ગંભીર પ્રશ્નો પરત્વે ધ્યાન દોરવા કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના ચેકપોસ્ટ અને પોલીસ મથકો કાર્યરત નથી અને ...
Read More• રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ અસરગ્રસ્તોની મજાક સમાન • રાજ્ય સરકાર કેલીમીટી રીલીફ ફંડના કરોડો રૂપિયા વણ વાપર્યા પડ્યા છે તેનો અસરગ્રસ્તોને લાભ મળવો જોઈએ. • અતિવૃષ્ટિમાં ભોગ બનેલ અસરગ્રસ્તોને પુરતો લાભ મળે તે માટે રાજ્ય ...
Read Moreગુજરાત યુનીવર્સીટી દ્વારા બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.બી.એ. અને એમ.એસ.સી.આઈ.ટી. આમ કુલ પાંચ અભ્યાસક્રમ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અમલ કરવામાં આવી છે. અમલીકરણ માટે દરેક વિદ્યાર્થી પાસેથી રૂ.૧૫૦/- ફોર્મ ફી પેટે લેવામાં આવ્યા હતા. આમ યુનીવર્સીટી માત્ર પ્રવેશ ફોર્મના વેચાણમાંથી જ ...
Read Moreઆજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા સેંટ ઝેવિયર્સ કોલેજ ખાતે થયેલ ફૂડ પોઈઝનીંગની વિરુધ્ધમાં સુત્રોચ્ચાર અને દેખાવ યોજવામાં આવ્યો. કોલેજના આચાર્ય પાસે એન.એસ.યુ.આઈ. દ્વારા માંગણી કરવામાં આવી કે, કોલેજની મેસ નો કોન્ટ્રકટ તાત્કાલિક રદ્દ કરવામાં આવે અને મેસના સંચાલક તાત્કાલિક ધોરણે જરૂરી ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત યુનીવર્સીટી દ્વારા એમ.એસ.ડબલ્યુ. અને એમ.એલ.ડબલ્યુ.ની પરીક્ષા તા.૧૫/૦૫/૨૦૧૫ ના રોજ લેવાયેલ જેને આજે ૨ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જયારે પી.એચ.ડી./એમ.ફિલ.ની પ્રવેશ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે ...
Read Moreત્રણ વર્ષ સુધી કાર્યકારી કુલપતિથી ચાલતી યુનિવર્સીટીમાં રાજ્ય સરકારે કાયદાનું ઉલ્લંઘન કરીને સર્ચ કમિટીની નિમણુંક કરી. રાજ્ય સરકારે કરેલ નિમણુંક ગેરકાયદેસર. કચ્છ યુનિવર્સીટીમાં અનેક પ્રકારના વિવાદોના કારણે અને રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ત્રણ વર્ષ જેટલા સમયથી કાયમી કુલપતિ નથી. ત્યારે કચ્છ ...
Read Moreઆજ રોજ અમદાવાદ જીલ્લાના ગુંદી ગામ ખાતે થયેલ વાલ્મીકી સમાજના વૃદ્ધની હત્યા બાદ તેમના પરિવારજનોને સાંત્વના આપવા માટે મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગાંધી વિચારધારાની સંસ્થામાં વર્ષોથી સેવા આપીને ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી ...
Read Moreઅતિવૃષ્ટિના કારણે ભારે તારાજી અને હાલાકી ભોગવી રહેલ અમરેલી જીલ્લાના નાગરીકો આજે છેલ્લા ઘણા દિવસથી વહીવટીતંત્ર સમક્ષ સહાય માટે રજૂઆત કરે છે. પણ વહીવટીતંત્ર નાગરિકોની ફરિયાદો ધ્યાન પર લઈ રહ્યા નથી. ત્યારે વહીવટીતંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષન ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીના ...
Read Moreજનસંપર્ક ગુજરાત આજે આણંદ ખાતે આવી પહોંચતા અમુલ ડેરી પાસે કોંગ્રેસના કાર્યકરોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાહાર પહેરાવ્યા હતા. ત્યારબાદ ...
Read More