રાજ્યમાં સાબરકાંઠા જીલ્લાની તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકા, જામનગર જીલ્લાની ધ્રોલ નગરપાલિકા અને છોટા ઉદેપુર જીલ્લાની છોટા ઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. સાબરકાંઠા જીલ્લાની તલોદ નગરપાલિકા કોંગ્રેસ પક્ષે ભાજપ પાસેથી આંચકી લીધી છે. તલોદ, ખેડબ્રહ્મા, ધ્રોલ અને ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી દ્વારા અન્ય ભાષાભાષી સેલના ચેરમેનશ્રી દીનાનાથ ઠાકુરની નિમણુંકના પદભાર કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાં વસતા દેશના વિવિધ પ્રાંતો રાજ્યોના આગેવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ...
Read Moreગુજરાતના યુવાનો-યુવતીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ અને રોજગારી આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર છેલ્લા બે મહિનામાં ચાલી રહેલા વિવિધ સમૂહો દ્વારા ચાલતા આંદોલનથી બેબાકળી બની ગઈ હોવાથી કોંગ્રેસ પક્ષ પર સરકારના પ્રવક્તા અને ભાજપ આક્ષેપ કરી રહી છે. ૨૦ વર્ષ કરતા વધુ ...
Read Moreભાજપ સરકારે બહુમતિના જોરે, બિનલોકતાંત્રિક અને બંધારણ દ્વારા દરેક નાગરિકને મળેલ મૂળભૂત હક્કના હનન-ફરજીયાત મતદાનના ઠોકી બેસાડેલા કાયદાના અમલીકરણ અંગે ગુજરાત નામદાર વડી અદાલતે આપેલા મનાઈહુકમને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત રાજ્યના પૂર્વ નાણાં પ્રધાન શ્રી સનત મહેતાના દુ:ખદ અવસાન નિમિત્તે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ શોકની લાગણી વ્યક્ત કરતા શ્રી સનત મહેતાને ગરીબના મસીહા તરીકે ઓળખાવ્યા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી રાહુલ ગાંધીએ સ્વ. શ્રી ...
Read More
ભારતરત્ન”” અને પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલી અર્પણ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
Read Moreરાજ્યમાં ભાજપ સરકારના સાશનમાં કાયદો-વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો માટેના પ્રશ્નો સહીત અનેક બાબતોમાં નિષ્ફળ સરકાર છે. ત્યારે રાજ્યના વિધાનસભાના માત્ર ત્રણ દિવસનું ટુંકું સત્ર બોલાવાનું હોય કે પછી સંસદમાં વિપક્ષને બિનલોકતાંત્રિક રીતે સસ્પેન્ડ કરવાની ઘટના હોય, તેવા અનેક મુદ્દાઓ સાથે ...
Read Moreભારત દેશના રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીના ધર્મપત્ની શ્રીમતી સુવરા મુખરજીના દુ:ખદ નિધન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે આઘાતની લાગણી વ્યકત કરી તેમના પરિવારને દિલશોજી પાઠવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ...
Read More