રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી ઉત્તર ગુજરાતમાં અને કચ્છ જીલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જીલ્લામાં અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે ઘણાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ઘણા ગામો સંપર્ક વિહોણા ...
Read MoreAuthor Archives:
કોંગ્રસ પક્ષ દ્વારા શહેર/જીલ્લા કક્ષાએ “ગુરૂજન પૂજન” કાર્યક્રમ અંગે વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, આગામી તા.૩૧/૦૭/૨૦૧૫, શુક્રવારના રોજ ગુરૂ પૂર્ણિમાના પર્વ નિમિત્તે પ્રત્યેક ૩૩ જીલ્લા અને ૮ મહાનગરપાલિકા કક્ષાએ સ્થાનિક વિવિધ ...
Read More• અતિવૃષ્ટિને લીધે પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ જન્મદિવસ નહી ઉજવવાનો કરેલો નિર્ણય સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિનો ભોગ બન્યું છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ તા.30 મી જુલાઈના રોજ જન્મદિવસ ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો છે તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની નિમણુંકને સત્તાવાર મંજુરી આપી છે. જેની યાદી નીચે મુજબ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્ય ડૉ.હિમાંશુ પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત યુનીવર્સીટીમાં ચાલી રહેલા મુખ્યમંત્રીની મીઠી નજર હેઠળના ભ્રષ્ટ્રાચારનો પર્દાફાશ કરવામાં આવશે. કુલપતિ એન.એન.પટેલ સત્તાના નશામાં ચકચૂર થઈ કરોડો રૂપિયાના ટોઈલેટમાં ભ્રષ્ટ્રાચાર, પેવરમાં ભ્રષ્ટ્રાચાર, બિલ્ડીંગ કોન્ટ્રકટમાં ભ્રષ્ટ્રાચાર જેવા ...
Read Moreગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી મોટા ઉદ્યોગપતિઓ અને ચુંટણી ફંડ આપનારની બોલબાલા વધી ગઈ છે. પરંતુ પરસેવાની કમાણીમાંથી કરવેરા ચૂકવનારા નાના વેપોરીઓને કનડગત પણ વધતી જાય છે. અધિકારીઓનું રાજ ચાલતું હોય અને ગુજરાત વેપારી મહામંડળ મુક પ્રેક્ષક બની તમાશો ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના લીધે થયેલ તારાજીને લીધે તા. ૦૧/૦૮/૨૦૧૫, શનિવારના રોજ યોજાનાર મીટીંગ રદ્દ કરેલ છે. અતિવૃષ્ટિના લીધે ઘણા જીલ્લાઓના નાગરિકો, પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ...
Read Moreગુજરાત યુનીવર્સીટીમાં છેલ્લા એક વર્ષમાં કુલપતિ એમ.એન.પટેલ, રજીસ્ટ્રાર એચ.સી.પટેલે ગુજરાત યુનીવર્સીટીના ઈતિહાસમાં ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય તેમ ભાજપના ઈશારે કામ કરી ગુજરાત યુનીવર્સીટીની આબરૂ ઘટાડી છે. ગુજરાત યુનીવર્સીટીના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું આ વહીવટકર્તાએ સત્તાના મદમાં અને ...
Read Moreપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન શ્રી એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબના નિધન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબ સમગ્ર ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના ૪૮ વોર્ડ પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી છે. જેની યાદી નીચે મુજબ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press ...
Read Moreભાજપ સરકારે બહુમતીના જોરે ફરજીયાત મતદાનનો કરેલ વટહુકમ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર લોકતંત્રમાં બહુમતીના જોરે સરમુખત્યારશાહીનું વલણ અખત્યાર કરી રહી છે. આગમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ શાસકોને ...
Read Moreકોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ, કારોબારી સભ્યશ્રીઓને સંબોધન કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ૬૦ વર્ષના શાસનમાં અનેક વિકાસકીય-કલ્યાણકારી યોજના અમલમાં મુકવામાં આવી કોઈને ...
Read More