ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આર્થિક બાબતો અંગેની સમિતિમાં નીચે પ્રમાણે હોદ્દેદારો તથા કારોબારીની રચના આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની મંજુરીથી ઇકોનોમિક એફેર્સ સમિતિના ચેરમેન નીતિન શાહે કરેલ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
રાજ્યની આગામી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીત ભાજપની નિષ્ફળતા અને જન સમસ્યાના મુદ્દાઓ-પ્રજાલક્ષી પ્રશ્નોને ઉજાગર કરવા માટે આક્રમક કાર્યક્રમ આપવામાં આવશે. શહેર/જીલ્લા પ્રમુખો અને પંચાયત અને મહાનગરપાલિકાના નેતાશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓ, મહાનગરપાલિકા કો-ઓર્ડીનેશન કમિટીના ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદ પટેલે કેન્દ્રિય વિદેશપ્રધાન શ્રીમતી સુષ્મા સ્વરાજને એક પત્ર લખીને યેમેનમાં ચાલી રહેલા નાગરિક યુધ્ધમાં ફસાયેલા 70 જેટલા ગુજરાતના ખલાસીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું ...
Read Moreનિશિતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, તા.૧૭ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થશે. આ ઉજવણી અંતર્ગત ગાંધીનગરના તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના લોકો આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે છે. આ ઉજવણી દરમિયાન ભગવાન ગણેશજીના દર્શન સર્વભક્તો સવારે ૮-૦૦ થી ...
Read More
રાજ્યની આગામી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીત ભાજપની નિષ્ફળતા અને જન સમસ્યાના મુદ્દાઓ-પ્રજાલક્ષી પ્રશ્નોને ઉજાગર કરવા માટે આક્રમક કાર્યક્રમ આપવામાં આવશે. શહેર/જીલ્લા પ્રમુખો અને પંચાયત અને મહાનગરપાલિકાના નેતાશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓ, મહાનગરપાલિકા કો-ઓર્ડીનેશન કમિટીના ...
Read Moreઆજ રોજ અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં ૩ ટેબ્લો દ્વારા ભાજપનો અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારનો પર્દાફાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાલડીથી આદરણીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ “ઝંડી” બતાવી પ્રસ્થાન કરવ્યા હતા જે આવતી કાલ તા. ૧૬-૦૯-૨૦૧૫ થી ...
Read More
આજ રોજ અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં ૩ ટેબ્લો દ્વારા ભાજપનો અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારનો પર્દાફાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાલડીથી આદરણીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ “ઝંડી” બતાવી પ્રસ્થાન કરવ્યા હતા જે આવતી કાલ તા. ૧૬-૦૯-૨૦૧૫ થી ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય ચેરમેનશ્રી કે. રાજુજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ભલામણથી મોરબી જીલ્લા, વડોદરા જીલ્લા અને અમદાવાદ શહેરના ચેરમેન તરીકે નીચેની નિમણુંક કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press ...
Read Moreએક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોને અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લઈ તમામને અન્ન મળે તે નિશ્ચિત કર્યું છે, ત્યારે ગુજરાતની ભાજપ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરીવારીના મોં માંથી અન્નનો અધિકાર છીનવી રહી છે. ત્યારે ...
Read More
તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણમાં છે, અજ્ઞાનતા, અશિક્ષણ અને માહિતીના અભાવે મુશ્કેલીઓ આવે છે. શિક્ષણ આ બધી બીમારીનો ઈલાજ છે. ઈંટ-માટી-ચુના-પથ્થરથી નહિ પણ સામાજીક એકતા-કોમી એકતાથી રાષ્ટ્ર નિર્માણ થાય છે. ત્યારે વધુમાં વધુ શિક્ષણ લોકો સુધી પહોંચે તે માટે સમાજમાં કામગીરી ...
Read More