Author Archives: Ashvin Gohil

03 Aug
0

પ્રદેશ મંત્રી (પ્રોટોકોલ)ની નિમણુંક : 03-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ નીચે પ્રમાણે પ્રદેશ મંત્રી (પ્રોટોકોલ)ની નિમણુંક કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
Congress-Leaders-Visit-at-flood- effected-area-Patan-District (5)
03 Aug
0

અતિવૃષ્ટિના કારણે પાટણ જીલ્લા અસરગ્રસ્ત વિવિધ ગામોની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો

ભારે વરસાદના કારણે પુરમાં તારાજ થયેલ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ આજે સવારે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા ...

Read More
02 Aug
0

કોંગ્રેસ આગેવાનોએ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી : 02-08-2015

ભારે વરસાદના કારણે પુરમાં તારાજ થયેલ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ આજે સવારે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા ...

Read More
????????????????????????????????????
01 Aug
0

જીપીસીસી ખાતે આયોજીત સાયબર મીટ – ૨૦૧૫

ગુજરાત કોંગ્રેસ  પ્રદેશ સમિતિના પ્રમુખ  શ્રી  ભરતસિંહ સોલંકીના  હસ્તે  કોંગ્રેસ સમિતિની નવી  વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.ટી.સેલના સમગ્ર ગુજરાતના આવેલા ૭૦૦ થી વધુ ડેલીગેટને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું નવી લોન્ચ કરાયેલી વેબસાઈટ અંગે આનંદની ...

Read More
01 Aug
0

ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્તોના વિવિધ ગામોની મુલાકાત લેશે. : 01-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્તોના વિવિધ ગામોની પરિસ્થિતિ અને કોંગ્રેસ પક્ષ તરફથી ચાલતા રાહત કેમ્પની મુલાકાત લેશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
01 Aug
0

ભરતસિંહ સોલંકીના હસ્તે કોંગ્રેસ સમિતિની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી : 01-08-2015

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ  શ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે કોંગ્રેસ સમિતિની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.ટી.સેલના સમગ્ર ગુજરાતના આવેલા ૭૦૦ થી વધુ ડેલીગેટને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું નવી લોન્ચ કરાયેલી વેબસાઈટ અંગે આનંદની લાગણી અનુભવું ...

Read More
31 Jul
0

ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું : 31-07-2015

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના રજીસ્ટ્રારને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, તા.૦૮/૦૬/૨૦૧૫ પરિપત્ર નં. એકેડેમિક/૨૦૬૭/૨૦૧૫ અન્વયે તમામ યુનીવર્સીટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રી/મેનેજીંગ ટ્રસ્ટીશ્રીઓને કરવામાં આવ્યા છે કે, જે વિદ્યાર્થી સેમ. ૧ અને ૨ પાસ કરેલ છે અને તેમણે ...

Read More
Gujarat-Congress-organized-Gurujan-Puja-on-Guru-Purnima  (3)
31 Jul
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન કાર્યક્રમના ભાગરૂપે મહુવા ખાતે પૂજ્ય મોરારિબાપુના ગુરૂપૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જોડાયા હતા. પૂજ્ય મોરારીબાપુના ગુરૂવંદના બાદ વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More
31 Jul
0

આઈ.ટી.સેલ પ્રેસનોટ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
31 Jul
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન કાર્યક્રમ

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરૂજન પૂજન કાર્યક્રમના ભાગરૂપે મહુવા ખાતે પૂજ્ય મોરારિબાપુના ગુરૂપૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જોડાયા હતા. પૂજ્ય મોરારીબાપુના ગુરૂવંદના બાદ વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More
30 Jul
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા પાંચ જીલ્લાના પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી : 30-07-2015

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા પાંચ જીલ્લાના પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત ...

Read More
30 Jul
0

રાજ્ય સરકાર સરકીટ હાઉસ અને સચિવાલયમાંથી જાહેરાતો કરવાને બદલે પરિણામલક્ષી રાહતની કામગીરી કરે :30-07-2015

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિ પ્રભાવિત વિસ્તાર બનાસકાંઠા, પાટણમાં આજે પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. ત્યારે રાજ્ય સરકાર જાહેરાત કરવાને બદલે હકીકતલક્ષી સ્થળ ઉપર રાહત કામગીરી કરે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More