ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે સુસજ્જ છે. કોંગ્રેસ પક્ષ સિદ્ધાંતો અને વિચારધારાને ...
Read MoreAuthor Archives:
ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો થાય અને સરકારી વીજ મથકો તેમની મૂળ ક્ષમતા જેટલું વીજ ઉત્પાદન ન કરે તે પ્રકારની લાંબા સમયથી ભાજપ સરકારની નીતિ ખુલ્લી ન પડી જાય તે માટે ગુજરાત સરકારના વીજ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો ગુજરાતના ...
Read More
ભાજપની ઉંઘતી સરકાર તાકીદે મોંઘવારીને કાબુમાં લે : નિશિત વ્યાસ “મોંઘવારીનો માર ભાજપની ઉંઘતી સરકાર, પ્રજા ત્રાહિમામ” ભાજપના સત્તાધીશો અને કાળા બજારિયાઓ વચ્ચેની મિલીભગત ખુલ્લી પડી ગઈ ભાજપ સરકાર સંગ્રાહખોરો અને કાળા બજારીયાઓને રાજકીય આશ્રય આપવાનો બંધ કરે ગુજરાતની ભાજપ ...
Read Moreદોઢ વર્ષ પહેલાં આ દેશની જનતાને મોંઘવારીના મારથી બચાવવાની જુઠ્ઠી વાતો ફેલાવીને દેશની જનતા અને સંસદને બાનમાં લેનાર ભાજપના નેતાઓએ ‘અચ્છે દિન આયેંગે’ અને ‘બહુત હુઈ મહંગાઈ કી માર’ ‘અબકી બાર મોદી સરકાર’ જેવાં નારાઓ આપી દેશની જનતાને સપના દેખાડી, ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreસ્વદેશીના ગાણા ગાતી અને મેક ઈન ઈન્ડિયાના નામે કરોડો રૂપિયની જાહેરાત દ્વારા પ્રજામાં ભ્રામકતા ઉભી કરનાર મોદી સરકાર-ભાજપ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાના નિર્માણ, જાળવણી, ડીઝાઈનનો કોન્ટ્રકટ ચીની કંપનીને સોંપીને દેશના નાગરિકો સાથે વચનભંગ પ્રજાદોહ કર્યો છે ...
Read Moreઅમરેલી જીલ્લાના ખાંભા તાલુકા માર્કેટ યાર્ડની ચુંટણીમાં કુલ ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. અત્યાર સુધી ખાંભા તાલુકા માર્કેટ યાર્ડના ચેરમેન ભાજપના જીલ્લા પ્રમુખ હતાં પણ તેમણે હારના ડરથી ઉમેદવારી નોંધાવી હતી નહિ. ખાંભા તાલુકા માર્કેટ ...
Read Moreવિશ્વ અન્ન દિવસે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો લાભ સત્વરે મળી શકે તેવી કોંગ્રેસ પક્ષની માંગ અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તે દિશામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને ...
Read Moreગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારે કૃષિ ક્ષેત્રની સતત ઉપેક્ષા જ કર્યે રાખી છે તેને કારણે આજે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો તથા ખેત ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા આસીસ્ટન્ટ રજીસ્ટ્રારશ્રી રાજેશભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત યુનીવર્સીટી દ્વારા બેફામ રીતે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને મંજુરી આપવામાં આવી રહી છે. જયારે આ વર્ષે પાંચ વર્ષ માટે ઇન્ટીગ્રેટેડ લો માં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને મંજુરી ...
Read Moreગુજરાતમાં ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું છે કે, સરકારના હૈયે ખેડૂતોનું હિત હોત તો પાણી પત્રક દર વર્ષે નિયમિતરીતે ઉપલબ્ધ થઈ જતા હોત. આ પાણી-પત્રકો તૈયાર કરવાની જવાબદારી ...
Read More230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પુરી થતા સમયસર ચૂંટણી થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની છે પરંતુ બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગામી ચૂંટણીમાં પોતાની હાર ...
Read More