રાજ્યમાં ચાલતાં બેરોકટોક દારૂ-જુગારના અડ્ડાઓને લીધે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઘણી જ વિકટ બની છે. જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે તેની સામે રાજ્ય સરકાર અને પોલીસતંત્રએ પગલાં ભરવાની સખત જરૂર છે પણ રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગઈ ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ભલામણથી આજ રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના ચેરમેનશ્રી કે.રાજુજી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના ૨૦ જીલ્લા/શહેરના ચેરમેનોને નિમણુંક આપવામાં આવી છે. જેની યાદી નીચે મુજબ છે. ...
Read Moreઆજ રોજ સેંટ ઝેવિયર્સ કોલેજ ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા કોલેજના પ્રિન્સીપાલશ્રી ફાધર રોબર્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક મહિના પહેલા તેની મેસમાં જમતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું હતું. જેના કારણે એન.એસ.યુ.આઈ. દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. અને મ્યુનિસિપલ ...
Read Moreકમોસમી વરસાદ ત્યારબાદ અતિવૃષ્ટિ-ભારે વરસાદને લીધે પાયમાલ થઈ ગયેલ ખેડૂતોને કોઈપણ રાહત રાજ્ય સરકારે આજદિન સુધી આપી નથી. ખેડૂતોના વાવેતરના નુકસાન સામે રક્ષણ આપતાં પાકવીમા યોજનાના લાભથી ડીજીટલ ઈન્ડિયા-ઓનલાઈન રજીસ્ટ્રેશનના નામે ખેડૂતોને વંચિત રાખવાનો કાર્યક્રમ હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ ...
Read Moreયુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બેરોજગારીના પ્રશ્ને કલેકટર કચેરીનો ઘેરાવો પોલીસ દ્વારા યુવક કોંગ્રેસના કાર્યકરો પર બેફામ લાઠીચાર્જ બંને લોકસભાના પ્રમુખ, હોદેદારો સહીત ૨૦ થી વધુ કાર્યકરો ઈજાગ્રસ્ત ૨૫ થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી ગુજરાત રાજ્યમાં ૨૦ લાખથી વધુ યુવા ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વક્તા-પ્રવક્તા અને મહિલા વક્તાની તાલિમ શિબિરના શુભારંભ પ્રસંગે ૪૦૦ થી વધુ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ચુનંદા કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નેતૃત્વ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વક્તા-પ્રવક્તા અને મહિલા વક્તાની તાલિમ શિબિરના શુભારંભ પ્રસંગે ૪૦૦ થી વધુ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ચુનંદા કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નેતૃત્વ ...
Read More
કોંગ્રસ પક્ષના ૨૫ સાંસદોને બિનલોકતાંત્રિક પદ્ધતિથી પાંચ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની ઘટનાના સમગ્ર દેશમાં ગંભીર પડઘા પડ્યા છે. બહુમતિના જોરે વિપક્ષનો અવાજ રૂંધી નાખવાના “લોકશાહીના કાળા દિવસ” સામે સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી દેખાવો થઈ રહ્યા છે. આજ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલ તા.૫/૦૮/૨૦૧૫, બુધવારથી વિવિધ પાંચ તબક્કામાં ૩૫ દિવસ માટે સઘન તાલિમનો કાર્યક્રમ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી નવસર્જન તાલિમ કાર્યક્રમનો શુભારંભ કરશે અને તાલિમના ...
Read Moreકોંગ્રસ પક્ષના ૨૫ સાંસદોને બિનલોકતાંત્રિક પદ્ધતિથી પાંચ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની ઘટનાના સમગ્ર દેશમાં ગંભીર પડઘા પડ્યા છે. બહુમતિના જોરે વિપક્ષનો અવાજ રૂંધી નાખવાના “લોકશાહીના કાળા દિવસ” સામે સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી દેખાવો થઈ રહ્યા છે. આજ ...
Read Moreગુજરાતની મોટામાં મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ પદવીદાનના દિવસે પ્રમાણપત્ર લીધા વિના વિલા મોઢે પાછા ફર્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર બાબતમાં મહિનાઓ અગાઉ ફી ભરી હોવા છતાં ...
Read More