ભાજપ સરકારે બહુમતિના જોરે, બિનલોકતાંત્રિક અને બંધારણ દ્વારા દરેક નાગરિકને મળેલ મૂળભૂત હક્કના હનન-ફરજીયાત મતદાનના ઠોકી બેસાડેલા કાયદાના અમલીકરણ અંગે ગુજરાત નામદાર વડી અદાલતે આપેલા મનાઈહુકમને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત રાજ્યના પૂર્વ નાણાં પ્રધાન શ્રી સનત મહેતાના દુ:ખદ અવસાન નિમિત્તે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ શોકની લાગણી વ્યક્ત કરતા શ્રી સનત મહેતાને ગરીબના મસીહા તરીકે ઓળખાવ્યા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી રાહુલ ગાંધીએ સ્વ. શ્રી ...
Read More

ભારતરત્ન”” અને પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલી અર્પણ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
Read Moreરાજ્યમાં ભાજપ સરકારના સાશનમાં કાયદો-વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો માટેના પ્રશ્નો સહીત અનેક બાબતોમાં નિષ્ફળ સરકાર છે. ત્યારે રાજ્યના વિધાનસભાના માત્ર ત્રણ દિવસનું ટુંકું સત્ર બોલાવાનું હોય કે પછી સંસદમાં વિપક્ષને બિનલોકતાંત્રિક રીતે સસ્પેન્ડ કરવાની ઘટના હોય, તેવા અનેક મુદ્દાઓ સાથે ...
Read Moreભારત દેશના રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીના ધર્મપત્ની શ્રીમતી સુવરા મુખરજીના દુ:ખદ નિધન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે આઘાતની લાગણી વ્યકત કરી તેમના પરિવારને દિલશોજી પાઠવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. વિભાગના કાર્યકારી ચેરમેન તરીકે શ્રી બળદેવજી ઠાકોરની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના ઓ.બી.સી. વિભાગના નવનિયુક્ત કાર્યકારી ચેરમેનશ્રી બળદેવજી ઠાકોર (ધારાસભ્યશ્રી)એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વાતંત્ર્ય પર્વના રોજ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના ખીલે અને ત્રિરંગાની આન-બાન અને શાન માટે એક વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે કોચરબ આશ્રમથી ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૧૦૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધારણ કરીને ...
Read More