૬૯ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે સવારે ૯-૩૦ કલાકે ધ્વજવંદનને સલામી આપ્યા બાદ ઉપસ્થિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ...
Read MoreAuthor Archives:
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના નેતા માં. શ્રી શંકરર્સિંહજી વાઘેલા એ ગાંધીનગર જીલ્લા અને શહેર કોંગ્રેસ ના કાર્યાલય સેક્ટર ૨૨ ,ગાંધીનગર ખાતે સ્વતંત્રતા દિન નિમિત્તે સવારે ૮ કલાકે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો …જીલ્લા પ્રમુખ શ્રી સૂર્યસિંહજી ડાભી એ મહેમાનોનું શાબ્દિક ...
Read More૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે સવારે ૯-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભારત દેશના સ્વાતંત્ર્યપર્વ ૧૫મી ઓગસ્ટના રોજ ઉત્સાહભેર તમામ નાગરિકો જોડાય. ગામે ગામ ધ્વજવંદન કાર્યક્રમ થાય તેવી લાગણી ગુજરત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રજુ કરી છે. “નવસર્જન ગુજરાત” અન્વયે રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટના રોજ રાજ્યના તમામ ગામમાં ધ્વજવંદન થાય ...
Read Moreવિકલાંગોના શિક્ષણ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી ૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી ગ્રાન્ટેડ ૧૪ શૈક્ષણિક સંસ્થામાં ૧૦ થી ૧૫ વર્ષ જેટલા સમયથી ફિક્સ પગારમાં ફરજ બજાવતા ૭૫ કર્મચારીઓને પૂરો પગાર આપવામાં રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ છે. ત્યારે વિકલાંગોને શિક્ષણ આપીને સમાજમાં સન્માનરૂપ ...
Read More૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે સવારે ૯-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે રાજ્ય વ્યાપી ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ત્રિરંગાની આન-બાન અને શાન માટે વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે કોચરબ આશ્રમ, ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૫૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધારણ કરીને ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ આપેલ રાજીનામું તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ સ્વીકારી લીધું છે. શ્રી દલસુખભાઈ પ્રજાપતિ ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષના ઓ.બી.સી. સંગઠનમાં નિષ્ક્રિય હતા. જેને અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા આ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા પ્રવક્તા શ્રી નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના આંદોલનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમોનો અખબારો અને મીડીયા દ્વારા બહોળો પ્રચાર થાય તે હેતુથી જીલ્લા કોંગ્રેસ સમિતિઓમાં જીલ્લા પ્રવક્તાશ્રીઓની તથા વિભાગીય પ્રવક્તાશ્રીઓની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read More
ભારતીય રાષ્ટ્રીય મજદુર કોંગ્રેસ (ઇન્ટુક) ની વાર્ષિક સાધારણ સભામાં ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ભારતીય રાષ્ટ્રીય મજદુર કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જી. સંજીવા રેડ્ડી ઉપસ્થિત રહ્યા હતા
Read More
૧૦૧ સામાજિક સંસ્થાઓ દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીને ૧૦૧ ભેટ-સોગાદો થી સમ્માનિત કરવામાં આવ્યા
Read More