આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા લકી રેસ્ટોરન્ટ સામે, બેન્ક ઓફ બરોડા પાસે, દાળ અને ડુંગળીમાં વધતા જતા ભાવોને લઈને અનોખો કાર્યક્રમ કરી સરકાર સામે વિરોધ દર્શાવામાં આવ્યો હતો. આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા દાળ અને ડુંગળી ખરીદવા માટે ઝીરો ટકા દરે લોન ...
Read MoreAuthor Archives:
આજ રોજ બી.જે.મેડીકલ કોલેજ ખાતે થયેલ રેગીંગના વિરુદ્ધમાં એન.એસ.યુ.આઈ. દ્વારા કોલેજના ડાયરેક્ટર ડૉ.એમ.એફ.શેખને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જયારે કોલેજના જવાબદાર વ્યક્તિ ડીનશ્રી બી.જે.શાહ સાહેબ હાજર રહ્યા ન હતા. સતત બે કલાક સુધી વિરોધ કરતાં ડાયરેક્ટરશ્રી એમ.એફ.શેખને જવાબદાર વ્યક્તિ તરીકે ...
Read Moreકોંગ્રેસ પક્ષના ચુટાયેલા સભ્યોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતિસંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ અભિનંદન આપ્યા છે. વાવ તાલુકા પંચાયતમાં પક્ષનો વિજય થાય તે માટે વિભાગીય પ્રભારીશ્રી લાખાભાઈ ભરવાડ અને જીલ્લા નિરીક્ષકશ્રી મહેન્દ્રસિંહ બારૈયાએ તનતોડ મહેનત ...
Read Moreગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે અનાજ અને કઠોળ સહીત રોજીંદી ખાદ્ય ચીજવસ્તુઓના કુદકે ને ભૂસકે નિરંકુશપણે વધતા જતા ભાવો પ્રત્યે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદાસીનતા અંગે સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે, છેલ્લા ...
Read Moreગુજરાત સરકારે ઓક્ટોબર-૨૦૧૨માં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવીને તેના ૮૭ બંધોના જળાશયો ભરવા માટે રૂ ૧૦,૦૦૦ કરોડની સૌની યોજના ચુતાની સમયે જાહેર કરી હતી. આજદિન સુધી ૩ વર્ષ પછી પણ સૌરાષ્ટ્રના નાગરીકો પીવાના પાણી અને ખેડૂતો સિંચાઈના ...
Read Moreગુજરાત પ્રદેશ કિશન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સંસદસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજરોજ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યમાં બે-ત્રણ જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં અપૂરતવરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાની પુરેપુરી દહેશત ઉભી થઇ છે ત્યારે ...
Read Moreબનાસકાંઠા, પાટણ, અમરેલી જિલ્લા સહિત રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુક્શાન થવા પામ્યું હતું એટલું જ નહીં હજારો એકર ખેડૂતોની જમીનોનું સદંતર ધોવાણ થઈ જવા પામ્યું હતું. અતિવૃષ્ટિ આવ્યાને આજે ત્રણ મહિનાથી વધુ સમય ...
Read Moreઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)ની ગુજરાતને ફાળવણી – સ્થાપના અંગે અમલીકરણ ન કરીને કેન્દ્રની ભાજપ સરકારનો ગુજરાતના છ કરોડ નાગરિકોને તમાચો લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની યુપીએ સરકાર “ગુજરાતને અન્યાય કરે છે” ‘ગુજરાતને થપ્પડ’ જેવી જાહેરાતોથી લોકોની ભાવના ઉશ્કેરીને ...
Read Moreજ્યારથી કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ મોટા મોટા વાયદાઓ “અચ્છે દિન આનેવાલે હૈ” એવો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો. જુઠ્ઠા વાયદાઓ કર્યા પછી સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ...
Read Moreબી.આર.ટી.એસ.ની વ્યવસ્થા અમદાવાદ શહેરના નાગરિકો માટે મદદકર્તાને બદલે મુસીબતકર્તા બી.આર.ટી.એસ. અમદાવાદમાં નાગરિકોના લાભકર્તાને બદલે ભાજપ માટે આર્થિક વિકાસનું મોટું કેન્દ્ર બી.આર.ટી.એસ. ને લીધે અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારને આર્થિક વળતર અને ઘાયલ થયેલાને હોસ્પિટલ સારવારનો ખર્ચ આપવામાં આવે. : કોંગ્રેસ ઈસરો ...
Read Moreગુજરાતના ખેડૂતોને ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજપુરવઠો ખેતીવાડી માટે આપવાની વારંવારને જાહેરાતો છતાં આજે જયારે ખેડૂતોના ઉભા પાકને પાણી આપવાની સખત જરૂરિયાત ઉભી થયેલ છે. ત્યારે રાજ્યના ખેડૂતોને ૪ કે ૫ કલાક માંડ માંડ વીજપુરવઠો આપવામાં આવે છે અને ...
Read More230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પુરી થતા સમયસર ચૂંટણી થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની છે પરંતુ બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગમી ચૂંટણીમાં પોતાની હાર ...
Read More