દીપાવલીના શુભ પર્વ અને નૂતનવર્ષની ગુજરાતના નાગરિકોને હ્યદયપૂર્વક શુભકામના પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધી-સરદારના ગુજરાતમાં ગૌરવવંતા ગુજરાતીઓને દિવાળીના શુભ પર્વો અને નવું વર્ષ આનંદમય-ઉલ્લાસમય અને પ્રગતિકારક બની રહે સાથોસાથ સમગ્ર ગુજરાત સાચા અર્થમાં ...
Read MoreAuthor Archives:
List of AHMEDABAD CITY Candidates List of BHAVNAGAR CITY Candidate List of RAJKOT CITY Candidates List of VADODARA CITY candidates
Read More
આજ રોજ નિકોલ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતાં પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોએ ભાજપને તિલાંજલી આપી કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલની આગેવાનીમાં નિકોલ વિસ્તારના પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોને ...
Read Moreઆજ રોજ નિકોલ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતાં પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોએ ભાજપને તિલાંજલી આપી કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલની આગેવાનીમાં નિકોલ વિસ્તારના પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોને ...
Read Moreરાજ્યની ૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છેલ્લા બે દિવસથી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ...
Read Moreભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ 12 થી વધુ બાળકોના થયેલ મોત છતાં ગુજરાતનું આરોગ્ય તંત્ર ઉંઘી રહ્યું છે. સમગ્ર બનાવમાં આરોગ્ય- હોસ્પિટલતંત્ર દ્વારા દાખવવામાં આવેલી અસંવેદનશીલતાની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreઆજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે માલધારી સમાજના વિવિધ વિસ્તારોમાંથી 100 થી વધુ આગેવાનો કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા હતા. માલધારી સમાજ અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી વિભાગના અધ્યક્ષશ્રી રમેશભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈ, ...
Read Moreઅખંડ ભારતના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 140 મી જન્મજયંતિ અને દેશને અખંડિત રાખીને સમૃધ્ધિના શિખરે લઈ જનાર મહાન નેતા શ્રીમતી ઈન્દીરાજીની 31મી પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોને પ્રતિજ્ઞા વાંચન કાર્યક્રમ અંતર્ગત સંબોધન કરતાં ...
Read Moreકોંગ્રેસ પક્ષના અગ્રણી અને જૂનાગઢ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રવિણભાઈ ટાંકના નિધન અંગે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી પ્રવિણભાઈ ટાંક હંમેશા કાર્યકરોને સાથે રાખીને સમાજના તમામ ...
Read More
અખંડ ભારતના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 140 મી જન્મજયંતિ અને દેશને અખંડિત રાખીને સમૃધ્ધિના શિખરે લઈ જનાર મહાન નેતા શ્રીમતી ઈન્દીરાજીની 31મી પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યક્રમ યોજાયો અખંડ ભારતના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 140 મી ...
Read More