Author Archives: Ashvin Gohil

01 Sep
0

ગુજરાતની ભાજપ સરકારની દમનકારી નીતિનો કડવો અનુભવ અને ગુજરાતના નાગરિકોને સૌ પ્રથમવાર ‘ઈન્ટરનેટ કર્ફ્યુ’ નો અહેસાસ : 01-09-2015

ગુજરાતની ભાજપ સરકારની દમનકારી નીતિનો કડવો અનુભવ અને ગુજરાતના નાગરિકોને સૌ પ્રથમવાર ‘ઈન્ટરનેટ કર્ફ્યુ’ નો અહેસાસ કરાવવામાં આવ્યો છે. પ્રજાહિત તો ક્યારેય જેમના એજન્ડામાં જ ન હતું. તેવા ભાજપના શાસનમાં નિર્દોષ પ્રજા ઉપર અંગ્રેજોના શાસનની યાદ અપાવે તેવો દમનકારી કોરડા ...

Read More
Memorandum-to-Governor-of-Gujarat-by-Gujarat-Congress (1)
28 Aug
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

આજે કોંગ્રેસપક્ષ તરફથી ભાજપની સરકારની અનેક નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, કાયદો અને વ્યવસ્થાની બગડતી જતી પરિસ્થિતિ અંગે ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવો કરી, કુચ કરવાને બદલે ફક્ત શાંતિથી ધરણાં થાય અને ધરણાં પછી આપને આ આવેદનપત્ર આપવામાં આવે તેવો નિર્ણય કરેલો. પરંતુ ...

Read More
27 Aug
0

રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 27-08-2015

આજે કોંગ્રેસપક્ષ તરફથી ભાજપની સરકારની અનેક નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, કાયદો અને વ્યવસ્થાની બગડતી જતી પરિસ્થિતિ અંગે ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવો કરી, કુચ કરવાને બદલે ફક્ત શાંતિથી ધરણાં થાય અને ધરણાં પછી આપને આ આવેદનપત્ર આપવામાં આવે તેવો નિર્ણય કરેલો. પરંતુ ...

Read More
27 Aug
0

पत्रकारों से बात करते हुए श्री रणदीप सिंह सुरजेवाला ने निम्न बातें कहीं। : 27-08-2015

गुजरात में पुलिस दमन  भारतीय जनता पार्टी की श्रीमति आनन्दी बेन पटेल के नेतृत्व वाली गुजरात सरकार ने बापू की पवित्र भूमि गुजरात को व्यापक हिंसा, आगजनी, तोड़-फोड़ और हत्या की आग में धकेल दिया है। आज पूरे गुजरात के ...

Read More
26 Aug
0

ગુજરાતના નાગરિકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરતાં શ્રીમતી સોનિયા ગાંધી શ્રી રાહુલ ગાંધી

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
26 Aug
0

ગુજરાતમાં તમામ સમુદાયના લોકોને શાંતિ અને સદભાવ જાળવવા અપીલ કરતાં અહમદભાઈ પટેલ : 26-08-2015

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે ગુજરાતમાં તમામ સમુદાયના લોકોને શાંતિ અને સદભાવ જાળવવા અપીલ કરી છે અને આશા વ્યકત કરી છે કે, રાજ્ય સરકાર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં લેવા માટે સત્વરે ...

Read More
26 Aug
0

રાજ્યના નાગરિકોને શાંતિ રાખવા અને હિંસાથી દુર રહેવાની અપીલ કરતાં ભરતસિંહ સોલંકી : 26-08-2015

ગુજરાતમાં સામાન્ય નાગરિકોનો ભાજપ સરકાર સામેનો આક્રોશ પછી ઉભી થયેલ સ્ફોટક પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને શાંતિ રાખવા અને હિંસાથી દુર રહેવાની અપીલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જનઆક્રોશને સમજવામાં નિષ્ફળ ભાજપ સરકારે પરિસ્થિતિને યોગ્ય ...

Read More
25 Aug
0

લુણાવાડા નગરપાલિકા અને વિજાપુર નગરપાલિકા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય : 25-08-2015

રાજ્યમાં મહિસાગર જીલ્લાની લુણાવાડા નગરપાલિકા અને મહેસાણા જીલ્લાની વિજાપુર નગરપાલિકા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. લુણાવાડા અને વિજાપુર નગરપાલિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ અભિનંદન આપતા ...

Read More
24 Aug
0

રાજ્યમાં સાબરકાંઠા જીલ્લાની તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકા, જામનગર જીલ્લાની…: 24-08-2015

રાજ્યમાં સાબરકાંઠા જીલ્લાની તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકા, જામનગર જીલ્લાની ધ્રોલ નગરપાલિકા અને છોટા ઉદેપુર જીલ્લાની છોટા ઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. સાબરકાંઠા જીલ્લાની તલોદ નગરપાલિકા કોંગ્રેસ પક્ષે ભાજપ પાસેથી આંચકી લીધી છે. તલોદ, ખેડબ્રહ્મા, ધ્રોલ અને ...

Read More
24 Aug
0

અન્ય ભાષા ભાષી સેલનો કાર્યભાર સાંભળતા શ્રી દિનાનાથસિંહ ઠાકુર : 24-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી દ્વારા અન્ય ભાષાભાષી સેલના ચેરમેનશ્રી દીનાનાથ ઠાકુરની નિમણુંકના પદભાર કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાં વસતા દેશના વિવિધ પ્રાંતો રાજ્યોના આગેવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ...

Read More
21 Aug
0

ભાજપ સરકાર તેમની નિષ્ફળતા છુપાવવા હંમેશાની જેમ કોંગ્રેસ પર આક્ષેપ કરે છે : 21-08-2015

ગુજરાતના યુવાનો-યુવતીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ અને રોજગારી આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર છેલ્લા બે મહિનામાં ચાલી રહેલા વિવિધ સમૂહો દ્વારા ચાલતા આંદોલનથી બેબાકળી બની ગઈ હોવાથી કોંગ્રેસ પક્ષ પર સરકારના પ્રવક્તા અને ભાજપ આક્ષેપ કરી રહી છે. ૨૦ વર્ષ કરતા વધુ ...

Read More
21 Aug
0

ફરજીયાત મતદાન કાયદાના અમલીકરણ પર્ણ નામદાર વડી અદાલતે આપેલ મનાઈહુકમને કોંગ્રેસ પક્ષ આવકારે છે : 21-08-2015

ભાજપ સરકારે બહુમતિના જોરે, બિનલોકતાંત્રિક અને બંધારણ દ્વારા દરેક નાગરિકને મળેલ મૂળભૂત હક્કના હનન-ફરજીયાત મતદાનના ઠોકી બેસાડેલા કાયદાના અમલીકરણ અંગે ગુજરાત નામદાર વડી અદાલતે આપેલા મનાઈહુકમને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે ...

Read More