Author Archives: Ashvin Gohil

sdaf (2)
24 Oct
0

ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ સરકાર ને આવેદન પત્ર આપી ધરણા તેમજ દેખાવો

ભાજપની ઉંઘતી સરકાર તાકીદે મોંઘવારીને કાબુમાં લે : નિશિત વ્યાસ “મોંઘવારીનો માર ભાજપની ઉંઘતી સરકાર, પ્રજા ત્રાહિમામ” ભાજપના સત્તાધીશો અને કાળા બજારિયાઓ વચ્ચેની મિલીભગત ખુલ્લી પડી ગઈ ભાજપ સરકાર સંગ્રાહખોરો અને કાળા બજારીયાઓને રાજકીય આશ્રય આપવાનો બંધ કરે ગુજરાતની ભાજપ ...

Read More
19 Oct
0

કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 23/10/2015 ને સવારે 11-00 કલાકે, હલ્લાબોલ કાર્યક્રમ સાથે દેખાવો

દોઢ વર્ષ પહેલાં આ દેશની જનતાને મોંઘવારીના મારથી બચાવવાની જુઠ્ઠી વાતો ફેલાવીને દેશની જનતા અને સંસદને બાનમાં લેનાર ભાજપના નેતાઓએ ‘અચ્છે દિન આયેંગે’ અને ‘બહુત હુઈ મહંગાઈ કી માર’ ‘અબકી બાર મોદી સરકાર’ જેવાં નારાઓ આપી દેશની જનતાને સપના દેખાડી, ...

Read More
19 Oct
0

ગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મર… : 19-10-2015

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
17 Oct
0

મેક ઈન ઈન્ડિયાના ગાણા ગાતી ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ : નીશીત વ્યાસે

સ્વદેશીના ગાણા ગાતી અને મેક ઈન ઈન્ડિયાના નામે કરોડો રૂપિયની જાહેરાત દ્વારા પ્રજામાં ભ્રામકતા ઉભી કરનાર મોદી સરકાર-ભાજપ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાના નિર્માણ, જાળવણી, ડીઝાઈનનો કોન્ટ્રકટ ચીની કંપનીને સોંપીને દેશના નાગરિકો સાથે વચનભંગ પ્રજાદોહ કર્યો છે ...

Read More
16 Oct
0

અમરેલી જીલ્લાના ખાંભા તાલુકા માર્કેટ યાર્ડની ચુંટણીમાં કુલ ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય : 16-10-2015

અમરેલી જીલ્લાના ખાંભા તાલુકા માર્કેટ યાર્ડની ચુંટણીમાં કુલ ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. અત્યાર સુધી ખાંભા તાલુકા માર્કેટ યાર્ડના ચેરમેન ભાજપના જીલ્લા પ્રમુખ હતાં પણ તેમણે હારના ડરથી ઉમેદવારી નોંધાવી હતી નહિ. ખાંભા તાલુકા માર્કેટ ...

Read More
15 Oct
0

અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તે દિશામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય : 15-10-2015

વિશ્વ અન્ન દિવસે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો લાભ સત્વરે મળી શકે તેવી કોંગ્રેસ પક્ષની માંગ અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તે દિશામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને ...

Read More
15 Oct
0

છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારે કૃષિ ક્ષેત્રની સતત ઉપેક્ષા જ કર્યે રાખી : 15-10-2015

ગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારે કૃષિ ક્ષેત્રની સતત ઉપેક્ષા જ કર્યે રાખી છે તેને કારણે આજે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો તથા ખેત ...

Read More
14 Oct
0

ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા આસીસ્ટન્ટ રજીસ્ટ્રારશ્રીને આવેદનપત્ર : 14-10-2015

આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા આસીસ્ટન્ટ રજીસ્ટ્રારશ્રી રાજેશભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત યુનીવર્સીટી દ્વારા બેફામ રીતે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને મંજુરી આપવામાં આવી રહી છે. જયારે આ વર્ષે પાંચ વર્ષ માટે ઇન્ટીગ્રેટેડ લો માં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને મંજુરી ...

Read More
14 Oct
0

ગુજરાતમાં ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કરતાં નિશિત વ્યાસે : 14-10-2015

ગુજરાતમાં ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું છે કે, સરકારના હૈયે ખેડૂતોનું હિત હોત તો પાણી પત્રક દર વર્ષે નિયમિતરીતે ઉપલબ્ધ થઈ જતા હોત. આ પાણી-પત્રકો તૈયાર કરવાની જવાબદારી ...

Read More
14 Oct
0

230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ…: 14-10-2015

230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પુરી થતા સમયસર ચૂંટણી થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની છે પરંતુ બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગામી ચૂંટણીમાં પોતાની હાર ...

Read More
13 Oct
0

ભાજપ સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીએ નકલી ડીગ્રી…:13-10-2015

ભાજપ સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીએ નકલી ડીગ્રી માટે નામદાર વડી અદાલતમાં થયેલ જાહેર હિતની અરજી કોંગ્રેસ પ્રેરીત છે તેવા કરેલા આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના મંત્રીશ્રી શંકરભાઈ ...

Read More
13 Oct
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે,….:13-10-2015

બિહાર ચુંટણી સંદર્ભે ચુંટણી કમિશ્નરને જાહેરમાં સાવચેતી રાખવા વડાપ્રધાનની અપીલ એ હારની આશંકાથી અત્યારથી જ પાણી પહેલાં પાળ બાંધવા સમાન: કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાનશ્રી બિહારમાં ચુંટણી કમિશ્નરને જાહેર કાર્યક્રમમાં ...

Read More