Author Archives: Ashvin Gohil

11 Sep
0

મુખ્ય છ શહેરોમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ : 11-09-2015

રાજ્યમાં સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યું, ઝેરી મેલેરિયા, કમળો, ઝાડા-ઉલ્ટી સહીતનો રોગચાળો રાજ્યના મોટા ભાગના શહેર-જિલ્લાઓમાં ફેલાયો છે. નાગરિકોના રોગચાળાના કારણે મોત થઇ રહ્યા છે. સાત મહિના પહેલા પણ સ્વાઇન ફ્લુ અને અન્ય રોગોના કારણે ૧૪૦ થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્ય હતા. ...

Read More
2
11 Sep
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

અબજો રૂપિયાની જમોનો ઉદ્યોગપતિઓને અને માલેતુજારોને આપી શકાય તેવા ઈરાદાથી બહુમતીના જોરે વિધાનસભામાં પસાર કરાયેલ વિધેયકને નામંજૂર કરી કાયદાનું સ્વરૂપ ન આપવાની માંગણી કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિટીના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ...

Read More
2
09 Sep
0

કોંગ્રેસ પક્ષમાં જોડાતા નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા

નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા આજ રોજ કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને વિધિવત રીતે આવકાર્યા છે. નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્માને કોંગ્રેસ પક્ષમાં ઉમળકાભેર આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
09 Sep
0

કોંગ્રેસ પક્ષમાં જોડતા નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા : ૦૯-૦૯-૨૦૧૫

નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા આજ રોજ કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને વિધિવત રીતે આવકાર્યા છે. નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્માને કોંગ્રેસ પક્ષમાં ઉમળકાભેર આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
08 Sep
0

જીપીએસસી અને અન્ય સરકારી ભરતીના ગોટાળા માટે કોને ઝાડું પકડાવાશે?: ભરતસિંહ સોલંકી : 08-09-2015

રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડૂતોની સમસ્યા, બેરોજગારી, વેપારીઓના કનડગત, ઉદ્યોગો બંધ થવા સહીત વિવિધ મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી કોને કોને ઝાડું પકડાવાશે ? જીપીએસસી અને અન્ય સરકારી ભરતીના ગોટાળા માટે કોને ઝાડું પકડાવાશે?: ભરતસિંહ સોલંકી ગુજરાતમાં શિક્ષણની અધોગતિ માટે આનંદીબેન પટેલ પોતે જ ...

Read More
04 Sep
0

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગોકુલાષ્ટમી અને શિક્ષક દિવસના સુનેહરા સંયોગની ગુજરાતના નાગરિકોને શુભેચ્છા

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગોકુલાષ્ટમી અને શિક્ષક દિવસના સુનેહરા સંયોગની ગુજરાતના નાગરિકોને શુભેચ્છા પાઠવતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધાર્મિક ઉત્સવોનું સામાજીક જીવનમાં આગવું મહત્વ છે. આપણે સૌ સાથે મળીને ...

Read More
04 Sep
0

નામદાર સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતિસંહ સોલંકી : 04-09-2015

ગુજરાતના મહાનગરપાલિકા અને નગરપાલિકામાં બહુમતિના જોરે ભાજપ સરકારે સીમાંકનમાં કરાવેલ મનમાની અંગે વ્યાપક પ્રમાણમાં વિવિધ સમુદાયો અને કોંગ્રેસ પક્ષ દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી પણ, અહંકાર અને સ્વાર્થી મનોવૃત્તિ ધરાવતી ભાજપ સરકારે કોંગ્રેસ પક્ષની અને મુશ્કેલીમાં મુકાતા વિવિધ જનસમુદાયોની ...

Read More
03 Sep
0

RSS દ્વારા દેશના બંધારણની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગનું પણ અપમાન : ભરતસિંહ સોલંકી : 03-09-2015

RSS ગુજરાતની શાંતિ ભંગ કરવાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે RSS દ્વારા દેશના બંધારણની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગનું પણ અપમાન : ભરતસિંહ સોલંકી ભાજપ સરકારના અણઘડ અને ભ્રષ્ટ શાસનને લીધે રાજ્યના તમામ સમુદાયમાં અસમાનતા અને આક્રોશને લીધે ‘અનામતની ...

Read More
03 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના પ્રદેશ માળખાની યાદી : 03-09-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના ચેરમેન તથા હાઈકોર્ટના સીનીયર એડવોકેટશ્રી બાબુ માંગુકીયાએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના પ્રદેશ માળખાની યાદી જાહેર કરેલ છે. જેમાં તેમણે સમગ્ર રાજ્યના દરેક ઝોનમાંથી અલગ ...

Read More
02 Sep
0

જીપીએસસીની ૨૦૧૪માં આયોજીત વર્ગ-૧ અને ૨ ની પરીક્ષાના આવેલા પરિણામમાં વ્યાપક પ્રમાણમાં… : 02-09-2015

જીપીએસસીની ૨૦૧૪માં આયોજીત વર્ગ-૧ અને ૨ ની પરીક્ષાના આવેલા પરિણામમાં વ્યાપક પ્રમાણમાં વિસંગતતાઓ અને હજારો મેરીટ ધરાવતાં યુવાનો અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. જીપીએસસીના સત્તાધીશો ગુજરાતના યુવાનોની સાચી વાત સંભાળવા તૈયાર નથી તે ઘણી જ ગંભીર બાબત છે. ત્યારે રાજ્યના ...

Read More
01 Sep
0

એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 01-09-2015

ગુજરાત યુનિવર્સિટી દ્વાર બી.એડ ના પ્રવેશમાં નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશનના ધારાધોરણનું ઉલ્લઘન કરીને બક્ષી પંચના વિદ્યાર્થીઓને નુક્શાન કરવામાં આવ્યું છે. એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી લઘુત્તમ લાયકાત કે જેમાં 5 ટકાની છુટછાટ મળે છે. ...

Read More
01 Sep
0

જીલ્લાની કો-ઓર્ડીનેશન સમિતિની રચના : 01-09-2015

માનનીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના આદેશ અનુસાર નીચે પ્રમાણે જીલ્લાની કો-ઓર્ડીનેશન સમિતિની રચના કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More