Author Archives: Ashvin Gohil

IMG_0008
16 Sep
0

ગુજરાત પ્રદેશ હોદ્દેદારશ્રીઓની બેઠક

Read More
IMG_9999
16 Sep
0

મહાનગર પાલિકા કો-ઓર્ડીનેશન સમિતિ બેઠક

Read More
Meeting-at-Rajiv-Gandhi-Bhavan-Gujarat-Congress (4)
16 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે આયોજીત બેઠક

રાજ્યની આગામી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીત ભાજપની નિષ્ફળતા અને જન સમસ્યાના મુદ્દાઓ-પ્રજાલક્ષી પ્રશ્નોને ઉજાગર કરવા માટે આક્રમક કાર્યક્રમ આપવામાં આવશે. શહેર/જીલ્લા પ્રમુખો અને પંચાયત અને મહાનગરપાલિકાના નેતાશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓ, મહાનગરપાલિકા કો-ઓર્ડીનેશન કમિટીના ...

Read More
15 Sep
0

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં ભાજપના અણધડ વહીવટનો પર્દાફાસ

આજ રોજ અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં ૩ ટેબ્લો દ્વારા ભાજપનો અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારનો પર્દાફાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાલડીથી આદરણીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ “ઝંડી” બતાવી પ્રસ્થાન કરવ્યા હતા જે આવતી કાલ તા. ૧૬-૦૯-૨૦૧૫ થી ...

Read More
IMG_9902
15 Sep
0

ભાજપના શાસનની ઘોર નિષ્ફળતાઓને ઉજાગર કરતા “ટેબલો”ને લીલી ઝંડી આપતા ભરતસિંહ સોલંકી

આજ રોજ અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં ૩ ટેબ્લો દ્વારા ભાજપનો અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારનો પર્દાફાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાલડીથી આદરણીય પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ “ઝંડી” બતાવી પ્રસ્થાન કરવ્યા હતા જે આવતી કાલ તા. ૧૬-૦૯-૨૦૧૫ થી ...

Read More
14 Sep
0

જીલ્લા અને શહેરના અનુસુચિત જાતિ વિભાગના ચેરમેનશ્રીની નિમણુંક : 14-09-2015

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય ચેરમેનશ્રી કે. રાજુજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ભલામણથી મોરબી જીલ્લા, વડોદરા જીલ્લા અને અમદાવાદ શહેરના ચેરમેન તરીકે નીચેની નિમણુંક કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press ...

Read More
14 Sep
0

એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોને અન્ન સુરક્ષા… : 14-09-2015

એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોને અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લઈ તમામને અન્ન મળે તે નિશ્ચિત કર્યું છે, ત્યારે ગુજરાતની ભાજપ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરીવારીના મોં માંથી અન્નનો અધિકાર છીનવી રહી છે. ત્યારે ...

Read More
Shri Ahmedbhai Patel program pic (1)
14 Sep
0

અમદાવાદ ખાતે આયોજિત તેજસ્વી વિદ્યાથી સન્માન સમારોહ

તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણમાં છે, અજ્ઞાનતા, અશિક્ષણ અને માહિતીના અભાવે મુશ્કેલીઓ આવે છે. શિક્ષણ આ બધી બીમારીનો ઈલાજ છે. ઈંટ-માટી-ચુના-પથ્થરથી નહિ પણ સામાજીક એકતા-કોમી એકતાથી રાષ્ટ્ર નિર્માણ થાય છે. ત્યારે વધુમાં વધુ શિક્ષણ લોકો સુધી પહોંચે તે માટે સમાજમાં કામગીરી ...

Read More
13 Sep
0

શિક્ષણ અને આરોગ્ય સેવા દ્વારા સમાજનું ઘડતર થશે : અહમદભાઈ પટેલ : 13-09-2015

તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણમાં છે, અજ્ઞાનતા, અશિક્ષણ અને માહિતીના અભાવે મુશ્કેલીઓ આવે છે. શિક્ષણ આ બધી બીમારીનો ઈલાજ છે. ઈંટ-માટી-ચુના-પથ્થરથી નહિ પણ સામાજીક એકતા-કોમી એકતાથી રાષ્ટ્ર નિર્માણ થાય છે. ત્યારે વધુમાં વધુ શિક્ષણ લોકો સુધી પહોંચે તે માટે સમાજમાં કામગીરી ...

Read More
13 Sep
0

ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના : 13-09-2015

ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના ૧૪ વર્ષના શાસનમાં અનેક ખેડૂતોની કિમતી જમીન પડાવીને પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને વિકાસના નામે પધરાવી દેવામાં આવી રહી છે. ત્યારે ઔદ્યોગિક વિકાસના નામે જીઆઈડીસી દ્વારા સાણંદ તાલુકાના ખેડૂતોની ૩૩૩ હેક્ટર જમીન સંપાદન પછી હજુ સુધી ...

Read More
12 Sep
0

કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના છ મહાનગરોમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો : 12-09-2015

રાજ્યમાં સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યું, ઝેરી મેલેરિયા, કમળો, ઝાડા-ઉલ્ટી સહિતના બેફામ બનેલા રોગચાળો ડામવામાં નિષ્ફળ ભાજપ સરકારને જાગૃત કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના છ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, ...

Read More
11 Sep
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 11-09-2015

અબજો રૂપિયાની જમોનો ઉદ્યોગપતિઓને અને માલેતુજારોને આપી શકાય તેવા ઈરાદાથી બહુમતીના જોરે વિધાનસભામાં પસાર કરાયેલ વિધેયકને નામંજૂર કરી કાયદાનું સ્વરૂપ ન આપવાની માંગણી કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિટીના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ...

Read More