Author Archives: Ashvin Gohil

20 Jan
0

ગાંધીનગર ખાતે આયોજીત ““સ્વાભિમાન ધરણા”

Read More
12418114_1114646765236873_965856454477451707_n
20 Jan
0

ગાંધીનગર ખાતે આયોજીત “સ્વાભિમાન ધરણા”

ભાજપની ભ્રષ્ટાચારી નિતીઓને કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજને તેમના હક્ક અને અધિકારથી વંચિત રહે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજની લડત સ્વાભિમાન માટેની છે ભીખ માટે નહી. ગાંધીનગર ખાતે સ્વાભિમાન ધરણાંમાં હજારોની સંખ્યામાં અનુસૂચિત જાતિ, ...

Read More
19 Jan
0

ભાજપ સરકાર સામે રણશીંગુ ફુંકવાની શરૂઆત “સ્વાભિમાન ધરણાં” : 19-01-2016

તારીખ – ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૬ સમય – બપોરે ૨-૦૦ કલાકે સ્થળ – સત્યાગ્રહ મેદાન, સેક્ટર -૬, ગાંધીનગર “સ્વાભિમાન ધરણાં” યોજાશે. દેશમાં પંચાયતી રાજ થકી સામાન્ય માનવીને સીધી મદદ મળી રહે અને સ્થાનિક સ્તરે સુવિધા ઊભી થઈ શકે તે માટે દિવંગત ...

Read More
19 Jan
0

દલિત વિરોધી નિતીનો વિરોધ કાર્યક્રમ : 19-01-2016

દલિત યુવાન આંબેડકર સ્ટુડેંટ યુનિયન નાં સક્રિય સદસ્ય તરીકે દલિત સમાજના પ્રશ્નો ઉઠાવવામાં હમેશા અગ્રેસર રહેતો હતો. હાલમાંજ આ આંબેડકર સ્ટુડેંટ યુનિયનના કાર્યકર્તાઓ એ ભાજપની નિતી વિરુધ આવાજ ઉઠાવી મોદીની ટીકા કરતા ભાજપની વિદ્યાર્થી પાંખ એ.બી.વી.પી. એ આ વિદ્યાર્થીઓ પ્રત્યે ...

Read More
19 Jan
0

ઓબીસી, એસ.ટી. અને એસ.સી., સહિતના સમાજને હળહળતો અન્યાય : 19-01-2016

ગુજરાતમાં વિવિધ પછાત જાતિઓના ઉત્કર્ષ માટે ૨૦ થી વધુ નિગમો છે પરંતુ આ નિગમોને ગુજરાતની ભાજપ સરકારે પુરતું બજેટ ન ફાળવીને ઓબીસી, એસ.ટી. અને એસ.સી., સહિતના સમાજને હળહળતો અન્યાય કરી રહી છે. આ સમાજોને ન્યાય મળે, સન્માન મળે, હક્ક અને ...

Read More
19 Jan
0

કિશાન સેલ પ્રેસનોટ : 19-01-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
18 Jan
0

એસ.સી, એસ.ટી. અને ઓબીસી સમાજના વિદ્યાર્થી – યુવાનોને અન્યાય : 18-01-2016

ગુજરાતની ભાજપ સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચ સમાજના વિદ્યાર્થી-યુવાનોને મોટા પાયે અન્યાય કરી રહી છે. ભાજપ સરકારની એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચ સમાજના હક્ક અને અધિકારથી વંચિત રાખવાની નિતીની આકરી ઝાટકણી કાઢતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અને ...

Read More
17 Jan
0

છેલ્લા ૧૨ મહિનામાં કેદીઓના ફરાર થવાના ૬ થી વધુ બનાવો : 17-01-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
13 Jan
0

ફરજીયાત મમતાકાર્ડનો આદેશ રદ્દ : 13-01-2016

ગુજરાતની ભાજપ સરકારે ગર્ભવતી મહિલાઓ માટે ફરજીયાત મમતાકાર્ડ હોય તો જ સારવાર મળશે તેવો કરેલો ૨૦૦૬ માં આદેશ નામદાર વડી અદાલત ગુજરાતે રદબાતલ કર્યો છે તેને આવકારતાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોને ...

Read More
13 Jan
0

ગુજરાતમાં અનેક કિસ્સાઓમાં ૬-૬ વર્ષ સુધી ખેડૂતોને કોઈ વળતર આપવામાં આવ્યું નથી. : 13-01-2016

કેન્દ્રની મોદી સરકારે કિસાનો માટે કરેલ પાકવીમા યોજના અને તે અંગે રાજ્યના મુખ્યમંત્રીએ જાહેર કરેલ વિવિધ જાહેરાતો અંગે આકરી પ્રતિક્રીયા આપતા કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખશ્રી અને ખેડૂત નેતાશ્રી કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ અને વિરજીભાઈ ઠુમ્મરે સયુંક્ત રીતે જણાવ્યું હતું કે, કેન્દ્ર ...

Read More
12 Jan
0

નાના કર્મચારીઓને ત્રણ ત્રણ મહિના સુધી પગાર ચુકવણીમાં વિલંબ : 12-01-2016

રાજ્યના વિવિધ વિભાગોમાં કામ કરતાં હજારો નાનાં કર્મચારીઓને ત્રણ ત્રણ મહિના સુધી પગારની ચૂકવણીમાં વિલંબ થાય છે પરિણામે નાનાં પગાર ધરાવતા કર્મચારીઓના પરિવાર વારંવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. તેના માટે ભાજપ સરકારના ઉત્સવો પાછળના કરોડો રૂપિયાના બેફામ ખર્ચા, દેવાળીયો વહીવટ, ...

Read More
11 Jan
0

તમામ તાલુકામાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા સામે દેખાવો કરી આવેદનપત્ર કાર્યક્રમ : 11-01-2016

મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે ...

Read More