લોકશાહીમાં પંચાયતી રાજનું ખાસ મહત્ત્વ છે. રાજયની 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાની ચૂંટણી આવતીકાલે તા.29મી નવેમ્બરને રવિવારે યોજાનાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાતના ‘પંચાયતી રાજના નવસર્જન’ માટે જનતા જર્નાદન મતદાન થકી કોંગ્રેસને ...
Read MoreAuthor Archives:
૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જન સમર્થન-મત આપવાની અપીલ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.બળવંતરાય મહેતાના માર્દર્શનથી ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ સમગ્ર ...
Read More૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ ૧૦૦ થી વધુ સભાઓ વિવિધ જિલ્લાઓમાં સંબોધી હતી. ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓએ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની બેઠકો દીઠ કોંગ્રેસ પક્ષના પ્રચારની ...
Read Moreદેશમાં તુવેરદાળ અને અન્ય દાળની કૃત્રિમ તંગી ઉભી કરીને સામાન્ય, મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીના બેફામ મારથી હાલત ખરાબ થઈ રહી છે. છતાં ભાજપનું ભેદીમૌન સમજાતું નથી. બીજીબાજુ લોકસભા ચુંટણીમાં ભાજપ અને વડાપ્રધાનશ્રી માટે કરોડો રૂપિયાનું રોકાણ કરનાર મળતિયા ઉદ્યોગપતિઓના ઋણ અદા ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreમહાત્મા ગાંધી અને સરદાર સાહેબના ગુજરાતમાં કેન્દ્ર સ્થાને સામાન્ય નાગરિકને બદલે ગુજરાતની ભાજપ સરકારે સીમિત લોકોને ધ્યાનમાં રાખી લાખો લોકોના અધિકાર છીનવ્યા છે. ત્યારે આ પ્રજા વિરોધી ભાજપ સરકારને જાકારો આપી કોંગ્રેસ પક્ષના પ્રજા લક્ષી, પંચાયતી રજની પુન:સ્થાપના માટે અપીલ ...
Read Moreઆણંદ જીલ્લામાં સીન્હોલ, ખંભાત, પંડોળી, પેટલાદ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચુંટણી પ્રચાર માટે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જન વિશ્વાસ-જન સમર્થન-જન આશીર્વાદથી ઉર્જા મંત્રી, રેલ્વે મંત્રી, પીવાના પાણી અને શૌચાલય મંત્રાલયનો કાર્યભાર ...
Read Moreપીવાના પાણી અને સિંચાઈના મુખ્ય હેતુ માટેની નર્મદા યોજનાના પાણીની લૂંટફાટ કરવાના ઉદ્યોગ ગૃહોને પરવાના આપતી ભાજપ સરકાર. નર્મદાના નીર અને વીજ જોડાણ 17 વર્ષથી ખેતર સુધી પહોંચ્યા નથી. કોઈ ખેડૂત જો પોતાના મહામૂલા પાકને બચાવવા કેનાલમાંથી પાણી લે તો ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે. તારીખ : 27/11/2015 શુક્રવાર સમય : બપોરે 12-15 કલાકે, સ્થળ : “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એલિસબ્રીજ, અમદાવાદ ...
Read More
આણંદ જીલ્લામાં સીન્હોલ, ખંભાત, પંડોળી, પેટલાદ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચુંટણી પ્રચાર માટે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જન વિશ્વાસ-જન સમર્થન-જન આશીર્વાદથી ઉર્જા મંત્રી, રેલ્વે મંત્રી, પીવાના પાણી અને શૌચાલય મંત્રાલયનો કાર્યભાર ...
Read Moreસાબરકાંઠાના કડોલી, કાવો, લેઈ, ફિનછોડ, સમલપુર, સબલવાડા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં 1500 વધુ પાટીદાર સમાજના આગેવાન કાર્યકરો ભાજપના ભગવાને ફેકી દઈને કોંગ્રેસનો ત્રિરંગો ખેસ ધારણ કરીને આજ રોજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં જોડાયા હતા. મોટા સંખ્યામાં પાટીદાર ...
Read More