સ્વદેશીના ગાણા ગાતી અને મેક ઈન ઈન્ડિયાના નામે કરોડો રૂપિયની જાહેરાત દ્વારા પ્રજામાં ભ્રામકતા ઉભી કરનાર મોદી સરકાર-ભાજપ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાના નિર્માણ, જાળવણી, ડીઝાઈનનો કોન્ટ્રકટ ચીની કંપનીને સોંપીને દેશના નાગરિકો સાથે વચનભંગ પ્રજાદોહ કર્યો છે ...
Read MoreAuthor Archives:
અમરેલી જીલ્લાના ખાંભા તાલુકા માર્કેટ યાર્ડની ચુંટણીમાં કુલ ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. અત્યાર સુધી ખાંભા તાલુકા માર્કેટ યાર્ડના ચેરમેન ભાજપના જીલ્લા પ્રમુખ હતાં પણ તેમણે હારના ડરથી ઉમેદવારી નોંધાવી હતી નહિ. ખાંભા તાલુકા માર્કેટ ...
Read Moreવિશ્વ અન્ન દિવસે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો લાભ સત્વરે મળી શકે તેવી કોંગ્રેસ પક્ષની માંગ અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તે દિશામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને ...
Read Moreગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારે કૃષિ ક્ષેત્રની સતત ઉપેક્ષા જ કર્યે રાખી છે તેને કારણે આજે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો તથા ખેત ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા આસીસ્ટન્ટ રજીસ્ટ્રારશ્રી રાજેશભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત યુનીવર્સીટી દ્વારા બેફામ રીતે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને મંજુરી આપવામાં આવી રહી છે. જયારે આ વર્ષે પાંચ વર્ષ માટે ઇન્ટીગ્રેટેડ લો માં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને મંજુરી ...
Read Moreગુજરાતમાં ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું છે કે, સરકારના હૈયે ખેડૂતોનું હિત હોત તો પાણી પત્રક દર વર્ષે નિયમિતરીતે ઉપલબ્ધ થઈ જતા હોત. આ પાણી-પત્રકો તૈયાર કરવાની જવાબદારી ...
Read More230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પુરી થતા સમયસર ચૂંટણી થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની છે પરંતુ બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગામી ચૂંટણીમાં પોતાની હાર ...
Read Moreભાજપ સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીએ નકલી ડીગ્રી માટે નામદાર વડી અદાલતમાં થયેલ જાહેર હિતની અરજી કોંગ્રેસ પ્રેરીત છે તેવા કરેલા આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના મંત્રીશ્રી શંકરભાઈ ...
Read Moreબિહાર ચુંટણી સંદર્ભે ચુંટણી કમિશ્નરને જાહેરમાં સાવચેતી રાખવા વડાપ્રધાનની અપીલ એ હારની આશંકાથી અત્યારથી જ પાણી પહેલાં પાળ બાંધવા સમાન: કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાનશ્રી બિહારમાં ચુંટણી કમિશ્નરને જાહેર કાર્યક્રમમાં ...
Read Moreઆજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા લકી રેસ્ટોરન્ટ સામે, બેન્ક ઓફ બરોડા પાસે, દાળ અને ડુંગળીમાં વધતા જતા ભાવોને લઈને અનોખો કાર્યક્રમ કરી સરકાર સામે વિરોધ દર્શાવામાં આવ્યો હતો. આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા દાળ અને ડુંગળી ખરીદવા માટે ઝીરો ટકા દરે લોન ...
Read Moreઆજ રોજ બી.જે.મેડીકલ કોલેજ ખાતે થયેલ રેગીંગના વિરુદ્ધમાં એન.એસ.યુ.આઈ. દ્વારા કોલેજના ડાયરેક્ટર ડૉ.એમ.એફ.શેખને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જયારે કોલેજના જવાબદાર વ્યક્તિ ડીનશ્રી બી.જે.શાહ સાહેબ હાજર રહ્યા ન હતા. સતત બે કલાક સુધી વિરોધ કરતાં ડાયરેક્ટરશ્રી એમ.એફ.શેખને જવાબદાર વ્યક્તિ તરીકે ...
Read Moreકોંગ્રેસ પક્ષના ચુટાયેલા સભ્યોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતિસંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ અભિનંદન આપ્યા છે. વાવ તાલુકા પંચાયતમાં પક્ષનો વિજય થાય તે માટે વિભાગીય પ્રભારીશ્રી લાખાભાઈ ભરવાડ અને જીલ્લા નિરીક્ષકશ્રી મહેન્દ્રસિંહ બારૈયાએ તનતોડ મહેનત ...
Read More