Author Archives: Ashvin Gohil

01 Oct
0

રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરમાં પૂજ્ય મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાંજલિ… : 01-10-2015

તા.૦૨/૧૦/૨૦૧૫ ના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૪૬મી જન્મ જયંતી નિમિતે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરમાં પૂજ્ય મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવશે, સાથોસાથ પૂજ્ય મહાત્મા ગાંધીના જીવન મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...

Read More
01 Oct
0

રાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા,… : 01-10-2015

રાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ અસરકારક અને પ્રભાવશાળી દેખાવ કરે તે માટે ચુંટણીલક્ષી આયોજન અને સંગઠનમાં સંપૂર્ણપણે વધુમાં વધુ લોકોને જોડી શકાય, સંગઠન જનમાધ્યમ બને તેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષની ચાર દિવસીય ...

Read More
01 Oct
0

પત્રકાર પરિસદ

Read More
28 Sep
0

રાજ્ય ચુંટણીપંચના ચુંટણી કમિશ્નર શ્રી વરેશ સિન્હાને રૂબરૂ મળીને આવેદનપત્ર : 28-09-2015

રાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણી સમયસર થાય અને પંચાયતીરાજની સંસ્થામાં પ્રજાને તેમના ચુંટાયેલા પ્રતિનિધિઓ સમય મર્યાદામાં મળે તેવા વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ પક્ષનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આજરોજ ૩-૩૦ કલાકે રાજ્ય ચુંટણીપંચના ચુંટણી કમિશ્નર શ્રી વરેશ સિન્હાને રૂબરૂ મળીને આવેદનપત્ર ...

Read More
28 Sep
0

વિચાર-વિમર્શ બેઠક – પ્રથમ દિવસ : 28-09-2015

રાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ અસરકારક અને પ્રભાવશાળી દેખાવ કરે તે માટે ચુંટણીલક્ષી આયોજન અને સંગઠનમાં સંપૂર્ણપણે વધુમાં વધુ લોકોને જોડી શકાય, સંગઠન જનમાધ્યમ બને તેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષની ચાર દિવસીય ...

Read More
26 Sep
0

કથળતી જતી કોલ ડ્રોપીંગ સમસ્યાના ઉકેલ ન આવે ત્યાં સુધી બીલદરમાં ૫૦ ટકા રાહત આપો : 26-09-2015

કથળતી જતી કોલ ડ્રોપીંગ સમસ્યાના ઉકેલ ન આવે ત્યાં સુધી બીલદરમાં ૫૦ ટકા રાહત આપો ગુજરાત કોંગ્રેસના ઈકોનોમિક એફેર્સ કમિટી ચેરમેન નીતિન શાહ જણાવે છે કે, દેશમાં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી ઉત્તરોત્તર કોલ ડ્રોપીંગ અને નેટવર્કિંગની ગુણવત્તા કથળતી જાય ...

Read More
25 Sep
0

બ્રિજેશભાઈ મેરજા સહિત 400 થી વધુ કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા : 25-09-2015

સૌરાષ્ટ્ર-મોરબીના અગ્રણી ખેડૂત આગેવાનશ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત 400 થી વધુ કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે રાજીવ ગાંધી ભવન ખાતે જોડાયા હતા. 400 થી વધુ કાર્યકરો આગેવાનોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ...

Read More
25 Sep
0

પ્રાથમિક, માધ્યમિક, ટેકનીકલ, તબીબી શિક્ષણની સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તોડી નાખવામાં આવ્યું : 25-09-2015

ગુજરાતની ભાજપ સરકારે જાહેર કરેલ આર્થિક પેકેજ વિદ્યાર્થી અને યુવાનો માટે લાભ કરતાં ખાનગી કોલેજોના સંચાલકોના લાભાર્થે હોય તેમ જણાય છે. ત્યારે ભાજપ સરકારે જૂની યોજનાઓને નવા નામે આ પેકેજમાં સામેલ કરી છે જે એક પ્રકારની પ્રજા સાથે છેતરપીંડી છે. ...

Read More
24 Sep
0

ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો વિજય : 24-09-2015

બનાસકાંઠા જીલ્લા હેઠળની ત્રણ તાલુકા પંચાયત વડગામ, અમીરગઢ અને ધાનેરાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો વિજય થયો છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
24 Sep
0

અજંપો અને આક્રોશને ઠંડો પાડવા ભ્રામકતા ઉભી કરવા જાહેર કરેલ પેકેજ માત્રને માત્ર યુવાનોની મશ્કરી સમાન : શક્તિસિંહ ગોહિલ : 24-09-2015

રાજ્યમાં મોંઘુ શિક્ષણ અને યુવાનોને રોજગારીની ઓછી તકો, લાખો શિક્ષિત બેરોજગારો માટે જવાબદાર ભાજપ સરકાર સમાજના તમામના લાખો યુવાનોમાં વ્યાપી ગયેલ અજંપો અને આક્રોશને ઠંડો પાડવા ભ્રામકતા ઉભી કરવા જાહેર કરેલ પેકેજ માત્રને માત્ર યુવાનોની મશ્કરી સમાન છે. તેવું આજ ...

Read More
Birjesh-Mirza-join-Congress-with-more-the-400-Workers  (1)
24 Sep
0

૪૦૦ થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાતા બ્રિજેશ મિર્જા

સૌરાષ્ટ્ર-મોરબીના અગ્રણી ખેડૂત આગેવાનશ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત 400 થી વધુ કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે રાજીવ ગાંધી ભવન ખાતે જોડાયા હતા. 400 થી વધુ કાર્યકરો આગેવાનોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ...

Read More
24 Sep
0

નવસર્જન ગુજરાત અન્વયે તાપી અને સુરત જિલ્લાના કાર્યકર્તાના મહાસંમેલન : 23-09-2015

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકર્તાને જોમ, જુસ્સો અને માર્ગદર્શન પુરૂ પાડવા નવસર્જન ગુજરાત અન્વયે તાપી અને સુરત જિલ્લાના કાર્યકર્તાના મહાસંમેલનને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જુદાજુદા જુઠ્ઠા જુઠ્ઠા વચનોની ...

Read More