Author Archives: Ashvin Gohil

12 Oct
0

નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી ક્યારે ક્યારે આપવામાં આવત્ય તે અંગે ભાજપ સરકાર શ્વેતપત્ર બહાર પડે : 11-10-2015

ગુજરાત સરકારે ઓક્ટોબર-૨૦૧૨માં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવીને તેના ૮૭ બંધોના જળાશયો ભરવા માટે રૂ ૧૦,૦૦૦ કરોડની સૌની યોજના ચુતાની સમયે જાહેર કરી હતી. આજદિન સુધી ૩ વર્ષ પછી પણ સૌરાષ્ટ્રના નાગરીકો પીવાના પાણી અને ખેડૂતો સિંચાઈના ...

Read More
09 Oct
0

ગુજરાત પ્રદેશ કિશન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સંસદસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરે : 09-10-2015

ગુજરાત પ્રદેશ કિશન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સંસદસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજરોજ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યમાં બે-ત્રણ જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં અપૂરતવરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાની પુરેપુરી દહેશત ઉભી થઇ છે ત્યારે ...

Read More
08 Oct
0

ખેડૂતોને મળવાપાત્ર સહાય હજી સુધી મળી નથી : 08-10-2015

બનાસકાંઠા, પાટણ, અમરેલી જિલ્લા સહિત રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુક્શાન થવા પામ્યું હતું એટલું જ નહીં હજારો એકર ખેડૂતોની જમીનોનું સદંતર ધોવાણ થઈ જવા પામ્યું હતું. અતિવૃષ્ટિ આવ્યાને આજે ત્રણ મહિનાથી વધુ સમય ...

Read More
08 Oct
0

ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)ની ગુજરાતને ફાળવણી – સ્થાપના અંગે : 08-10-2015

ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)ની ગુજરાતને ફાળવણી – સ્થાપના અંગે અમલીકરણ ન કરીને કેન્દ્રની ભાજપ સરકારનો ગુજરાતના છ કરોડ નાગરિકોને તમાચો લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની યુપીએ સરકાર “ગુજરાતને અન્યાય કરે છે” ‘ગુજરાતને થપ્પડ’ જેવી જાહેરાતોથી લોકોની ભાવના ઉશ્કેરીને ...

Read More
08 Oct
0

મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવામાં આવ્યા નથી : 08-10-2015

જ્યારથી કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ મોટા મોટા વાયદાઓ “અચ્છે દિન આનેવાલે હૈ” એવો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો. જુઠ્ઠા વાયદાઓ કર્યા પછી સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ...

Read More
07 Oct
0

બી.આર.ટી.એસ. અમદાવાદમાં નાગરિકોના લાભકર્તાને બદલે ભાજપ માટે આર્થિક વિકાસનું મોટું કેન્દ્ર : 07-10-2015

બી.આર.ટી.એસ.ની વ્યવસ્થા અમદાવાદ શહેરના નાગરિકો માટે મદદકર્તાને બદલે મુસીબતકર્તા બી.આર.ટી.એસ. અમદાવાદમાં નાગરિકોના લાભકર્તાને બદલે ભાજપ માટે આર્થિક વિકાસનું મોટું કેન્દ્ર બી.આર.ટી.એસ. ને લીધે અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારને આર્થિક વળતર અને ઘાયલ થયેલાને હોસ્પિટલ સારવારનો ખર્ચ આપવામાં આવે. : કોંગ્રેસ ઈસરો ...

Read More
06 Oct
0

૧૦ કલાક વીજપુરવઠો આપવાની વાત કરતી સરકાર ખેડૂતોને ૪ કલાક પણ વીજપુરવઠો આપતી નથી : રાઘવજી પટેલ : 06-10-2015

ગુજરાતના ખેડૂતોને ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજપુરવઠો ખેતીવાડી માટે આપવાની વારંવારને જાહેરાતો છતાં આજે જયારે ખેડૂતોના ઉભા પાકને પાણી આપવાની સખત જરૂરિયાત ઉભી થયેલ છે. ત્યારે રાજ્યના ખેડૂતોને ૪ કે ૫ કલાક માંડ માંડ વીજપુરવઠો આપવામાં આવે છે અને ...

Read More
06 Oct
0

રાજ્યના 6 કરોડ નાગરિકોને શાંતિ અને સલામતી આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર તેની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપે : 06-10-2015

230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પુરી થતા સમયસર ચૂંટણી થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની છે પરંતુ બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગમી ચૂંટણીમાં પોતાની હાર ...

Read More
06 Oct
0

યુનીવર્સીટીના વાઈસ ચાન્સલરશ્રી એમ.એન.પટેલને એન.એસ.યુ.આઈ. દ્વારા આવેદનપત્ર : 06-10-2015

ગુજરાત યુનીવર્સીટીમાં સેમેસ્ટર-૫ ની પરીક્ષા જે તા.૨૬/૧૦/૨૦૧૫ ના રોજ શરૂ થઇ રહી છે. જેની મુદ્દત વધારવાના માટે યુનીવર્સીટીના વાઈસ ચાન્સલરશ્રી એમ.એન.પટેલને એન.એસ.યુ.આઈ. દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સેમેસ્ટર-૫ માં સમાવેશ બીસીએ, બીકોમ, બીએ, બીબીએ, બીએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી ...

Read More
06 Oct
0

નવરાત્રીથી મોડી રાત્રિ સુધી વ્યાપારીઓને ધંધો-રોજગાર કરવા માટે મંજુરી : 06-10-2015

ગુજરાતમાં પવિત્ર નવરાત્રી તહેવાર દરમિયાન યુવાનો તથા માઈ ભક્તો મોડી રાત સુધી ગરબા રમતા હોઈ, રાત્રે ખાણા-પીણાની તથા આવશ્યક વસ્તુ સહેલાઈથી ઉપલબ્ધ થાય તે માટે મોડી રાત સુધી બજારો ખુલ્લા રાખવા મંજુરી આપવા ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીભાઈ પટેલને પત્ર લખી ...

Read More
05 Oct
0

લોકતંત્રમાં પ્રજાના અધિકાર છીનવવાનું કૃત્ય ભાજપ સરકારે કર્યું છે: કોંગ્રેસ : 05-10-2015

લોકતંત્રમાં પ્રજાના અધિકાર છીનવવાનું કૃત્ય ભાજપ સરકારે કર્યું છે: કોંગ્રેસ કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ માટે ભાજપ સરકારનું કુશાસન જવાબદાર જીલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીઓ પાછી ઠેલવાના નિર્ણય સામે કોંગ્રેસના રાજ્યવ્યાપી દેખાવો દરેક શહેર-જીલ્લા મથકે આવતીકાલે યોજાશે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર ...

Read More
Memorandum-to-the-Hon (6)
03 Oct
0

મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ આગેવાનો

કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અને રાજ્યસભાના સાંસદશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ વિરોધપક્ષના નેતા અને ...

Read More