મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર અધિકાર કાયદાના દેશમાં અમલીકરણના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા ખાતે યોજાયેલ સંમેલનને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન ...
Read MoreAuthor Archives:
ગુજરાત યુનીવર્સીટીના સત્તાધીશો શૈક્ષણિક અને વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓની આંતરિક પરીક્ષા રદ્દ કરવામાં આંધળુકિયો નિર્ણય સામે ઈન્ટરનલ પરીક્ષાની વ્યવસ્થા તંત્ર પુન:વિચારણા અન અધ્યાપકો, વર્ગ ૩-૪ ના પુરા પગારના કર્મચારીઓની માંગ સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં ...
Read Moreમહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો (મનરેગા) સમગ્ર દેશમાં અમલ થયાને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે અનુસંધાને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં મનરેગાને કારણે સામાજીક જીવનમાં બદલાવ, આર્થિક ઉન્નતી, ગ્રામ્યથી શહેર તરફનું સ્થળાંતર અટકવું સહિતના અનેક પ્રગતિના પગલાં ...
Read Moreસૂર્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાત નંબરવન હોવાના આંકડા ખોટા પુરવાર થયા, પાડોશી રાજ્યોએ જ મોદી મોડલને પછાડ્યું છે: કોંગ્રેસ સોલારમાં કોંગ્રેસની નિતીઓના કારણે રાજસ્થાન આગળ અને પછી કોંગ્રેસની દૂરંદેશીના કારણે ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ છે સૂર્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાત નંબર વન ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreરાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને આદર્શ વિધાયક પુરસ્કાર કોંગ્રેસને આદર્શ ધારાસભ્યનું બહુમાન” યુવાનો થકી લોકશાહીને મજબુત બનાવવાના ઉદ્દેશ્ય ઉપરાંત દેશભરના યુવા ધારાસભ્યો, સાંસદોની કામગીરીનું વિવિધ માપદંડો દ્વારા સર્વે કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રજાના પ્રતિનિધિને ભારતીય છાત્ર સાંસદ દ્વારા ...
Read Moreભાજપ સરકારનો દાવો હતો કે ૨૦ લાખને રોજગારી મળશે પરંતુ ૫ વર્ષ પછી ૫૦ હજારને પણ રોજગારી મળી નથી ગુજરાતે ઔદ્યોગિક વિકાસથી પેદા થનારી નોકરીઓમાં પીછેહટ કરી હોવાનું પ્રમાણપત્ર દેશ અને દુનિયાની નામાંકિત સંસ્થાઓ આપે છે છતાં રાજ્ય સરકાર નંબર ...
Read Moreગુજરાતની ૨૭ નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીઓ માટે ઉમેદવારો પસંદ કરવા સહિત વિવિધ મુદ્દાઓ અંગે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને એક ખાસ મહત્વની બેઠક રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ...
Read More૩૩ જિલ્લા, ૮ મહાનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, ૩૦, મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની નિર્વાણ દિન છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ...
Read Moreઆજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં પ્રિન્સીપાલશ્રી જી.પી.વડોદરિયા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં આવેલી કેન્ટીનમાં પીવાના પાણીની સગવડ જ નથી. જયારે કેન્ટીનનો કોન્ટ્રકટ જેને આપવામાં આવ્યો છે ત્યારે તે કોન્ટ્રાક્ટર દ્વારા ફરજીયાત પણે પીવાના પાણીની ...
Read Moreએન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં તા. ૨૪-૧-૨૦૧૬ થી તા. ૨૭-૧-૨૦૧૬ સુધી “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદા હેઠળ મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે જનજાગૃત્તિ અભિયાન પદયાત્રા કરી ચલાવવામાં આવ્યું. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૫ કિ.મી. ...
Read More