ગુજરાત સરકારે આજે કપાસ અને મગફળીના ટેકાના ભાવો જાહેર કર્યા છે તે આજની કારમી મોંઘવારીના સમયમાં અપર્યાપ્ત અને ખેડૂતોને હળાહળ અન્યાયકર્તા હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કિસાન-ખેત મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે સરકારને દેવાના બોજા હેઠળ દબાયેલા ખેડૂતોનું ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આજ રોજ બોટાદ જીલ્લાના ભાજપ પક્ષ સાથે સંકળયેલા ૧૦૦ થી વધુ પાટીદાર આગેવાનોએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની મંજુરીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન અને ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર અને ઓબીસી ડીપાર્ટમેન્ટના પ્રભારી અને પ્રદેશ મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈએ પ્રદેશ પદાધિકારીમાં ૧૧ ઉપપ્રમુખ, ૧૯ મહામંત્રી અને ૨૧ મંત્રી સાથે સંગઠન જાહેર ...
Read Moreગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ખેતી વપરાશના વીજળી કનેક્શનની દસ-દસ વર્ષ જેટલા લાંબા સમયથી માંગણી કરેલ છે પરંતુ ભાજપની ખેતી અને ખેડૂત વિરોધી ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે શ્રી કુલદીપ શર્મા (નિવૃત આઈ.પી.એસ.)ની નિમણુંક કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે સુસજ્જ છે. કોંગ્રેસ પક્ષ સિદ્ધાંતો અને વિચારધારાને ...
Read Moreખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો થાય અને સરકારી વીજ મથકો તેમની મૂળ ક્ષમતા જેટલું વીજ ઉત્પાદન ન કરે તે પ્રકારની લાંબા સમયથી ભાજપ સરકારની નીતિ ખુલ્લી ન પડી જાય તે માટે ગુજરાત સરકારના વીજ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો ગુજરાતના ...
Read More
ભાજપની ઉંઘતી સરકાર તાકીદે મોંઘવારીને કાબુમાં લે : નિશિત વ્યાસ “મોંઘવારીનો માર ભાજપની ઉંઘતી સરકાર, પ્રજા ત્રાહિમામ” ભાજપના સત્તાધીશો અને કાળા બજારિયાઓ વચ્ચેની મિલીભગત ખુલ્લી પડી ગઈ ભાજપ સરકાર સંગ્રાહખોરો અને કાળા બજારીયાઓને રાજકીય આશ્રય આપવાનો બંધ કરે ગુજરાતની ભાજપ ...
Read Moreદોઢ વર્ષ પહેલાં આ દેશની જનતાને મોંઘવારીના મારથી બચાવવાની જુઠ્ઠી વાતો ફેલાવીને દેશની જનતા અને સંસદને બાનમાં લેનાર ભાજપના નેતાઓએ ‘અચ્છે દિન આયેંગે’ અને ‘બહુત હુઈ મહંગાઈ કી માર’ ‘અબકી બાર મોદી સરકાર’ જેવાં નારાઓ આપી દેશની જનતાને સપના દેખાડી, ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreસ્વદેશીના ગાણા ગાતી અને મેક ઈન ઈન્ડિયાના નામે કરોડો રૂપિયની જાહેરાત દ્વારા પ્રજામાં ભ્રામકતા ઉભી કરનાર મોદી સરકાર-ભાજપ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાના નિર્માણ, જાળવણી, ડીઝાઈનનો કોન્ટ્રકટ ચીની કંપનીને સોંપીને દેશના નાગરિકો સાથે વચનભંગ પ્રજાદોહ કર્યો છે ...
Read More