કોંગ્રેસ પક્ષના નવસર્જન ગુજરાત સંકલ્પને પ્રજાએ આશીર્વાદ આપ્યા છે તે બદલ જનતા જનાર્દનને નમન કરી મીડીયાનો જાહેર આભાર સાથે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને 24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં બહુમતી ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલ તા. 05/12/2015 ના રોજ સાંજે 4-00 કલાકે, પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય બાદ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને નિરીક્ષકશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ ...
Read More
24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય બાદ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને નિરીક્ષકશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજય બદલ ગુજરાતના નાગરિકોનો આભાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે, પરિણામો દર્શાવે છે કે ભાજપ કઈ રીતે કામગીરી કરી રહ્યું છે. આ ...
Read More૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં મોટી સંખ્યામાં મતદાતાઓએ પોતાના મતના અધિકારનો કરેલ ઉપયોગ બદલ આભાર વ્યકત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ ...
Read More
જીલ્લા-તાલુકા પંચાયત-નગરપાલિકાના પોતાના વિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કરતા રાષ્ટ્રીય નેતા-સાંસદશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ. ડૉ. તુષાર ચૌધરી.
Read Moreલોકશાહીમાં પંચાયતી રાજનું ખાસ મહત્ત્વ છે. રાજયની 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાની ચૂંટણી આવતીકાલે તા.29મી નવેમ્બરને રવિવારે યોજાનાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાતના ‘પંચાયતી રાજના નવસર્જન’ માટે જનતા જર્નાદન મતદાન થકી કોંગ્રેસને ...
Read More૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જન સમર્થન-મત આપવાની અપીલ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.બળવંતરાય મહેતાના માર્દર્શનથી ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ સમગ્ર ...
Read More