દાહોદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને 26 સભ્યો સાથે જનઆશીર્વાદ-જનસમર્થન આપ્યું છે સાથે જિલ્લા પચાયતને સુકાન લોકતાંત્રિક રીતે સોંપ્યું પણ ભાજપ સરકારની ગુંડાગર્દી, અનૈતિક, હથકંડા અપનાવીને સત્તા કબજો કરવાનો બે દિવસથી પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા બે દિવસ સરકારના ઈશારે ...
Read MoreAuthor Archives:
Dist.-Taluka Panchayat President-VP Details 22-12-2015
Read More૨૧ જીલ્લા પંચાયત, ૧૨૪થી વધુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખશ્રીઓને અભિનંદન આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નાગરિકોએ ભવ્ય જન સમર્થન-જન આશીર્વાદ સાથે કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ મુક્યો છે ત્યારે હવે સમય શરૂ થાય છે ...
Read Moreતાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ગુજરાતના નાગરિકોએ કોંગ્રેસ પક્ષને જનસમર્થન અને જનઆશીર્વાદ – બહુમતી આપી તેના લીધે કોંગ્રેસ પક્ષને 25 જિલ્લા પંચાયત અને 124 થી વધુ તાલુકા પંચાયતમાં આજ રોજ પ્રમુખ – ઉપપ્રમુખ ...
Read Moreભાજપ શાસીત કેન્દ્ર સરકાર માત્ર રાજકીય કિન્નાખોરીથી અને બદલાની ભાવનાથી ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શ્રી રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મુદ્દે ખોટા આક્ષેપો કરી રહ્યાં છે જેની વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ...
Read More
ભાજપ શાસીત કેન્દ્ર સરકાર માત્ર રાજકીય કિન્નાખોરીથી અને બદલાની ભાવનાથી ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શ્રી રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મુદ્દે ખોટા આક્ષેપો કરી રહ્યાં છે જેની વિરોધમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ...
Read Moreરૂ. 110/- ના વધારા સાથે માત્ર રૂ. 920/- મળશે તે ખેડૂતો માટે ભાજપ સરકારની મોટામાં મોટી મશ્કરી. કપાસના ભાવ ખેડૂતો માટે રૂ. 1500/- મળવા જોઈએ તે વાત સત્તામાં આવતા ભાજપ સરકાર ભૂલી ગઈ છે. ખેડૂતોના હિતમાં અને ખેત પેદાશોના પોષણક્ષમ ...
Read Moreબહોત હુઈ મહેંગાઈ કી માર….’ અને ‘અચ્છે દિન’ ના વાયદા કરી સત્તા મેળવનાર મોદી સરકારે સત્તમાં આવ્યાની સાથે સામાન્ય, મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીના બેફામ મારથી પરિસ્થિતિથી બેકાબૂ બનાવી છે. જે રીતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું છુટક વેચાણ-ફુગાવો 14 મહિનાની સૌથી ઉંચા ...
Read Moreઆજ રોજ આણંદ, પેટલાદ, મહેસાણા, સિધ્ધપુર, જબુંસર, અમરેલી, સાવરકુંડલા, બગસરા, નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજેતા પદાધિકારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, નગરપાલિકામાં નવનિયુક્ત પદાધિકારીઓ ...
Read More