Author Archives: Ashvin Gohil

Gujarat-Congress (3)
24 Nov
0

ઉચ્છલ (તાપી) ખાતે આયોજિત જાહેરસભા

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ “વડપાડા – નેસુ” અને “મોહિની” બેઠકના મતદારોને સમ્બોધિત કરતા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી”

Read More
Gujarat-Congress (2)
24 Nov
0

“પંચાયત નવસર્જન”

૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજની ચુંટણીને ધ્યાનમાં લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા “વિઝન ડોક્યુમેન્ટ ફોર પંચાયત” ને આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારે ...

Read More
Gujarat-Congress (2)
23 Nov
0

ઊંઝા ખાતે આયોજીત જાહેરસભા

Read More
12289641_568864549935908_528082003870079955_n
23 Nov
0

મહેસાણા ખાતે આયોજીત બેઠક

મેહસાણા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં મહેસાણા નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતના ઉમેદવાર અને કાર્યકરો સાથે બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ઉમેદવારો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું.

Read More
23 Nov
0

ઊંજા ખાતે જાહેર સભા

Read More
Gujarat-Congress (9)
23 Nov
0

પાટણ શહેર ખાતે આયોજીત જાહેરસભા

પાટણ ખાતેના કોંગ્રેસ પક્ષના સંમેલનમાં 3500 થી વધુ પાટીદાર સમાજના કાર્યકરો અને આગેવાનોએ ભાજપ પક્ષનો ત્યાગ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે ખેસ પહેરીને જોડાયા હતા. 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત, 56 ...

Read More
23 Nov
0

પાટણ ખાતે જાહેર સભાને સંબોધન કરતાં ભરતસિંહ સોલંકી

Read More
Gujarat-Congress (4)
23 Nov
0

પાટણના આગેવાનો અને કાર્યકર સાથે બેઠક

Read More
22 Nov
0

Denial of exercising right to vote : 22-11-2015

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
22 Nov
0

છ મહાનગરપાલિકામાં મોટી સંખ્યમાં મતદાતાઓએ પોતાના મતના અધિકારનો કરેલ ઉપયોગ બદલ આભાર : ભરતસિંહ સોલંકી : 22-11-2015

છ મહાનગરપાલિકામાં મોટી સંખ્યમાં મતદાતાઓએ પોતાના મતના અધિકારનો કરેલ ઉપયોગ બદલ આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ પર્વમાં તમામ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે લોકતંત્ર માટે જરૂરી છે. મતદાતાઓને ...

Read More
22 Nov
0

પ્રજાના મૂળભૂત અધિકારો છીનવી લેવા બદલ ભાજપની આકરી ટીકા કરતાં ભરતસિંહ સોલંકી.

Read More
21 Nov
0

ગુજરાતના “નવસર્જન” માટે પ્રજાજનો કોંગ્રેસને મતદાન થકી આર્શીવાદ આપશે : ભરતસિંહ સોલંકી 21-11-2015

લોકશાહી પરંપરામાં ચૂંટણી એક પર્વ છે. ગુજરાતના 6 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી એ ગુજરાતના “નવસર્જન” માટે પ્રજાજનો કોંગ્રેસને મતદાન થકી આર્શીવાદ આપશે તેવા વિશ્વાસ સાથે ...

Read More