Author Archives: Ashvin Gohil

26 Nov
0

કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા અને ભાજપના ભ્રષ્ટ શાસનને હટાવવા માટે જાહેર સભામાં અપીલ કરતાં ભરતસિંહ સોલંકી : 26-11-2015

આણંદ જીલ્લામાં સીન્હોલ, ખંભાત, પંડોળી, પેટલાદ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચુંટણી પ્રચાર માટે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જન વિશ્વાસ-જન સમર્થન-જન આશીર્વાદથી ઉર્જા મંત્રી, રેલ્વે મંત્રી, પીવાના પાણી અને શૌચાલય મંત્રાલયનો કાર્યભાર ...

Read More
26 Nov
0

નર્મદાના નીર અને વીજ જોડાણ 17 વર્ષથી ખેતર સુધી પહોંચ્યા નથી. : 26-11-2015

પીવાના પાણી અને સિંચાઈના મુખ્ય હેતુ માટેની નર્મદા યોજનાના પાણીની લૂંટફાટ કરવાના ઉદ્યોગ ગૃહોને પરવાના આપતી ભાજપ સરકાર. નર્મદાના નીર અને વીજ જોડાણ 17 વર્ષથી ખેતર સુધી પહોંચ્યા નથી. કોઈ ખેડૂત જો પોતાના મહામૂલા પાકને બચાવવા કેનાલમાંથી પાણી લે તો ...

Read More
26 Nov
0

પત્રકાર પરિષદ : 26-11-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે. તારીખ : 27/11/2015 શુક્રવાર સમય : બપોરે 12-15 કલાકે, સ્થળ : “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એલિસબ્રીજ, અમદાવાદ ...

Read More
Public-Meeting-Sinhol
26 Nov
0

આણંદ ખાતે આયોજીત જાહેરસભા

આણંદ જીલ્લામાં સીન્હોલ, ખંભાત, પંડોળી, પેટલાદ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચુંટણી પ્રચાર માટે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જન વિશ્વાસ-જન સમર્થન-જન આશીર્વાદથી ઉર્જા મંત્રી, રેલ્વે મંત્રી, પીવાના પાણી અને શૌચાલય મંત્રાલયનો કાર્યભાર ...

Read More
26 Nov
0

આણંદ ખાતે જાહેરસભાઓને સંબોધન કરતા શ્રી ભરતસિંહ સોલંકી

Read More
24 Nov
0

સાબરકાંઠા ખાતે આયોજીત જાહેરસભા : 24-11-2015

સાબરકાંઠાના કડોલી, કાવો, લેઈ, ફિનછોડ, સમલપુર, સબલવાડા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં 1500 વધુ પાટીદાર સમાજના આગેવાન કાર્યકરો ભાજપના ભગવાને ફેકી દઈને કોંગ્રેસનો ત્રિરંગો ખેસ ધારણ કરીને આજ રોજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં જોડાયા હતા. મોટા સંખ્યામાં પાટીદાર ...

Read More
1
24 Nov
0

સાબરકાંઠા ખાતે આયોજીત જાહેરસભા

સાબરકાંઠાના કડોલી, કાવો, લેઈ, ફિનછોડ, સમલપુર, સબલવાડા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં 1500 વધુ પાટીદાર સમાજના આગેવાન કાર્યકરો ભાજપના ભગવાને ફેકી દઈને કોંગ્રેસનો ત્રિરંગો ખેસ ધારણ કરીને આજ રોજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં જોડાયા હતા. મોટા સંખ્યામાં પાટીદાર ...

Read More
24 Nov
0

ભાજપની માનસિક્તા પછાતવર્ગ વિરોધી છે : ભરતસિંહ સોલંકી.. 24-11-2015

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ચિલોડા ખાતે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં દલિત,આદિવાસી પર ના અત્યાચારમાં અનેકઘણો વધારો થયો છે. ભાજપની માનસિક્તા પછાતવર્ગ વિરોધી છે. સમાજના કચડાયેલા વર્ગને બંધારણે ...

Read More
24 Nov
0

“વિઝન ડોક્યુમેન્ટ ફોર પંચાયત” : 24-11-2015

૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજની ચુંટણીને ધ્યાનમાં લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા “વિઝન ડોક્યુમેન્ટ ફોર પંચાયત” ને આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારે ...

Read More
24 Nov
0

રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં મતદાન સમયે મતદાર યાદીમાંથી નામો કમી… : 24-11-2015

રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં મતદાન સમયે મતદાર યાદીમાંથી નામો કમી થવા, મતદાન મથકોની અપૂરતી માહિતી, અલગ અલગ મતદાન મથકો પર અલગ અલગ સુચનાઓના પરિણામે મતદાતાઓ પોતાના મૂળભૂત અધિકારથી વંચિત રહ્યાં સમગ્ર કાવતરામાં જે માહિતી મળે છે તેમાં ચૂંટણી પંચની ભૂમિકા ઘણી ...

Read More
Gujarat-Congress (2)
24 Nov
0

ચિલોડા (ગાંધીનગર) ખાતે આયોજીત જાહેરસભા

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ચિલોડા ખાતે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં દલિત,આદિવાસી પર ના અત્યાચારમાં અનેકઘણો વધારો થયો છે. ભાજપની માનસિક્તા પછાતવર્ગ વિરોધી છે. સમાજના કચડાયેલા વર્ગને બંધારણે ...

Read More
24 Nov
0

ચિલોડા (ગાંધીનગર) ખાતે જાહેર સભાને સંબોધન કરતાં ભરતસિંહ સોલંકી

Read More