પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજય બદલ ગુજરાતના નાગરિકોનો આભાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે, પરિણામો દર્શાવે છે કે ભાજપ કઈ રીતે કામગીરી કરી રહ્યું છે. આ ...
Read More૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં મોટી સંખ્યામાં મતદાતાઓએ પોતાના મતના અધિકારનો કરેલ ઉપયોગ બદલ આભાર વ્યકત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ ...
Read More
જીલ્લા-તાલુકા પંચાયત-નગરપાલિકાના પોતાના વિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કરતા રાષ્ટ્રીય નેતા-સાંસદશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ. ડૉ. તુષાર ચૌધરી.
Read Moreલોકશાહીમાં પંચાયતી રાજનું ખાસ મહત્ત્વ છે. રાજયની 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાની ચૂંટણી આવતીકાલે તા.29મી નવેમ્બરને રવિવારે યોજાનાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાતના ‘પંચાયતી રાજના નવસર્જન’ માટે જનતા જર્નાદન મતદાન થકી કોંગ્રેસને ...
Read More૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જન સમર્થન-મત આપવાની અપીલ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.બળવંતરાય મહેતાના માર્દર્શનથી ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ સમગ્ર ...
Read More૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ ૧૦૦ થી વધુ સભાઓ વિવિધ જિલ્લાઓમાં સંબોધી હતી. ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓએ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની બેઠકો દીઠ કોંગ્રેસ પક્ષના પ્રચારની ...
Read Moreદેશમાં તુવેરદાળ અને અન્ય દાળની કૃત્રિમ તંગી ઉભી કરીને સામાન્ય, મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીના બેફામ મારથી હાલત ખરાબ થઈ રહી છે. છતાં ભાજપનું ભેદીમૌન સમજાતું નથી. બીજીબાજુ લોકસભા ચુંટણીમાં ભાજપ અને વડાપ્રધાનશ્રી માટે કરોડો રૂપિયાનું રોકાણ કરનાર મળતિયા ઉદ્યોગપતિઓના ઋણ અદા ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreમહાત્મા ગાંધી અને સરદાર સાહેબના ગુજરાતમાં કેન્દ્ર સ્થાને સામાન્ય નાગરિકને બદલે ગુજરાતની ભાજપ સરકારે સીમિત લોકોને ધ્યાનમાં રાખી લાખો લોકોના અધિકાર છીનવ્યા છે. ત્યારે આ પ્રજા વિરોધી ભાજપ સરકારને જાકારો આપી કોંગ્રેસ પક્ષના પ્રજા લક્ષી, પંચાયતી રજની પુન:સ્થાપના માટે અપીલ ...
Read More