Author Archives: Ashvin Gohil

1
24 Jan
0

નવનિર્મિત સમા હાઈસ્કુલનું ઉદઘાટન કરતાં માનનીયશ્રી અહમદભાઈ પટેલ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં નવનિર્મિત સમા હાઈસ્કુલના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈએ જણાવ્યું હતું કે, તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ થકી છે. શિક્ષણ થકી પ્રગતિની દિશામાં ...

Read More
23 Jan
0

એન. એસ.યુ.આઈ. દ્વારા જનજાગૃત્તિ અભિયાન : 23-01-2016

એન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં તા. ૨૪-૧-૨૦૧૬ થી તા. ૨૭-૧-૨૦૧૬ સુધી “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદા હેઠળ મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવશે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૫૦ કિ.મી. જેટલી પદયાત્રા ...

Read More
22 Jan
0

વન અધિકાર કાયદાની અવહેલના બદલ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં – અહેમદ પટેલ : 22-01-2016

આદિજાતિ બાબતોના મંત્રાલયના વન સંચાલન અને વન પેદાશોના શ્વેતપત્ર અંગે મહારષ્ટ્ર સરકારને સંપૂર્ણ સત્તા સોંપી હોવાનું ધ્યાન ઉપર આવતા કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલે આદિજાતિ બાબતોના કેન્દ્રિય પ્રધાન શ્રી જુઆલ ઓરામને એક પત્ર ...

Read More
21 Jan
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી નિશિત વ્યાસ (મીનાક્ષી પરિવાર) ના સુપુત્રી ચિ. દેવાંશી વ્યાસ… : 21-01-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી નિશિત વ્યાસ (મીનાક્ષી પરિવાર) ના સુપુત્રી ચિ. દેવાંશી વ્યાસ, ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી DA-IICT માં ૨૨૦ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ૧૦માં સ્થાન પ્રાપ્ત કરીને પરિવારનું અને સમાજનું ગૌરવ વધાર્યું છે. ચિ. દેવાંશી વ્યાસ ...

Read More
21 Jan
0

રાષ્ટ્રિય પ્રતિભા શ્રીમતી મૃણાલીનીબેન સારાભાઈના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 21-01-2016

આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે કલામાં વિશેષ યોગદાન આપનાર, રાષ્ટ્રિય પ્રતિભા શ્રીમતી મૃણાલીનીબેન સારાભાઈના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉચ્ચઘરાના, ઉદ્યોગ ગૃહ, પરિવારમાંથી આવતા સ્વ. મૃણાલીનીબેન ...

Read More
21 Jan
0

દલિત વિદ્યાર્થીને આત્મહત્યા માટે જવાબદાર કેન્દ્રીય મંત્રીનું રાજીનામું માંગતા યુવક કોંગ્રેસ : 21-01-2016

દલિત વિદ્યાર્થીને આત્મહત્યા માટે જવાબદાર કેન્દ્રીય મંત્રીનું રાજીનામું માંગતા યુવક કોંગ્રેસ યુથ કોંગ્રેસના પદાધિકારો અને સક્રિય કામગીરી કરનાર ૭૦ થી વધુ યુવાનો જીલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતામાં ચૂંટાયેલા છે જેમનું બહુમાન-અભિનંદનનો ઠરાવ કરેલ રાજીવ ગાંધી ભવન ખાતે યુથ કોંગ્રેસની વિભાગીય ...

Read More
20 Jan
0

ગાંધીનગર ખાતે સ્વાભિમાન ધરણાં : 20-01-2016

ભાજપની ભ્રષ્ટાચારી નિતીઓને કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજને તેમના હક્ક અને અધિકારથી વંચિત રહે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજની લડત સ્વાભિમાન માટેની છે ભીખ માટે નહી. ગાંધીનગર ખાતે સ્વાભિમાન ધરણાંમાં હજારોની સંખ્યામાં અનુસૂચિત જાતિ, ...

Read More
20 Jan
0

ગાંધીનગર ખાતે આયોજીત ““સ્વાભિમાન ધરણા”

Read More
12418114_1114646765236873_965856454477451707_n
20 Jan
0

ગાંધીનગર ખાતે આયોજીત “સ્વાભિમાન ધરણા”

ભાજપની ભ્રષ્ટાચારી નિતીઓને કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજને તેમના હક્ક અને અધિકારથી વંચિત રહે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજની લડત સ્વાભિમાન માટેની છે ભીખ માટે નહી. ગાંધીનગર ખાતે સ્વાભિમાન ધરણાંમાં હજારોની સંખ્યામાં અનુસૂચિત જાતિ, ...

Read More
19 Jan
0

ભાજપ સરકાર સામે રણશીંગુ ફુંકવાની શરૂઆત “સ્વાભિમાન ધરણાં” : 19-01-2016

તારીખ – ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૬ સમય – બપોરે ૨-૦૦ કલાકે સ્થળ – સત્યાગ્રહ મેદાન, સેક્ટર -૬, ગાંધીનગર “સ્વાભિમાન ધરણાં” યોજાશે. દેશમાં પંચાયતી રાજ થકી સામાન્ય માનવીને સીધી મદદ મળી રહે અને સ્થાનિક સ્તરે સુવિધા ઊભી થઈ શકે તે માટે દિવંગત ...

Read More
19 Jan
0

દલિત વિરોધી નિતીનો વિરોધ કાર્યક્રમ : 19-01-2016

દલિત યુવાન આંબેડકર સ્ટુડેંટ યુનિયન નાં સક્રિય સદસ્ય તરીકે દલિત સમાજના પ્રશ્નો ઉઠાવવામાં હમેશા અગ્રેસર રહેતો હતો. હાલમાંજ આ આંબેડકર સ્ટુડેંટ યુનિયનના કાર્યકર્તાઓ એ ભાજપની નિતી વિરુધ આવાજ ઉઠાવી મોદીની ટીકા કરતા ભાજપની વિદ્યાર્થી પાંખ એ.બી.વી.પી. એ આ વિદ્યાર્થીઓ પ્રત્યે ...

Read More
19 Jan
0

ઓબીસી, એસ.ટી. અને એસ.સી., સહિતના સમાજને હળહળતો અન્યાય : 19-01-2016

ગુજરાતમાં વિવિધ પછાત જાતિઓના ઉત્કર્ષ માટે ૨૦ થી વધુ નિગમો છે પરંતુ આ નિગમોને ગુજરાતની ભાજપ સરકારે પુરતું બજેટ ન ફાળવીને ઓબીસી, એસ.ટી. અને એસ.સી., સહિતના સમાજને હળહળતો અન્યાય કરી રહી છે. આ સમાજોને ન્યાય મળે, સન્માન મળે, હક્ક અને ...

Read More