Author Archives: Ashvin Gohil

30 Jan
0

વિચારવિભાગ દ્વારા આર. જી. કપ : 30-01-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
30 Jan
0

ધારાસભ્યશ્રી અમિત ચાવડાનું આદર્શ વિધાયક પુરસ્કારથી સન્માન. : 30-01-2016

રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને આદર્શ વિધાયક પુરસ્કાર કોંગ્રેસને આદર્શ ધારાસભ્યનું બહુમાન” યુવાનો થકી લોકશાહીને મજબુત બનાવવાના ઉદ્દેશ્ય ઉપરાંત દેશભરના યુવા ધારાસભ્યો, સાંસદોની કામગીરીનું વિવિધ માપદંડો દ્વારા સર્વે કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રજાના પ્રતિનિધિને ભારતીય છાત્ર સાંસદ દ્વારા ...

Read More
30 Jan
0

20 લાખને રોજગારી મળશે પરંતુ 5 વર્ષ પછી 50 હજારને પણ રોજગારી મળી નથી – નિશીત વ્યાસ : 30-01-2016

ભાજપ સરકારનો દાવો હતો કે ૨૦ લાખને રોજગારી મળશે પરંતુ ૫ વર્ષ પછી ૫૦ હજારને પણ રોજગારી મળી નથી ગુજરાતે ઔદ્યોગિક વિકાસથી પેદા થનારી નોકરીઓમાં પીછેહટ કરી હોવાનું પ્રમાણપત્ર દેશ અને દુનિયાની નામાંકિત સંસ્થાઓ આપે છે છતાં રાજ્ય સરકાર નંબર ...

Read More
29 Jan
0

ગુજરાતની ૨૭ નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે..: 29-01-2015

ગુજરાતની ૨૭ નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીઓ માટે ઉમેદવારો પસંદ કરવા સહિત વિવિધ મુદ્દાઓ અંગે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને એક ખાસ મહત્વની બેઠક રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ...

Read More
28 Jan
0

૩૩ જિલ્લા, ૮ મહાનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા : 28-01-2016

૩૩ જિલ્લા, ૮ મહાનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, ૩૦, મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની નિર્વાણ દિન છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ...

Read More
28 Jan
0

એન. એસ.યુ.આઈ. પ્રેસનોટ : 28-01-2016

આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં પ્રિન્સીપાલશ્રી જી.પી.વડોદરિયા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં આવેલી કેન્ટીનમાં પીવાના પાણીની સગવડ જ નથી. જયારે કેન્ટીનનો કોન્ટ્રકટ જેને આપવામાં આવ્યો છે ત્યારે તે કોન્ટ્રાક્ટર દ્વારા ફરજીયાત પણે પીવાના પાણીની ...

Read More
27 Jan
0

એન. એસ.યુ.આઈ. જનજાગૃત્તિ અભિયાન પદયાત્રા : 26-01-2016

એન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં તા. ૨૪-૧-૨૦૧૬ થી તા. ૨૭-૧-૨૦૧૬ સુધી “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદા હેઠળ મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે જનજાગૃત્તિ અભિયાન પદયાત્રા કરી ચલાવવામાં આવ્યું. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૫ કિ.મી. ...

Read More
26 Jan
0

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે આયોજીત ધ્વજવંદન કાર્યક્રમ

Read More
Flag Hoisting at GPCC on REPUBLIC DAY of India (2)
26 Jan
0

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે આયોજીત ધ્વજવંદન કાર્યક્રમ

પ્રજાસત્તાક અર્થાત ગણતંત્રનો અર્થ છે કે, પ્રજા દ્વારા પ્રજાની સુખાકારી માટે શાસન : ભરતસિંહ સોલંકી આજ રોજ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ધ્વજવંદન બાદ ઉપસ્થિત પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકર ભાઈ-બહેનોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. ...

Read More
26 Jan
0

પ્રજાસત્તાક અર્થાત ગણતંત્રનો અર્થ છે કે, પ્રજા દ્વારા પ્રજાની સુખાકારી માટે શાસન : ભરતસિંહ સોલંકી : 26-01-2016

આજ રોજ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ધ્વજવંદન બાદ ઉપસ્થિત પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકર ભાઈ-બહેનોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. ભારતને આઝાદી અપાવવા અને માતૃભૂમિના સન્માન માટે અસંખ્ય વીરો શહીદ થઈ ગયા હતાં. દેશભક્તોની કુરબાનીની ...

Read More
25 Jan
0

તલાલાના ધારાસભ્યશ્રી જશુભાઈ બારડના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 25-01-2015

તલાલાના ધારાસભ્યશ્રી જશુભાઈ બારડના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. જશુભાઈ બારડ જીવનના અંતિમ ક્ષણ સુધી પ્રજાના પ્રશ્નો માટે લડતા રહ્યાં હતા. સ્વ. ...

Read More
25 Jan
0

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન : 25-01-2015

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે સવારે ૦૯-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં માન.પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More