ગાંધીનગર મહાનગરપાલિકના – ૨૦૧૬ ની યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવારની યાદી નીચે મુજબ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સ્થાનિક કક્ષાએ પણ “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” નીકળશે. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો ...
Read Moreભાજપ સરકારની પોકળ મેક ઇન ઇન્ડિયા નીતિના કારણે જ્વેલર્સોની આર્થિક બેહાલી જ્વેલરી ઉદ્યોગના આંદોલનથી મહિલાઓ અને જ્વેલર્સો માટે સામાજિક વ્યવહારો સાચવવા અચ્છે દિન ગાયબ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માટે ઘરેણું ગણાતા જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગની એક મહિના કરતા વધારે સમયથી ...
Read Moreસુપ્રિમ કોર્ટ-હાઈકોર્ટની ફટકાર બાદ અંતે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિકાર કાયદાના લાભ આપવાની ફરજ પડી. અન્ન સુરક્ષા અધિકાર કાયદાના નામ બદલવા કરતાં ભાજપ સરકાર પોતાની માનસિક્તા બદલે ગરીબ સામાન્ય-મધ્યમ વર્ગને હક્ક અધિકાર આપો. અન્ન સુરક્ષા અધિકાર કાયદાના ...
Read Moreદુષ્કાળની પરિસ્થિતિમાં ઉત્સવો અને ઉજવણીના તાયફા બંધ કરવા કોંગ્રેસની માંગ ગૌરવ કૂચ કરવાને બદલે અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામીણ પ્રજાની બેહાલી દૂર કરવા ભાજપ સરકાર કૂચ કરે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કચ્છ – સૌરાષ્ટ્ર અને ઉત્તર ...
Read Moreઆંતરિક લોકશાહીને મજબૂત કરવાના ભાગરૂપે ગુજરાત યુથ કોંગ્રેસના સભ્ય નોંધણી ઝુંબેશ અને ચૂંટણી પ્રક્રિયા અંગે અખિલ ભારતીય યુથ કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી વિદિત ચૌધરી, યુથ કોંગ્રેસના ઈલેક્શન કમિશ્નરશ્રી સુમિત ખન્ના અને ચૂંટણી અધિકારી શ્રી અમિત શર્મા સંયુક્ત પત્રકાર ...
Read Moreભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના પત્ની શ્રીમતી કમલા અડવાણીજીનું દુ:ખદ અવસાન થયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, કોંગ્રેસના ટોચના નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી અડવાણીજી અને તેમના શોકગ્રસ્ત ...
Read Moreભાજપ સરકારની દિશાવિહીન કામગીરીથી ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ સરકારની વાંજિત્ર બની જશે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ૨૧ ક્રમાંકે ધકેલાઈ ગયું છે. ભાજપ સરકાર પરિષદની સત્તાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓમાં વિચારધારા થોપી દેશે. – એન.એસ.યુ.આઈ. ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓથી લઇ કોલેજો ...
Read Moreકેન્દ્ર સરકારે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ પર લાદેલ એક્સાઈઝ ડ્યૂટીના સંદર્ભમાં ગુજરાતના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવ શ્રી અહમદ પટેલે કેન્દ્રિય નાણાંપ્રધાન શ્રી અરૂણ જેટલીને એક પત્ર દ્વારા એક્સાઈઝ ડ્યૂટી પરત કરવાની માંગ કરતા જણાવ્યું હતું ...
Read Moreદરેક સમાજ અને વર્ગો વચ્ચે વિગ્રહ કરાવનાર ભાજપને લોકસંવાદનો કોઈ અધિકાર નથી વિકાસના બદલે ફરી એકવાર હિન્દુત્વના નામે વોટબેંક જાળવવા ભાજપ દ્વારા નિર્લજ્જ પ્રયાસો – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ સામે સર્જાઇ રહેલા અસહિષ્ણુતાના માહોલથી બચવા વંદે ...
Read Moreસમગ્ર દેશમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. તે અન્વયે અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી શ્રીમતી સોનિયા ગાંધીના અધ્યક્ષ સ્થાને અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીના ઉપાધ્યક્ષ પદે કોંગ્રેસ પક્ષ તરફથી ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમો સમગ્ર ...
Read More
ભાજપ સરકાર-મોદી સરકારની બિનલોકતાંત્રિક પધ્ધતિ અહંકારી વલણ અને લોકશાહીને ગળેટૂંપો દેવાની કામગીરી સામે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ ધરણાં-દેખાવો કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની ટોચની શૈક્ષણિક ...
Read More