Author Archives: Ashvin Gohil

06 Mar
0

શ્રી અર્જુન મોઢવાડિયાના જવાબી ટ્વીટ : 06-03-2016

દિલ્હી સ્થિત પત્રકાર સાથે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ એ વાતચીતમાં જણાવ્યું કે તાજેતરમાં તેમના પુત્રી શ્રીમીતી અનાર અને તેમના ભાગીદાર અંગેની વિડીઓ કલીપ માટે આઈબી શ્રી અર્જુન મોઢવાડિયા પર ધ્યાન રાખે આ અંગે શ્રી અર્જુન મોઢવાડિયાના જવાબી ટ્વીટ ...

Read More
05 Mar
0

ચિલોડા-લિંબડીયા હાઈવે પર અકસ્માતોની હારમાળા અંગે. : 05-03-2016

ભાજપને પ્રજાના જીવથી વધુ મતોનું રાજકારણ ખેલી રહ્યું છે. સત્તામાં આવ્યા બાદ રાજકીય કિન્નાખોરી દાખવી ગાંધીનગર ખાતેના ચિલોડા થી-લિંબડીયા સુધીનો રોડ પહોળો કરવામાં આવતો નથી તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, જયપુરથી ...

Read More
05 Mar
0

એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી આદિત્ય ગોહિલ આગેવાનીમાં આજ રોજ… : 05-03-2016

એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી આદિત્ય ગોહિલ આગેવાનીમાં આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટે એન.એસ.યુ.આઈ. ના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં એન.એસ.યુ.આઈ. ભવ્ય વિજય થયો હતો અને આ ચૂંટણીમાં પણ એન.એસ.યુ.આઈ. ના ...

Read More
05 Mar
0

કૃષિના ભોગે ઉદ્યોગોને લહાણી ”: નિશિત વ્યાસ : 05-03-2016

કૃષિના ભોગે ઉદ્યોગોને લહાણી”: બમણી વીજળી ઉદ્યોગોને ફાળવી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દીધા ખાનગી વીજળી ઉત્પાદન વધારવાના પરવાના આપી ગુજરાતની ભાજપ સરકારે ઉદ્યોગોને ગોળ અને ખેડૂતો માટે ખોળની નિતી અપનાવી : કોંગ્રેસ ગુજરાતમાં ખેતીના ભોગે ઉદ્યોગોને લાલ જાજમ બિછાવવાની શરૂ ...

Read More
03 Mar
0

મનરેગા – અન્ન સુરક્ષા કાયદા અંગે જિલ્લા તાલુકા કાર્યક્રમ અંગે. : 03-03-2016

ભાજપ સરકારની ગરીબ વિરોધી, જનવિરોધી નિતીઓ સામે રાજ્યવ્યાપી કાર્યક્રમની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધી, વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે દેશના ગરીબ-સામાન્ય પરિવારોને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપીને ...

Read More
02 Mar
0

એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 02-03-2016

પીડીપીયુ પેટ્રોલિયમ યુનિવર્સિટીના સત્તાધીશો બે વર્ષ સુધી પદવીદાન સમારંભ ન યોજીને વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો કર્યો છે. ત્યારે પદવીદાન સમારંભ ન યોજવા માટે કયાં કારણ અને કોણ જવાબદાર છે તે જાહેર કરવાની માંગ કરતાં અમદાવાદ શહેર જિલ્લા એન.એસ.યુ.આઈ. ના ઉપપ્રમુખશ્રી ભાવિક ...

Read More
02 Mar
0

શ્રીમતી અનારબેન પટેલના ભાગીદારોને ૪૨૨ એકર જમીન આપવાનો મામલો : 02-03-2016

નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ જવાબદારી સ્વીકારી રાજીનામું આપે સુપ્રિમ કોર્ટ / હાઈકોર્ટના મોનીટરીંગમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવીને તપાસની માંગણી. જમીન તાત્કાલિક રાજ્યસાત કરો – અર્જુન મોઢવાડીયા જંત્રીના ભાવ ચો.મી.ના રૂ. ૧૮૦/- હોવા છતાં રૂ. ૧૫/-માં વાઈલ્ડ વુડને જમીન, પરંતુ ...

Read More
25 Feb
0

એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 25-02-2016

આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે આસી. પરિક્ષા નિયામકશ્રી કે. ડી. વોરા સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં પરિક્ષા આપી હતી જ્યારે તા. ૨૮-૦૩-૨૦૧૬ ના રોજ બીજી પરિક્ષાઓની તારીખ આપવામાં આવી ...

Read More
25 Feb
0

રેલ્વે બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

Read More
25 Feb
0

રેલ્વે બજેટ દેશના સામાન્ય નાગરિકોના પરિવહન માટે નિરાશાજનક : ભરતસિંહ સોલંકી

રેલ્વે બજેટ દેશના સામાન્ય નાગરિકોના પરિવહન માટે નિરાશાજનક સૌથી વધુ રોજગારી આપનું રેલ્વે તંત્રનું ખાનગીકરણ દેશના સામાન્ય નાગરિકો માટે ખતરારૂપ આધુનિકરણના નામે રેલ્વેનો વિસ્તાર કંપનીઓને સોંપીને રેલ્વેની અબજો રૂપિયાની સંપતિ ઉદ્યોગ ગૃહોને હવાલે કરવાનું સુનિયોજીત રીતે કેન્દ્ર સરકાર આગળ વધી ...

Read More
23 Feb
0

ગુજરાત રાજ્યના ૨૦૧૬-૧૭ ના વર્ષનું રજુ થયેલ બજેટ પર પ્રતિક્રિયા આપતા ભરતસિંહ સોલંકી : 23-02-2016

ગુજરાત રાજ્યના ૨૦૧૬-૧૭ ના વર્ષનું રજુ થયેલ બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે રજુ કરેલ બજેટ આંકડાની માયાજાળ, નાગરિકો પર અસહ્ય દેવું વધારનારું, અસામાનતા વધારનારું અને પ્રજા સાથે વચનભંગ કરનારું ...

Read More
23 Feb
0

નગરપાલિકાના પરિણામ અંગે : 23-02-2016

રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાઓમાં ભાજપ સરકારે તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા હતા. સરકારી મશીનરીનો બેફામ દુરૃપુયોગ કર્યો હતો તેમ છતાં સ્થાનિક નાગરિકોએ ભાજપના તમામ કાવાદાવાને ...

Read More