મુખ્યમંત્રી સ્વાલંબન યોજના એ હકીકતમાં ભાજપ શાસનમાં શિક્ષણની અવદશા, બેફામ ભ્રષ્ટાચાર, ડોનેશનપ્રથા, લાગવગશાહીનો દસ્તાવેજ-એકરારનામું છે. ભાજપ સરકારની નિતી-નિયતને કારણે અતિ મોંઘુ શિક્ષણ, બેફામ ડોનેશન, બેરોકટોક ટ્યુશનપ્રથા, મોંઘુ શિક્ષણ મેળવ્યા પછી પણ રોજગારની તકો નહીં, નોકરીની ભરતીમાં વ્યાપક ભ્રષ્ટાચાર, લાગવગ અને ...
Read MoreAuthor Archives:
વિદેશમાં બનતી રોજબરોજ અસંખ્ય ઘટનાઓ પ્રત્યે કેન્દ્રની ભાજપ સરકારે શ્રધ્ધાંજલી કે વિદેશ નિતીમાં બે શબ્દ બોલવાની કે આશ્વાસન આપવાનો પણ સમય નથી ત્યારે વિદેશમાં વસતાં નાગરિકો માટે ચિંતાનું આભ ફાટ્યું છે. વિદેશમાં ગુજરાતીઓ પર હત્યાના વધતા બનાવો અંગે પ્રતિક્રિયા આપતા ...
Read Moreયુવક કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી તથા તેમના સુપુત્રી દ્વારા કરાયેલ જમીન કૌભાંડ સામે ઉગ્ર પ્રદર્શન – યુવક કોંગ્રેસના 30 થી વધુ કાર્યકરોની અટકાયત. મુખ્યમંત્રીશ્રીના રાજીનામુ તથા ન્યાયિક તપાસની માંગ – યુવક કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના યુવક કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમ લોકસભાના ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreરાજ્યના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલની સુપુત્રી શ્રીમતી અનારબેન પટેલના ભાગીદારની કંપની વાઈલ્ડવુડ રિસોર્ટ અને રીયાલીટીઝ પ્રા.લી. (WWR)ને જમીન ફાળવણી, આ કંપની સાથે શ્રીમતી અનરાબેન પટેલની સંડોવણી તથા રિસોર્ટને પર્યાવરણીય મંજુરી સંબંધે રાજ્યના માહિતી ખાતા દ્વારા પડેલ વિસ્તૃત પ્રેસ માં આપેલી માહિતીની ...
Read Moreરેતી, કપચી, માટી, પથ્થર, બોક્સાઈડ, લીગ્નાઈટ સહિતની ખાણ-ખનિજ સંપદા લૂટફાટનો કાળો કારોબાર ભાજપ સરકારના મંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારી ખાણખનિજ માફિયાઓની મીલી ભગતથી ચાલી રહેલ છે. તેની સ્વતંત્ર તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે ...
Read Moreવાઈલ્ડ વુડ રીસોર્ટ એન્ડ રીયલ્ટીઝ પ્રા. લી. ના ડિરેક્ટર અને શ્રીમતી અનારબેન પટેલના ધંધાકીય ભાગીદાર શ્રી દક્ષેશભાઈ શાહના નિવેદન સંદર્ભે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, શ્રી દક્ષેશભાઈ જણાવે છે કે, વાઈલ્ડ વુડ ...
Read Moreખાતો નથી ખાવા દેતો નથી ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડવાની વાતો કરી ચૂંટણીઓ જીત્યા બાદ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે આજ રોજ પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્યમંત્રી અને તે સમયના મહેસૂલ મંત્રીના પુત્રી પરિવારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreમુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં Urban Health Centre નું ૨૦૧૨માં મુખ્યમંત્રીના જ હસ્તે થયેલ ઉદઘાટન પરંતુ તેના આજદિન સુધી દરવાજા બંધ : કોંગ્રેસ મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં ટી.પી.-૨માં ચાણક્યપુરી રેલ્વે ઓવરબ્રીજ બનવાથી ૧૨ મીટરના રોડની જગ્યા છીનવી પ્રજા સાથે છેતરપીંડી અને ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે તા. ૧૯-૩-૮૭ ના દિવસે ભાજપે કિસાન સંઘના માધ્યમથી “ગુજરાત વિધાનસભા ઘેરાવો” નો ગેરકાયદેસર કાર્યક્રમ આપ્યો હતો. જેમાં ૧૯ નિર્દોષ ખેડૂતો ગોળી વિંધાયા હતા જે કાર્યક્રમ અશક્ય હતો, કાયદાના ...
Read More