આતંરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘજી તા. ૧૯-૦૩-૨૦૧૬ ને શનિવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે ગાંધીનગર ખાતે “સમર્પણ શૈક્ષણિક સંકુલ” ઉદઘાટન કરશે અને ત્યારબાદ “બાપુ ગુજરાત નૉલેજ વિલેજ શૈક્ષણિક સંસ્થા” ખાતે યોજાયેલ વાર્તાલાપ કાર્યક્રમમાં “ભારતના ભવિષ્ય ઘડતરમાં ...
Read MoreAuthor Archives:
આઈ.ટી. પોલીસી, ઈ-ગવર્નન્સ, ડીઝીટલ ઈન્ડીયા, ગાંધીનગર રાજ્યનું પાટનગર, વાઈ-ફાઈ સીટી, આવી અનેક જાહેરાતો કરનાર ભાજપ સરકારના શાસનમાં સરકારી વેબસાઈટ પર અપૂરતી માહિતી, અધુરી માહિતી અને સમયાનુસાર અપડેટ કરવામાં આવતી નથી. ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ પર રાજ્યના પેટાચૂંટણીમાં છેલ્લાં ૧૧ ચૂંટાયેલા ...
Read Moreરાજ્યની ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જનસમર્થન-જનઆશીર્વાદ મળ્યા ત્યારે જીલ્લા પંચાયત દ્વારા સુદ્રઢ વહીવટ અને સામુહિક વિકાસના કાર્યો થકી પ્રજા સુખાકારી શાસન માટે માર્ગદર્શન આપવા એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreભાજપને ખોબલે ખોબલે મત આપનાર શહેરીજનોને સુખ સુવિધાના નામે મીંડુ ગુણવત્તાયુક્ત જીવનધોરણ પુરું પાડતાં દેશનાં ૨૧ શહેરોમાં ગુજરાત મોડેલનું એકપણ શહેર નહી ગુજરાતમાં ગુણવત્તાયુક્ત જીવનધોરણના અભાવે શહેરીજનોની દયનીય સ્થિતિ શહેરીજનોને ગુણવત્તાયુક્ત જીવનધોરણ પુરું પાડતાં ભારત દેશનાં શ્રેષ્ઠ ૨૧ શહેરોમાં ગુજરાતનાં ...
Read Moreઅન્ન સુરક્ષા યોજનામાં ભાજપ સરકાર ગરીબોને એપ્રિલફુલ ન બનાવે ગરીબ અને મધ્યમ વર્ગ માટેની આ યોજના માટે બનાવાયેલી યાદીમાં જરૂરીયાતમંદ લોકોને બાકાત રખાયા હોવા સામે કોંગ્રેસનો આક્રોશ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે ફુડ સિક્યુરીટી બિલના અમલમાં ત્રણ વર્ષ સુધીનો ગુનાહિત વિલંબ ...
Read Moreરાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગર, ૨૩૦ થી વધુ તાલુકા મથક પર ભાજપ સરકાર દ્વારા ઐતિહાસિક વિશ્વની શ્રેષ્ઠ રોજગાર યોજના ‘મનરેગા’ ને પૂરેપૂરા નાણાં ચૂકવીને લાગુ કરવી, “અન્ન સુરક્ષા” કાનૂન તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે જિલ્લા-તાલુકા મથકે કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી ...
Read Moreપૂજ્ય મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ઐતિહાસિક દાંડી યાત્રાની ૮૬ માં સ્મરણાંજલી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સવારે ૯-૦૦ કલાકે, સાબરમતી આશ્રમથી શરૂ થયેલ પદયાત્રામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreરાજ્યની ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જનસમર્થન-જનઆશીર્વાદ મળ્યા ત્યારે જીલ્લા પંચાયત દ્વારા સુદ્રઢ વહીવટ અને સામુહિક વિકાસના કાર્યો થકી પ્રજા સુખાકારી શાસન માટે માર્ગદર્શન આપવા એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreદેશમાં ભાજપના ૧૯ મહિનાના નિષ્ફળ શાસનથી નાગરિકોનું ધ્યાન અન્યત્ર ભટકાવવા માટે વિવિધ રાજ્યોમાં ભાજપના નેતાઓ ખોટી-ખોટી અને મોટી-મોટી વાતો કરે છે પણ દેશના નાગિરકોની આશાઓ, આકાંક્ષાઓ કે જેના માટે ચૂંટણી પહેલા મોદીજીએ બહુ વાતો કરી આજે દરેકના ખાતામાં રૂા. ૧૫-૧૫ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More