Author Archives: Ashvin Gohil

Daman Pratikar Rally
06 Jan
0

ગુજરાત સરકાર દ્વારા થઇ રહેલા દમનના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “દમન પ્રતિકાર રેલી”

ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...

Read More
05 Jan
0

“દમન આક્રોશ રેલી” : 05-01-2016

ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...

Read More
04 Jan
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી આશ્રમ ખાતે “દમન આક્રોશ રેલી” : 04-01-2016

ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...

Read More
04 Jan
0

ગુણોત્સવમાં ૮૩,૬૬૫ શાળાઓમાંથી માત્ર ૮.૪૮ ટકા શાળાઓ જ પુરતી સુવિધાઓ : 03-01-2016

ગુજરાતમાં ગુણોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કાર્ય પછી વાસ્તવિક રીતે શાળાઓમાં શિક્ષાનું સ્તર, શિક્ષકો, શૈક્ષણિક સુવિધાઓ અને પાયાની સુવિધાઓ અંગે શિક્ષણ વિભાગ નીતિ ઘડતર કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુણોત્સવમાં ...

Read More
02 Jan
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી આશ્રમ ખાતે “દમન આક્રોશ રેલી” : 02-01-2016

ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...

Read More
31 Dec
0

ખેડૂતોને પાણીચોર કહેનાર મુખ્યમંત્રી માફી માંગે. : 31-12-2015

ખેડૂતોને તેમના હક્ક અને અધિકાર છીનવનાર ભાજપ સરકરા કૃષિ મહોત્સવ સામે કોંગ્રેસ પક્ષનો ખેડૂતોને સાથે રાખી રાજ્ય વ્યાપી દેખાવ. ખેડૂતોને તેમના હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ લડત આપશે. ખેડૂતોને પાણીચોર કહેનાર મુખ્યમંત્રી માફી માંગે.  આજ રોજ ભાજપ સરકારની ખેડૂત ...

Read More
30 Dec
0

છ મહાનગપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સત્તાવાર જાહેરાત : 30-12-2015

તાજેતરમાં રાજ્યમાં યોજાયેલ છ મહાનગપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સત્તાવાર જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલ છ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ સભ્યોનો વ્યક્તિગત મત લેવામાં આવ્યો હતો. સમગ્ર અભિપ્રાય પ્રક્રિયા ...

Read More
29 Dec
0

કપાસના ભાવ રૂ. ૮૫૦ મળે તેને કૃષિ મહોત્સવ કહેવાય ? રાઘવજી પટેલ : 29-12-2015

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note Doc_File

Read More
29 Dec
0

ઉદ્યોગોને પાણી નહીં આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં ભાજપ સરકાર અને મુખ્યમંત્રીશ્રી કેમ પાછી પાની કરી રહ્યાં છે.? : 29-12-2015

ચૂંટણી સમયે ખેડૂતની દિકરી છું તેવું દરેક સભામાં મત મેળવવા માટે બોલનાર મુખ્યમંત્રીશ્રી ચૂંટણીના પરિણામો બાદ ખેડૂતોને અન્યાય થાય તેવી કેમ જાહેરાત કરે છે? તેઓ શું ચૂંટણી પૂરતા જ ખેડૂતના દિકરી હતા? ઉદ્યોગોને પાણી આપવા માટે સલાહકાર સમિતિ કામ કરે ...

Read More
29 Dec
0

સાહિત્ય જગતના સર્વોચ્ચ માનસન્માન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ડૉ. રઘુવીરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન.. : 29-12-2015

સાહિત્ય જગતના સર્વોચ્ચ માનસન્માન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ડૉ. રઘુવીરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ડૉ. રઘુવીરભાઈને મળતાં દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ...

Read More
28 Dec
0

૧૩૧માં ““કોંગ્રેસ સ્થાપના દિન”” અને ૯૩માં ““કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન”” ની ઉજવણી : 28-12-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ૧૩૧માં ““કોંગ્રેસ સ્થાપના દિન”” અને ૯૩માં ““કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન”” ની ઉજવણી. સમગ્ર ગુજરાતના તમામ શહેર, તાલુકા અને જીલ્લામાં કોંગ્રેસ કાર્યાલય શણગારીને ધ્વજ વંદન કરી ઉજવણી કરવામાં આવી કોંગ્રેસના ૧૩૧માં સ્થાપના દિન ...

Read More
28 Dec
0

કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન

Read More