એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી આદિત્ય ગોહિલ આગેવાનીમાં આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટે એન.એસ.યુ.આઈ. ના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં એન.એસ.યુ.આઈ. ભવ્ય વિજય થયો હતો અને આ ચૂંટણીમાં પણ એન.એસ.યુ.આઈ. ના ...
Read MoreAuthor Archives:
કૃષિના ભોગે ઉદ્યોગોને લહાણી”: બમણી વીજળી ઉદ્યોગોને ફાળવી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દીધા ખાનગી વીજળી ઉત્પાદન વધારવાના પરવાના આપી ગુજરાતની ભાજપ સરકારે ઉદ્યોગોને ગોળ અને ખેડૂતો માટે ખોળની નિતી અપનાવી : કોંગ્રેસ ગુજરાતમાં ખેતીના ભોગે ઉદ્યોગોને લાલ જાજમ બિછાવવાની શરૂ ...
Read Moreભાજપ સરકારની ગરીબ વિરોધી, જનવિરોધી નિતીઓ સામે રાજ્યવ્યાપી કાર્યક્રમની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધી, વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે દેશના ગરીબ-સામાન્ય પરિવારોને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપીને ...
Read Moreપીડીપીયુ પેટ્રોલિયમ યુનિવર્સિટીના સત્તાધીશો બે વર્ષ સુધી પદવીદાન સમારંભ ન યોજીને વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો કર્યો છે. ત્યારે પદવીદાન સમારંભ ન યોજવા માટે કયાં કારણ અને કોણ જવાબદાર છે તે જાહેર કરવાની માંગ કરતાં અમદાવાદ શહેર જિલ્લા એન.એસ.યુ.આઈ. ના ઉપપ્રમુખશ્રી ભાવિક ...
Read Moreનરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ જવાબદારી સ્વીકારી રાજીનામું આપે સુપ્રિમ કોર્ટ / હાઈકોર્ટના મોનીટરીંગમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવીને તપાસની માંગણી. જમીન તાત્કાલિક રાજ્યસાત કરો – અર્જુન મોઢવાડીયા જંત્રીના ભાવ ચો.મી.ના રૂ. ૧૮૦/- હોવા છતાં રૂ. ૧૫/-માં વાઈલ્ડ વુડને જમીન, પરંતુ ...
Read Moreઆજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે આસી. પરિક્ષા નિયામકશ્રી કે. ડી. વોરા સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં પરિક્ષા આપી હતી જ્યારે તા. ૨૮-૦૩-૨૦૧૬ ના રોજ બીજી પરિક્ષાઓની તારીખ આપવામાં આવી ...
Read Moreરેલ્વે બજેટ દેશના સામાન્ય નાગરિકોના પરિવહન માટે નિરાશાજનક સૌથી વધુ રોજગારી આપનું રેલ્વે તંત્રનું ખાનગીકરણ દેશના સામાન્ય નાગરિકો માટે ખતરારૂપ આધુનિકરણના નામે રેલ્વેનો વિસ્તાર કંપનીઓને સોંપીને રેલ્વેની અબજો રૂપિયાની સંપતિ ઉદ્યોગ ગૃહોને હવાલે કરવાનું સુનિયોજીત રીતે કેન્દ્ર સરકાર આગળ વધી ...
Read Moreગુજરાત રાજ્યના ૨૦૧૬-૧૭ ના વર્ષનું રજુ થયેલ બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે રજુ કરેલ બજેટ આંકડાની માયાજાળ, નાગરિકો પર અસહ્ય દેવું વધારનારું, અસામાનતા વધારનારું અને પ્રજા સાથે વચનભંગ કરનારું ...
Read Moreરાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાઓમાં ભાજપ સરકારે તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા હતા. સરકારી મશીનરીનો બેફામ દુરૃપુયોગ કર્યો હતો તેમ છતાં સ્થાનિક નાગરિકોએ ભાજપના તમામ કાવાદાવાને ...
Read More૧૫-૧૫ લાખની “કલ્યાણ યોજના” ભાજપ સરકારે દાખલ કરતાં લાખો યુવાનોને અન્યાય. જિલ્લાઓમાંથી નિવૃત્ત કર્મચારીની યાદી મંગાવવાની કેમ ફરજ પડી, ભાજપની સરકારની મેલી મુરાદ બર નહીં આવે, ૨૫ લાખ બેરોજગારો સામે જૂઓ: કોંગ્રેસ બેરોજગાર યુવાનોને નોકરી આપવાની જગ્યાએ ભ્રષ્ટાચારના દરવાજા ખોલાયા. ...
Read More