Author Archives: Ashvin Gohil

13 Jan
0

ગુજરાતમાં અનેક કિસ્સાઓમાં ૬-૬ વર્ષ સુધી ખેડૂતોને કોઈ વળતર આપવામાં આવ્યું નથી. : 13-01-2016

કેન્દ્રની મોદી સરકારે કિસાનો માટે કરેલ પાકવીમા યોજના અને તે અંગે રાજ્યના મુખ્યમંત્રીએ જાહેર કરેલ વિવિધ જાહેરાતો અંગે આકરી પ્રતિક્રીયા આપતા કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખશ્રી અને ખેડૂત નેતાશ્રી કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ અને વિરજીભાઈ ઠુમ્મરે સયુંક્ત રીતે જણાવ્યું હતું કે, કેન્દ્ર ...

Read More
12 Jan
0

નાના કર્મચારીઓને ત્રણ ત્રણ મહિના સુધી પગાર ચુકવણીમાં વિલંબ : 12-01-2016

રાજ્યના વિવિધ વિભાગોમાં કામ કરતાં હજારો નાનાં કર્મચારીઓને ત્રણ ત્રણ મહિના સુધી પગારની ચૂકવણીમાં વિલંબ થાય છે પરિણામે નાનાં પગાર ધરાવતા કર્મચારીઓના પરિવાર વારંવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. તેના માટે ભાજપ સરકારના ઉત્સવો પાછળના કરોડો રૂપિયાના બેફામ ખર્ચા, દેવાળીયો વહીવટ, ...

Read More
11 Jan
0

તમામ તાલુકામાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા સામે દેખાવો કરી આવેદનપત્ર કાર્યક્રમ : 11-01-2016

મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે ...

Read More
11 Jan
0

તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ભવ્ય જનસમર્થન અને જનઆશીર્વાદ મેળવ્યા : 11-01-2016

તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ભવ્ય જનસમર્થન અને જનઆશીર્વાદ મેળવ્યા છે તેમાં ૩૧ જિલ્લા પંચાયતમાંથી ૨૩ જિલ્લા પંચાયત પર સત્તા સંભાળી છે ત્યારે ૧૨૪ થી વધુ તાલુકા પંચાયતમાં પણ સત્તા મેળવી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ...

Read More
Sonia Gandhi and Rahul Gandhi, met newly elected Zilla Panchayat and local body leaders of Gujarat (1)
11 Jan
0

શ્રીમતી સોનિયા ગાંધી અને શ્રી રાહુલ ગાંધીની શુભેચ્છા મુલાકાત

તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ભવ્ય જનસમર્થન અને જનઆશીર્વાદ મેળવ્યા છે તેમાં ૩૧ જિલ્લા પંચાયતમાંથી ૨૩ જિલ્લા પંચાયત પર સત્તા સંભાળી છે ત્યારે ૧૨૪ થી વધુ તાલુકા પંચાયતમાં પણ સત્તા મેળવી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ...

Read More
Protest against Price hike in VAT on Petrol & Diesel
11 Jan
0

તમામ તાલુકામાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા સામે દેખાવો કરી આવેદનપત્ર કાર્યક્રમ

મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે ...

Read More
09 Jan
0

તેજશ્રીબેન પટેલ પ્રેસનોટ : 09-01-2015

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
08 Jan
0

પેટ્રોલ-ડીઝલના વેટ અ સેસ પાછા ખેંચવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષે રાજ્ય વ્યાપી દેખાવો કરી આક્રોશ સાથે ઘરણાં : 08-01-2016

મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે ...

Read More
Gujarat Congress Protest against Price hike in VAT on Petrol & Diesel
08 Jan
0

ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારા સામે ધરણાં – પ્રદર્શન

મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે ...

Read More
07 Jan
0

અમદાવાદ મહાનગર સેવાસદનના મેયર પોતે ટેક્ષ ભરતા નથી : 07-01-2016

અમદાવાદ મહાનગર સેવાસદનના મેયર પોતે ટેક્ષ ભરતા નથી એમની કાઉન્સીલરની ઉમદવારી પત્રની ચકાસણી થવી જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવે છે કે, અમદાવાદ મહાનગર સેવાસદનના મેયરશ્રી ગૌતમ શાહ ઘણાં વર્ષોથી જે પોતાની ઓફિસ ચલાવે છે તે ...

Read More
06 Jan
0

કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 8/1/2016 ના રોજ 33 જિલ્લામાં અને તા. 11/1/2016 ના રોજ 230 તાલુકા કક્ષાએ કાર્યક્રમ : 06-01-2016

મોંઘવારીના માર, જીવન જરૂરિયાત વાળી વસ્તુઓના બેફામ ભાવ વધારો, ગરીબ-મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ત્યારે, સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારો તાકીદે પાછો ખેંચે તે માટે ધરણાં-પૂતળાદહન – આવેદનપત્ર ...

Read More
06 Jan
0

શ્રી લાભશંકર ઠાકરના દુ:ખદ અવસાન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ભરતસિંહ સોલંકી : 06-01-2016

ગુજરાતી સાહિત્યના પ્રસિધ્ધ કવિ, નવલકથાકાર શ્રી લાભશંકર ઠાકરના દુ:ખદ અવસાન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શ્રી લાભશંકર ઠાકરના નિધનથી ગુજરાતે સાહિત્ય જગતના તેજસ્વી તારલાં ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષ શ્રી લાભશંકર ઠાકરના નિધન ...

Read More