કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન શ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી અશ્વિની શેખરી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. પ્રવક્તા ...
Read MoreAuthor Archives:
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન શ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી અશ્વિની શેખરી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. પ્રવક્તા ...
Read Moreરાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી, સિંચાઈના પાણી અને ટેકાના ભાવો માટે ખેડૂતો પરેશાન, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કથળી ગયેલ આરોગ્ય સેવા, મહિલા સુરક્ષા, દલિત, આદિવાસી, લઘુમતિ પર અત્યાચાર સહિતના મુદ્દાઓમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ, બેજવાબદારપણામાં ...
Read Moreગાંધીનગર મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ કાઉન્સીલર શ્રી પ્રવિણ પટેલે કોંગ્રેસ પક્ષના આદેશ મુજબ મતદાન કરવાને બદલે ભાજપ તરફથી ઉમેદવારી કરીને કોંગ્રેસ પક્ષના આદેશનું સરેઆમ ભંગ કરેલ છે. પ્રજાદ્રોહ પક્ષદ્રોહ કરનાર સામે કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી પગલા ...
Read More૯૧, તલાલા વિધાનસભાની પેટાચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી ભગવાનભાઈ બારડના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે તા. ૮-૫-૨૦૧૬ ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે, ઘંટ્યા ચોકડી, મુ. પ્રાચી, તા. સુત્રાપાડા, જિ. ગીર સોમનાથ ખાતે રાખવામાં આવેલ છે મુખ્ય ...
Read Moreરાજ્ય સરકારે નીટની પરીક્ષા માટે ચોક્કસ નીતિ ઘડવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ શિક્ષણ વેપારીકરણ દ્વારા વિદ્યાર્થીઓનું અહિત કરનાર ભાજપ સરકારે નીટની પરીક્ષા માટે ઓછામાં ઓછો 2 વર્ષનો સમયગાળો માંગવો જોઈએ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા છેલ્લા બે દસકાથી શિક્ષણ ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ “લોકતંત્ર બચાવો કૂચ” નું તા. ૬ઠ્ઠી મે, ૨૦૧૬ ને શુક્રવાર સવારે ૯-૩૦ કલાકે, જંતરમંતરથી શરૂ થઈને સંસદ ભવન, નવી દિલ્હી સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત પ્રદેશ ...
Read Moreભાજપ સરકાર દ્વારા સરકારી યોજનાઓની જાહેરાતો પાછળ કરોડોનું આંધણ સમગ્ર રાજ્યમાં અછતની પરિસ્થિતિ હોવા છતાં બજેટેડ કામોના હોર્ડીંગ્સ-બેનર્સ અને સમારોહ પાછળ લાખ્ખો રૂપિયાનો ધુમાડો કરી પ્રજાની મશ્કરી કરતી ભાજપ સરકાર સમગ્ર ગુજરાત રાજ્યમાં પીવાના પાણીની તીવ્ર તંગી સાથે અછતની પરિસ્થિતિ ...
Read More
ગુજરાતના ગોરવવંતા સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય કામદાર દિને પૂ. રવિશંકર મહારાજ, ઈન્દુચાચા અને મહાગુજરાતની લડતમાં નામી-અનામી શહીદોને યાદ કરીને ગુજરાતનો સર્વાંગી વિકાસ-સંતુલિત વિકાસ માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને પ્રતિબધ્ધતાથી આગળ વધવા માટે અપીલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ...
Read Moreપદવીદાન સમારંભને ૪૫ દિવસ કરતાં વધુ સમય વીતી ગયા છતાં ૫૫૭૨૦ વિદ્યાર્થીઓ પદવીથી વંચિત પદવીપાત્ર ૫૫૭૨૦ વિદ્યાર્થીઓ પાસેથી દોઢ કરોડ જેટલી માતબર રકમ વસૂલતી યુનિવર્સિટી સત્તાધીશો સમયસર પદવી આપવામાં નિષ્ફળ. ગુજરાતની મોટામાં મોટી યુનીવર્સીટી ગુજરાત યુનીવર્સીટીમાં વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ...
Read Moreગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) ને કે.જી. બેસીનમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ૨૦ TCF ગેસ મળી આવવાની ખોટી જાહેરાત અને ૨૦ હજાર કરોડના કૌભાંડ બાબતે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા (CAG) ના અહેવાલ સંદર્ભે સુપ્રિમ કોર્ટ મોનીટર્ડ સ્પેશ્યલ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા “ “રાજીવ ગાંધી ભવન ખાતે મીટીંગનું આયોજન કરેલ હતું. જેમાં હાલમાં ગુજરાતની તમામ અદાલતોમાં ન્યાયાધિશો, સરકારી વકીલશ્રીઓ, સરકારી કર્મચારીઓ અને સ્ટેનોની ખાલી જગ્યાઓ, તેમજ બિલ્ડીંગ તથા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે અસંખ્ય કેસો પેન્ડીંગ છે ...
Read More