૩૩ જિલ્લા, ૮ મહાનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, ૩૦, મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની નિર્વાણ દિન છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ...
Read MoreAuthor Archives:
આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં પ્રિન્સીપાલશ્રી જી.પી.વડોદરિયા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં આવેલી કેન્ટીનમાં પીવાના પાણીની સગવડ જ નથી. જયારે કેન્ટીનનો કોન્ટ્રકટ જેને આપવામાં આવ્યો છે ત્યારે તે કોન્ટ્રાક્ટર દ્વારા ફરજીયાત પણે પીવાના પાણીની ...
Read Moreએન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં તા. ૨૪-૧-૨૦૧૬ થી તા. ૨૭-૧-૨૦૧૬ સુધી “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદા હેઠળ મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે જનજાગૃત્તિ અભિયાન પદયાત્રા કરી ચલાવવામાં આવ્યું. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૫ કિ.મી. ...
Read More
પ્રજાસત્તાક અર્થાત ગણતંત્રનો અર્થ છે કે, પ્રજા દ્વારા પ્રજાની સુખાકારી માટે શાસન : ભરતસિંહ સોલંકી આજ રોજ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ધ્વજવંદન બાદ ઉપસ્થિત પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકર ભાઈ-બહેનોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. ...
Read Moreઆજ રોજ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ધ્વજવંદન બાદ ઉપસ્થિત પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકર ભાઈ-બહેનોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. ભારતને આઝાદી અપાવવા અને માતૃભૂમિના સન્માન માટે અસંખ્ય વીરો શહીદ થઈ ગયા હતાં. દેશભક્તોની કુરબાનીની ...
Read Moreતલાલાના ધારાસભ્યશ્રી જશુભાઈ બારડના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. જશુભાઈ બારડ જીવનના અંતિમ ક્ષણ સુધી પ્રજાના પ્રશ્નો માટે લડતા રહ્યાં હતા. સ્વ. ...
Read More૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે સવારે ૦૯-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં માન.પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More
અમદાવાદના સરખેજ વિસ્તારમાં નવનિર્મિત સમા હાઈસ્કુલના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈએ જણાવ્યું હતું કે, તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ થકી છે. શિક્ષણ થકી પ્રગતિની દિશામાં ...
Read Moreએન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં તા. ૨૪-૧-૨૦૧૬ થી તા. ૨૭-૧-૨૦૧૬ સુધી “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદા હેઠળ મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવશે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૫૦ કિ.મી. જેટલી પદયાત્રા ...
Read Moreઆદિજાતિ બાબતોના મંત્રાલયના વન સંચાલન અને વન પેદાશોના શ્વેતપત્ર અંગે મહારષ્ટ્ર સરકારને સંપૂર્ણ સત્તા સોંપી હોવાનું ધ્યાન ઉપર આવતા કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલે આદિજાતિ બાબતોના કેન્દ્રિય પ્રધાન શ્રી જુઆલ ઓરામને એક પત્ર ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી નિશિત વ્યાસ (મીનાક્ષી પરિવાર) ના સુપુત્રી ચિ. દેવાંશી વ્યાસ, ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી DA-IICT માં ૨૨૦ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ૧૦માં સ્થાન પ્રાપ્ત કરીને પરિવારનું અને સમાજનું ગૌરવ વધાર્યું છે. ચિ. દેવાંશી વ્યાસ ...
Read More