Author Archives: Ashvin Gohil

03 Feb
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન સે સ્વાભિમાન” કાર્યક્રમ

Read More
02 Feb
0

“સંવિધાન સે સ્વાભિમાન સભા” કાર્યક્રમનું આયોજન : 02-02-2016

મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર રચયિત ભારતનું સંવિધાન વિશ્વમાં અજોડ અને શ્રેષ્ઠ ગણાય છે. ડૉ.બાબાસાહેબ આંબેડકરે દ્વારા ભારતના પ્રત્યેક નાગરિકને સ્વાભિમાન પ્રદાન કરેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મજયંતિ ની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા ...

Read More
02 Feb
0

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર અધિકાર કાયદાના દેશમાં અમલીકરણના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી : 02-02-2016

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર અધિકાર કાયદાના દેશમાં અમલીકરણના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા ખાતે યોજાયેલ સંમેલનને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન ...

Read More
Celebrating 10 years of MGNREGA
02 Feb
0

મનરેગાની ૧૦ વર્ષની ઐતિહાસિક સફળતાની ઉજવણી

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર અધિકાર કાયદાના દેશમાં અમલીકરણના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા ખાતે યોજાયેલ સંમેલનને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન ...

Read More
01 Feb
0

એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 01-02-2016

ગુજરાત યુનીવર્સીટીના સત્તાધીશો શૈક્ષણિક અને વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓની આંતરિક પરીક્ષા રદ્દ કરવામાં આંધળુકિયો નિર્ણય સામે ઈન્ટરનલ પરીક્ષાની વ્યવસ્થા તંત્ર પુન:વિચારણા અન અધ્યાપકો, વર્ગ ૩-૪ ના પુરા પગારના કર્મચારીઓની માંગ સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં ...

Read More
01 Feb
0

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો (મનરેગા) : 01-02-2016

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો (મનરેગા) સમગ્ર દેશમાં અમલ થયાને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે અનુસંધાને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં મનરેગાને કારણે સામાજીક જીવનમાં બદલાવ, આર્થિક ઉન્નતી, ગ્રામ્યથી શહેર તરફનું સ્થળાંતર અટકવું સહિતના અનેક પ્રગતિના પગલાં ...

Read More
01 Feb
0

સૂર્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાત નંબરવન હોવાના આંકડા ખોટા પુરવાર થયા, પાડોશી રાજ્યોએ જ મોદી મોડલને પછાડ્યું છે: કોંગ્રેસ : 01-02-2016

સૂર્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાત નંબરવન હોવાના આંકડા ખોટા પુરવાર થયા, પાડોશી રાજ્યોએ જ મોદી મોડલને પછાડ્યું છે: કોંગ્રેસ સોલારમાં કોંગ્રેસની નિતીઓના કારણે રાજસ્થાન આગળ અને પછી કોંગ્રેસની દૂરંદેશીના કારણે ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ છે સૂર્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાત નંબર વન ...

Read More
31 Jan
0

પ્રેસનોટ

Press Note

Read More
30 Jan
0

વિચારવિભાગ દ્વારા આર. જી. કપ : 30-01-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
30 Jan
0

ધારાસભ્યશ્રી અમિત ચાવડાનું આદર્શ વિધાયક પુરસ્કારથી સન્માન. : 30-01-2016

રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને આદર્શ વિધાયક પુરસ્કાર કોંગ્રેસને આદર્શ ધારાસભ્યનું બહુમાન” યુવાનો થકી લોકશાહીને મજબુત બનાવવાના ઉદ્દેશ્ય ઉપરાંત દેશભરના યુવા ધારાસભ્યો, સાંસદોની કામગીરીનું વિવિધ માપદંડો દ્વારા સર્વે કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રજાના પ્રતિનિધિને ભારતીય છાત્ર સાંસદ દ્વારા ...

Read More
30 Jan
0

20 લાખને રોજગારી મળશે પરંતુ 5 વર્ષ પછી 50 હજારને પણ રોજગારી મળી નથી – નિશીત વ્યાસ : 30-01-2016

ભાજપ સરકારનો દાવો હતો કે ૨૦ લાખને રોજગારી મળશે પરંતુ ૫ વર્ષ પછી ૫૦ હજારને પણ રોજગારી મળી નથી ગુજરાતે ઔદ્યોગિક વિકાસથી પેદા થનારી નોકરીઓમાં પીછેહટ કરી હોવાનું પ્રમાણપત્ર દેશ અને દુનિયાની નામાંકિત સંસ્થાઓ આપે છે છતાં રાજ્ય સરકાર નંબર ...

Read More
29 Jan
0

ગુજરાતની ૨૭ નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે..: 29-01-2015

ગુજરાતની ૨૭ નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીઓ માટે ઉમેદવારો પસંદ કરવા સહિત વિવિધ મુદ્દાઓ અંગે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને એક ખાસ મહત્વની બેઠક રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ...

Read More