Author Archives: Ashvin Gohil

07 Feb
0

રાજ્યના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલની સુપુત્રી શ્રીમતી અનારબેન પટેલના… : 07-02-2016

રાજ્યના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલની સુપુત્રી શ્રીમતી અનારબેન પટેલના ભાગીદારની કંપની વાઈલ્ડવુડ રિસોર્ટ અને રીયાલીટીઝ પ્રા.લી. (WWR)ને જમીન ફાળવણી, આ કંપની સાથે શ્રીમતી અનરાબેન પટેલની સંડોવણી તથા રિસોર્ટને પર્યાવરણીય મંજુરી સંબંધે રાજ્યના માહિતી ખાતા દ્વારા પડેલ વિસ્તૃત પ્રેસ માં આપેલી માહિતીની ...

Read More
06 Feb
0

રેતી, કપચી, માટી, પથ્થર, બોક્સાઈડ, લીગ્નાઈટ સહિતની ખાણ-ખનિજ સંપદા લૂટફાટનો કાળો… : 06-02-2016

રેતી, કપચી, માટી, પથ્થર, બોક્સાઈડ, લીગ્નાઈટ સહિતની ખાણ-ખનિજ સંપદા લૂટફાટનો કાળો કારોબાર ભાજપ સરકારના મંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારી ખાણખનિજ માફિયાઓની મીલી ભગતથી ચાલી રહેલ છે. તેની સ્વતંત્ર તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે ...

Read More
06 Feb
0

શ્રીમતી અનારબેન પટેલના ધંધાકીય ભાગીદાર શ્રી દક્ષેશભાઈ શાહના નિવેદન સંદર્ભે પ્રત્યાઘાત આપતા અર્જુન મોઢવાડીયા

વાઈલ્ડ વુડ રીસોર્ટ એન્ડ રીયલ્ટીઝ પ્રા. લી. ના ડિરેક્ટર અને શ્રીમતી અનારબેન પટેલના ધંધાકીય ભાગીદાર શ્રી દક્ષેશભાઈ શાહના નિવેદન સંદર્ભે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, શ્રી દક્ષેશભાઈ જણાવે છે કે, વાઈલ્ડ વુડ ...

Read More
05 Feb
0

બિનખેતીની મંજૂરી-રિસોર્ટની મંજૂરીનું કૌભાંડ- અર્જુનભાઈ મોઢવાડીયા : 05-02-2016

ખાતો નથી ખાવા દેતો નથી ભ્રષ્ટાચાર વિરૂધ્ધ લડવાની વાતો કરી ચૂંટણીઓ જીત્યા બાદ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે આજ રોજ પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્યમંત્રી અને તે સમયના મહેસૂલ મંત્રીના પુત્રી પરિવારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ ...

Read More
05 Feb
0

અનામત પ્રથા અંગે અસત્ય સમાચાર બાબત. – પ્રવિણભાઈ રાષ્ટ્રપાલ : 05-02-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
05 Feb
0

ઘાટલોડિયામાં Urban Health Centre ના આજદિન સુધી દરવાજા બંધ : 05-02-2016

મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં Urban Health Centre નું ૨૦૧૨માં મુખ્યમંત્રીના જ હસ્તે થયેલ ઉદઘાટન પરંતુ તેના આજદિન સુધી દરવાજા બંધ : કોંગ્રેસ મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં ટી.પી.-૨માં ચાણક્યપુરી રેલ્વે ઓવરબ્રીજ બનવાથી ૧૨ મીટરના રોડની જગ્યા છીનવી પ્રજા સાથે છેતરપીંડી અને ...

Read More
05 Feb
0

અર્જુન મોઢવાડિયા પત્રકાર પરિસદ

Read More
04 Feb
0

ભાજપે કિસાન સંઘ દ્વારા ખેડૂતોને ઉશ્કેરીને સત્તા હાંસલ કર્યા બાદ ખેડૂતોથી મોં ફેરવી નાંખ્યું. : 04-02-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે તા. ૧૯-૩-૮૭ ના દિવસે ભાજપે કિસાન સંઘના માધ્યમથી “ગુજરાત વિધાનસભા ઘેરાવો” નો ગેરકાયદેસર કાર્યક્રમ આપ્યો હતો. જેમાં ૧૯ નિર્દોષ ખેડૂતો ગોળી વિંધાયા હતા જે કાર્યક્રમ અશક્ય હતો, કાયદાના ...

Read More
04 Feb
0

એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 04-02-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
04 Feb
0

ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રવીણભાઈ રાષ્ટ્રપાલના મંતવ્ય એ તેમનું વ્યક્તિગત નિવેદન : 04-02-2016

ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રવીણભાઈ રાષ્ટ્રપાલના મંતવ્ય એ તેમનું વ્યક્તિગત નિવેદન છે. કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ નિવેદન કે મંતવ્યને સમર્થન કરતુ નથી કે આપતું નથી તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા ...

Read More
04 Feb
0

દારૂની બદી બંધ કરવી હોય તો નેટવર્ક સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓને જાહેર કરો : 04-02-2016

દારૂની બદી બંધ કરવી હોય તો નેટવર્ક સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓને જાહેર કરો સમાજના યુવાનો આગળ આવતા પોલીસ વડાને ચાનક ચઢી, પરંતુ તેઓ જ્યાં રહે છે તે નદીની પટમાં દારૂના અડ્ડા બંધ કરાવવા જોઈએ : કોંગ્રેસ ગુજરાતમાં દેશી દારૂના અડ્ડા ...

Read More
03 Feb
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન સે સ્વાભિમાન” કાર્યક્રમ : 03-02-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન સે સ્વાભિમાન” કાર્યક્રમમાં ગાંધીનગર ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત અનુસૂચિત જાતિના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ ...

Read More