Author Archives: Ashvin Gohil

26 May
0

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું : 26-05-2016

ભાજપના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલને પોતેજ સ્વીકારવુ પડ્યું કે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન ઉત્સવો અને ઉજવણીના તાયફાઓમાં રોકનાર ભાજપ સરકારે જ લેખન – વાંચન સહિતની ગુણવત્તા તળીયે લાવી દીધી છે – ડૉ. હિમાંશુ ...

Read More
Manish Tewari interacts with Media on 2 Years' Modi Govt.'s Failures
26 May
0

પત્રકાર પરિસદને સંબોધન કરતા મનીષ તિવારી

એનડીએ-ભાજપ સરકારને બે વર્ષના શાસનકાળ ના લેખાજોખા સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે પદ અને ગોપનીયતાના બે વર્ષ પહેલાં આ ...

Read More
26 May
0

પત્રકાર પરિસદને સંબોધન કરતા મનીષ તિવારી

Read More
25 May
0

પત્રકાર પરિષદ : 25-05-2016

માહિતી અને પ્રસારણ વિભાગના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય પ્રવક્તા શ્રી મનિષ તિવારી તારીખ ૨૬-૦૫-૨૦૧૬, ગુરુવાર સવારે ૧૧-૩૦ કલાકે, એન.ડી.એ.-ભાજપ સરકારના બે વર્ષ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
25 May
0

લોકદરબાર : 25-05-2016

રાજ્યની ભાજપ સરકાર અને વહીવટી તંત્ર નાગરિકોની સતત અવગણના કરે છે હક્ક અને અધિકાર છીનવી રહી છે ત્યારે પ્રજાકીય પ્રશ્નોને સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત લોકદરબાર અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના ...

Read More
24 May
0

આઈ.ટી. વિભાગ પ્રેસનોટ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
23 May
0

આનંદીબેન પટેલના બે વર્ષના ભ્રષ્ટ અને નિષ્ફળ શાસન : 23-05-2016

ભાજપ સરકારે ગુજરાતીઓના સ્વાભિમાન અને પ્રતિષ્ઠા પર ઘા કર્યો છે. જોર અને જાહેરાતના આનંદીબેનના બે વર્ષના શાસન દરમ્યાન તેમનો પરિવાર અને મળતિયા માટે બન્યા આલિશાન બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં આનંદીબેન સરકારના ભ્રષ્ટ ...

Read More
23 May
0

કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારની એકપણ યોજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે પરિણામલક્ષી બની નથી : 21-05-2016

કાળઝાળ ગરમીમાં પ્રજાના પાણી માટે વલખાં સામે ભાજપ દ્વારા ઉજવણીના તાયફા કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારની એકપણ યોજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે પરિણામલક્ષી બની નથી – ડૉ. હિમાંશુ પટેલ કેન્દ્ર અને ગુજરાત રાજ્યમાં બે વર્ષના શાસનકાળની ઉજવણી કરી રહેલું ...

Read More
23 May
0

“રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વાર્તાલાપ : 21-05-2016

૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા સ્વ. રાજીવ ગાંધીની ૨૫ મી પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા  “રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વાર્તાલાપમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કુમાર કેતકરે આધુનિક ભારતના નિર્માણ માટે કોમ્પ્યુટર, આઈ.ટી. અને ટેલીકોમ ક્રાંતિ અંગે જણાવ્યું હતું કે, ...

Read More
India after Rajiv and his legacy
21 May
0

રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત

સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ““રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત”” વાર્તાલાપનું તા. ૨૧-૦૫-૨૦૧૬ ને શનિવાર સવારે ૧૦-૪૫ કલાકે, ભાઈકાકા હોલ, લૉ-ગાર્ડન અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવેલ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના ...

Read More
21 May
0

રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત

Read More
21 May
0

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન : 21-05-2016

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સતત અગિયારમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી ...

Read More