કોંગ્રેસ શાસિત રાજ્યો પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બિનલોકશાહી અને વેરભાવ ભર્યા પગલાં સામે રાજ્યભરમાં દેખાવો દેશની મોદી સરકાર સત્તાના અહંકારમાં કોંગ્રેસ પક્ષની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના કરતૂતો કરી રહી છે ત્યારે મોદી સરકારના આપખૂદશાહ, લોકશાહીને ગળે ટૂંપો દેવાના હિન્ન ...
Read MoreAuthor Archives:
ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ રાજકીય અખાડા બની જશે – ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર આ પરિષદની સત્તાઓ દ્વારા ભગિની સંસ્થાઓની વિચારધારાનું શૈક્ષણિક – સંશોધન સંસ્થાઓમાં સામ્રાજ્ય સ્થપાશે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓથી લઇ કોલેજો સુધી પોતાનું રાજકીય આધિપત્ય પ્રસ્થાપિત કરવાનાં ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ૧લી એપ્રિલે “વલ્ડ ફેકુ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે યુવા બેરોજગારી કાળુ નાણું, ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આમ જનતાને ૧૫-૧૫ લાખ રૂપિયાના ચેક આપવાની ...
Read Moreગુજરાતમાં “કેગ” મુજબ ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં ગતિશીલ છતાં લાજવાને બદલે ગાજતા ભાજપના સત્તાધીશો. સામાજિક સેવાઓ અને વિકાસકાર્યોમાં જ કરોડો રૂપિયાનો ગેરવહીવટ કરનાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ થયેલા “કેગ” ...
Read Moreસબ સલામતની બૂમો પાડતી ભાજપ સરકારના શાસનમાં રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં પણ ખુલ્લેઆમ લૂંટ અને ગોળીબાર દ્વારા ભયનું વાતાવરણ ધોળે દ્હાડે લૂંટની ઘટના જે વિસ્તારમાં બની તે વિસ્તારમાં દશથી વધુ રાષ્ટ્રીયકૃત બેન્કો આવેલી છે. સબ સલામતની બૂમો પાડતી ભાજપ સરકારના શાસનમાં ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી આજે દિલ્હી ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમ્યાન શ્રીમતી સોનિયા ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીને પંચાયતી રાજની ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની મંજૂરીથી ગાંધીનગર મહાનગરપાલિકાના ૮ વોર્ડના ઈન્ચાર્જની જાહેરાત કરતાં કો-ઓર્ડીનેશન કમીટીના ચેરમેનશ્રી હિંમતસિંહ પટેલે, શ્રી મીહીર શાહ અને શ્રીમતી માયાબેન દવે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણીમાં સમાવેશ વિવિધ ૮ વોર્ડના ઈન્ચાર્જમાં ૪ ...
Read Moreઇ-કોમર્સ રીટેલીંગમાં ૧૦૦ ટકા એફ.ડી.આઈ.ને કેન્દ્રની મંજુરીથી નાના વેપારીઓને વધુ એક લપડાક : 30-03-2016
નાના વેપારીઓ પોતાના ધંધા – કારોબારને લઇને ચિતિંત છે ત્યારે મંગળવારે કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ રિટેલિંગમાં ૧૦૦ ટકા એફ.ડી.આઈ.ને મંજુરી આપી નાના વેપારીઓનું નિકંદન કાઢી નાખવાનો એક કારસો રચ્યો છે એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે. ...
Read Moreગુજરાતની ભાજપ સરકાર અને તેના વેટ (સેલ્સટેક્ષ) વિભાગની મીલીભગતથી ગુજરાતના વેપારીઓ પાસેથી થતી ઉઘાડી લૂંટ ભાજપની ગુજરાત સરકાર અને વેટ (સેલ્સટેક્ષ) વિભાગની મીલીભગતથી ગુજરાતના નાના અને મધ્યમ વર્ગના વેપારી આલમમાં ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે તેમજ વેપારીઓને હેરાન-પરેશાન કરવામાં આવી ...
Read Moreસ્વાતંત્ર સેનાની સહકારી ક્ષેત્રના રાષ્ટ્રીય આગેવાન શ્રી ઈન્દુભાઈ ચતુરભાઈ પટેલના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. ઈન્દુભાઈ પટેલ એક કાર્યકર તરીકે કામગીરી ...
Read Moreભાજપ સરકારના સામાન્ય-મધ્યમવર્ગ વિરોધી પગલાં સામે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ધરણાં-દેખાવોના કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ...
Read More
પ્રજા માટે અચ્છે દિન લાવવાના અનેક વાયદા સાથે સત્તામાં આવેલી મોદી સરકાર તેમની સત્તાના દોઢથી પોણા બે વર્ષના કાર્યકાળમાં પ્રજા માટે “અચ્છે દિન” તો દૂર “અચ્છે કલાક” પણ લાવી શકી નથી. આ સરકારે “મોંઘવારીના માર” જેવા સૂત્રો સાથે જે વચનો ...
Read More