આંતરિક લોકશાહીને મજબૂત કરવાના ભાગરૂપે ગુજરાત યુથ કોંગ્રેસના સભ્ય નોંધણી ઝુંબેશ અને ચૂંટણી પ્રક્રિયા અંગે અખિલ ભારતીય યુથ કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી વિદિત ચૌધરી, યુથ કોંગ્રેસના ઈલેક્શન કમિશ્નરશ્રી સુમિત ખન્ના અને ચૂંટણી અધિકારી શ્રી અમિત શર્મા સંયુક્ત પત્રકાર ...
Read MoreAuthor Archives:
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના પત્ની શ્રીમતી કમલા અડવાણીજીનું દુ:ખદ અવસાન થયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, કોંગ્રેસના ટોચના નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી અડવાણીજી અને તેમના શોકગ્રસ્ત ...
Read Moreભાજપ સરકારની દિશાવિહીન કામગીરીથી ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ સરકારની વાંજિત્ર બની જશે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ૨૧ ક્રમાંકે ધકેલાઈ ગયું છે. ભાજપ સરકાર પરિષદની સત્તાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓમાં વિચારધારા થોપી દેશે. – એન.એસ.યુ.આઈ. ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓથી લઇ કોલેજો ...
Read Moreકેન્દ્ર સરકારે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ પર લાદેલ એક્સાઈઝ ડ્યૂટીના સંદર્ભમાં ગુજરાતના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવ શ્રી અહમદ પટેલે કેન્દ્રિય નાણાંપ્રધાન શ્રી અરૂણ જેટલીને એક પત્ર દ્વારા એક્સાઈઝ ડ્યૂટી પરત કરવાની માંગ કરતા જણાવ્યું હતું ...
Read Moreદરેક સમાજ અને વર્ગો વચ્ચે વિગ્રહ કરાવનાર ભાજપને લોકસંવાદનો કોઈ અધિકાર નથી વિકાસના બદલે ફરી એકવાર હિન્દુત્વના નામે વોટબેંક જાળવવા ભાજપ દ્વારા નિર્લજ્જ પ્રયાસો – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ સામે સર્જાઇ રહેલા અસહિષ્ણુતાના માહોલથી બચવા વંદે ...
Read Moreસમગ્ર દેશમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. તે અન્વયે અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી શ્રીમતી સોનિયા ગાંધીના અધ્યક્ષ સ્થાને અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીના ઉપાધ્યક્ષ પદે કોંગ્રેસ પક્ષ તરફથી ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમો સમગ્ર ...
Read More
ભાજપ સરકાર-મોદી સરકારની બિનલોકતાંત્રિક પધ્ધતિ અહંકારી વલણ અને લોકશાહીને ગળેટૂંપો દેવાની કામગીરી સામે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ ધરણાં-દેખાવો કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની ટોચની શૈક્ષણિક ...
Read Moreભાજપ સરકાર-મોદી સરકારની બિનલોકતાંત્રિક પધ્ધતિ અહંકારી વલણ અને લોકશાહીને ગળેટૂંપો દેવાની કામગીરી સામે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ ધરણાં-દેખાવો કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની ટોચની શૈક્ષણિક ...
Read Moreરાજ્યમાં ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું શાસન છે ત્યારે પંચાયતી રાજના લાભો ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ન મળે તે માટે ભાજપ સરકાર વિવિધ હથકંડા, લોભલાલચ, ધાકધમકી, સરકારી તંત્રનો દુરોપયોગ સહિતના અહંકારી – બિનલોકતાંત્રિક પધ્ધતિઓથી કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ...
Read Moreતા.૧૨મી માર્ચ,૧૯૩૦ ના રોજ વહેલી સવારે પુ. મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ઐતિહાસિક દાંડીયાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી જીલ્લાના દાંડી ગામ ખાતે તા.૬ એપ્રિલના રોજ સમાપન થયેલ. વિશ્વની અહિંસક ક્રાંતિમાં જેની ગણના થાય છે તે ઐતિહાસિક દાંડીયાત્રા દ્વારા મહાત્મા ...
Read Moreભાજપ સરકારના દેવાળીયા વહીવટથી આર્થિક હાલત ડામાડોળ – તિજોરી તળિયા ઝાટક નાણાંકીય વર્ષના અંતિમ દિવસે ભાજપ સરકારે ૧૨૦૦ કરોડના ચૂકવણા કરવામાં નિષ્ફળ સૂજલામ સૂફલામ અન્વયે વીજબીલના ૬૨ કરોડ રૂપિયા સરકાર ચૂકવી શકી નહીં. ભાજપ સરકારના દેવાળીયા વહીવટ, નાણાંકીય ગેરશિસ્ત, બેફામ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Read More