ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સ્થાનિક કક્ષાએ પણ “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” નીકળશે. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો ...
Read MoreAuthor Archives:
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે યોજનાર “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” અંગે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સ્થાનિક કક્ષાએ પણ “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” નીકળશે. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો ...
Read Moreપાટનગરને સ્માર્ટ સિટી બનાવવા મતદારોએ સ્માર્ટ બનવું પડશે ગાંધીનગરને વાયફાઈ સિટી બનાવવાની ચૂંટણીલક્ષી જાહેરાત કરનાર ભાજપની બેજવાબદાર નીતિ સામે વેપારીઓમાં ઉગ્ર રોષ ગુજરાત રાજ્યના પાટનગરને વાયફાઈ સિટી બનાવવાની ચૂંટણીલક્ષી જાહેરાત કરનાર ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગરની હાલત એક પાટનગરને છાજે ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreજે રીતે ભાજપ સરકાર અને ખાનગી શાળા સંચાલકોની ભાગબટાઈથી ફી માં ધરખમ વધારો કરવામાં આવી રહ્યો છે. તેનો ભોગ ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ બની રહ્યાં છે. તોતીંગ ફી વધારાથી ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારની કમર તોડવાનું કામ આ ...
Read More• ગુજરાતમાં ભાજપ સરકારના ‘હવાઇ કિલ્લા’ ઘરાશયી બની ચૂક્યાં છે, 15 વર્ષમાં 15 જૂઠ • વચનેશુ કિંમ દરિદ્રતા- છ કરોડની જનતાનું રાજ્ય દિવ્ય કે ભવ્ય ન બની શક્યું પણ ભ્રષ્ટાચારનો અખાડો જરૂર બન્યું છે, એજન્ટો સરકાર ચલાવે છે ગુજરાતની ભાજપ ...
Read Moreગાંધીનગર મહાનગરપાલિકના – ૨૦૧૬ ની યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવારની યાદી નીચે મુજબ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સ્થાનિક કક્ષાએ પણ “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” નીકળશે. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો ...
Read Moreભાજપ સરકારની પોકળ મેક ઇન ઇન્ડિયા નીતિના કારણે જ્વેલર્સોની આર્થિક બેહાલી જ્વેલરી ઉદ્યોગના આંદોલનથી મહિલાઓ અને જ્વેલર્સો માટે સામાજિક વ્યવહારો સાચવવા અચ્છે દિન ગાયબ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માટે ઘરેણું ગણાતા જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગની એક મહિના કરતા વધારે સમયથી ...
Read Moreસુપ્રિમ કોર્ટ-હાઈકોર્ટની ફટકાર બાદ અંતે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિકાર કાયદાના લાભ આપવાની ફરજ પડી. અન્ન સુરક્ષા અધિકાર કાયદાના નામ બદલવા કરતાં ભાજપ સરકાર પોતાની માનસિક્તા બદલે ગરીબ સામાન્ય-મધ્યમ વર્ગને હક્ક અધિકાર આપો. અન્ન સુરક્ષા અધિકાર કાયદાના ...
Read Moreદુષ્કાળની પરિસ્થિતિમાં ઉત્સવો અને ઉજવણીના તાયફા બંધ કરવા કોંગ્રેસની માંગ ગૌરવ કૂચ કરવાને બદલે અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામીણ પ્રજાની બેહાલી દૂર કરવા ભાજપ સરકાર કૂચ કરે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કચ્છ – સૌરાષ્ટ્ર અને ઉત્તર ...
Read More