રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગર, ૨૩૦ થી વધુ તાલુકા મથક પર ભાજપ સરકાર દ્વારા ઐતિહાસિક વિશ્વની શ્રેષ્ઠ રોજગાર યોજના ‘મનરેગા’ ને પૂરેપૂરા નાણાં ચૂકવીને લાગુ કરવી, “અન્ન સુરક્ષા” કાનૂન તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે જિલ્લા-તાલુકા મથકે કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી ...
Read MoreAuthor Archives:
પૂજ્ય મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ઐતિહાસિક દાંડી યાત્રાની ૮૬ માં સ્મરણાંજલી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સવારે ૯-૦૦ કલાકે, સાબરમતી આશ્રમથી શરૂ થયેલ પદયાત્રામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreરાજ્યની ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જનસમર્થન-જનઆશીર્વાદ મળ્યા ત્યારે જીલ્લા પંચાયત દ્વારા સુદ્રઢ વહીવટ અને સામુહિક વિકાસના કાર્યો થકી પ્રજા સુખાકારી શાસન માટે માર્ગદર્શન આપવા એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreદેશમાં ભાજપના ૧૯ મહિનાના નિષ્ફળ શાસનથી નાગરિકોનું ધ્યાન અન્યત્ર ભટકાવવા માટે વિવિધ રાજ્યોમાં ભાજપના નેતાઓ ખોટી-ખોટી અને મોટી-મોટી વાતો કરે છે પણ દેશના નાગિરકોની આશાઓ, આકાંક્ષાઓ કે જેના માટે ચૂંટણી પહેલા મોદીજીએ બહુ વાતો કરી આજે દરેકના ખાતામાં રૂા. ૧૫-૧૫ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાતના રમતવીરોને ભાજપ સરકારની નવી નીતિની લોલીપોપ- રમતવીર યુવાનોને વધુ એક થપ્પડ કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા 2012માં રાજીવ ગાંધી ખેલકુદ યોજના ઘડવામાં આવી પરંતુ ગુજરાત સરકારે અમલ ન કરી રમતવીરોને વધુ એક અન્યાય. ગુજરાત સરકાર દ્વારા નવી રમત ગમત નીતિમાં ...
Read Moreતા.૧૨મી માર્ચ,૧૯૩૦ ના રોજ વહેલી સવારે પુ. મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ઐતિહાસિક દાંડીયાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી જીલ્લાના દાંડી ગામ ખાતે તા.૬ એપ્રિલના રોજ સમાપન થયેલ. વિશ્વની અહિંસક ક્રાંતિમાં જેની ગણના થાય છે તે ઐતિહાસિક દાંડીયાત્રા દ્વારા મહાત્મા ...
Read Moreપ્રજાને જાહેર સેવાઓ મેળવવાનો અધિકાર છે તે સિધ્ધાંતનો સ્વીકાર કરીને ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત જાહેર સેવાઓ અંગેનો નાગરિક અધિકાર નિયમ ૨૦૧૩ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૪ માં તે કાયદા અંગેના નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં તેનો અમલ થતો ...
Read Moreહજારોની સંખ્યામાં એમ. એસ. ગ્રાઉન્ડ ખાતે “યુવા સ્વાભિમાન રેલી” માં ઉમટી પડેલ યુવાનોને જોમ, જુસ્સા સાથે ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કરતાં અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પ્રમુખ તથા પંજાબના ધારાસભ્યશ્રી અમરિન્દરસિંહ રાજાએ જણાવ્યું હતું કે, જે સરકાર જુઠ્ઠા વાયદા કરીને ...
Read More