Author Archives: Ashvin Gohil

02 Mar
0

શ્રીમતી અનારબેન પટેલના ભાગીદારોને ૪૨૨ એકર જમીન આપવાનો મામલો : 02-03-2016

નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ જવાબદારી સ્વીકારી રાજીનામું આપે સુપ્રિમ કોર્ટ / હાઈકોર્ટના મોનીટરીંગમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવીને તપાસની માંગણી. જમીન તાત્કાલિક રાજ્યસાત કરો – અર્જુન મોઢવાડીયા જંત્રીના ભાવ ચો.મી.ના રૂ. ૧૮૦/- હોવા છતાં રૂ. ૧૫/-માં વાઈલ્ડ વુડને જમીન, પરંતુ ...

Read More
25 Feb
0

એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 25-02-2016

આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે આસી. પરિક્ષા નિયામકશ્રી કે. ડી. વોરા સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં પરિક્ષા આપી હતી જ્યારે તા. ૨૮-૦૩-૨૦૧૬ ના રોજ બીજી પરિક્ષાઓની તારીખ આપવામાં આવી ...

Read More
25 Feb
0

રેલ્વે બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

Read More
25 Feb
0

રેલ્વે બજેટ દેશના સામાન્ય નાગરિકોના પરિવહન માટે નિરાશાજનક : ભરતસિંહ સોલંકી

રેલ્વે બજેટ દેશના સામાન્ય નાગરિકોના પરિવહન માટે નિરાશાજનક સૌથી વધુ રોજગારી આપનું રેલ્વે તંત્રનું ખાનગીકરણ દેશના સામાન્ય નાગરિકો માટે ખતરારૂપ આધુનિકરણના નામે રેલ્વેનો વિસ્તાર કંપનીઓને સોંપીને રેલ્વેની અબજો રૂપિયાની સંપતિ ઉદ્યોગ ગૃહોને હવાલે કરવાનું સુનિયોજીત રીતે કેન્દ્ર સરકાર આગળ વધી ...

Read More
23 Feb
0

ગુજરાત રાજ્યના ૨૦૧૬-૧૭ ના વર્ષનું રજુ થયેલ બજેટ પર પ્રતિક્રિયા આપતા ભરતસિંહ સોલંકી : 23-02-2016

ગુજરાત રાજ્યના ૨૦૧૬-૧૭ ના વર્ષનું રજુ થયેલ બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે રજુ કરેલ બજેટ આંકડાની માયાજાળ, નાગરિકો પર અસહ્ય દેવું વધારનારું, અસામાનતા વધારનારું અને પ્રજા સાથે વચનભંગ કરનારું ...

Read More
23 Feb
0

નગરપાલિકાના પરિણામ અંગે : 23-02-2016

રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાઓમાં ભાજપ સરકારે તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા હતા. સરકારી મશીનરીનો બેફામ દુરૃપુયોગ કર્યો હતો તેમ છતાં સ્થાનિક નાગરિકોએ ભાજપના તમામ કાવાદાવાને ...

Read More
23 Feb
0

બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

Read More
22 Feb
0

બેરોજગાર યુવાનોને નોકરી આપવાની જગ્યાએ ભ્રષ્ટાચારના દરવાજા ખોલાયા : 21-02-2016

૧૫-૧૫ લાખની “કલ્યાણ યોજના” ભાજપ સરકારે દાખલ કરતાં લાખો યુવાનોને અન્યાય. જિલ્લાઓમાંથી નિવૃત્ત કર્મચારીની યાદી મંગાવવાની કેમ ફરજ પડી, ભાજપની સરકારની મેલી મુરાદ બર નહીં આવે, ૨૫ લાખ બેરોજગારો સામે જૂઓ: કોંગ્રેસ બેરોજગાર યુવાનોને નોકરી આપવાની જગ્યાએ ભ્રષ્ટાચારના દરવાજા ખોલાયા. ...

Read More
21 Feb
0

હબ ટાઉન નામની કંપનીને ૩ લાખ ચોરસ મીટર કિંમતી જમીન વપરાશ માટે સોંપીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર… 21-02-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
20 Feb
0

પાટીદાર સમાજન અનામત આંદોલન – શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ : 20-02-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની અનામતની માંગણીના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષે ઘણા સમય અગાઉ પોતાની નિતિ સ્પષ્ટ કરી દીધી છે. જે સમાજોને અનામતનો લાભ નથી મળ્યો તેવા સમાજના આર્થિક રીતે નબળા લોકોને ...

Read More
19 Feb
0

PM અને CM ના વ્યક્તિગત સમારોહમાં ભીડ એકત્ર કરવા સરકાર વહીવટી તંત્રનો દુરપયોગ ન કરી શકે : 19-02-2016

PM અને CM ના વ્યક્તિગત સમારોહમાં ભીડ એકત્ર કરવા સરકાર વહીવટી તંત્રનો દુરપયોગ ન કરી શકે. ભાજપની પોલ ખૂલી- સમારંભમાં લોકો એકત્ર થતા નથી એટલે જિલ્લા કલેક્ટરોને આદેશ મળે છે: પહેલાં ગુજરાત અને હવે મધ્યપ્રદેશ: કોંગ્રેસ ગુજરાતમાં ભાજપની જેવી પોલ ...

Read More
16 Feb
0

આફ્રિકાના યુગાન્ડા અને કંપાલામાં ઉભી થયેલી રાજકીય અસ્થિરતા અને તેના પગલે : 16-02-2016

આફ્રિકાના યુગાન્ડા અને કંપાલામાં ઉભી થયેલી રાજકીય અસ્થિરતા અને તેના પગલે ફાટી નીકળેલી હિંસાના લીધે ત્યાં ધંધો રોજગાર કરતા અને સ્થાયી થયેલા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની સલામતી માટે યોગ્ય પગલા ભરવા માટે ભારત દેશના વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને ...

Read More