Author Archives: Ashvin Gohil

21 Apr
0

ડૉ. ઉર્મિલાબેન પટેલના દુખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી : 21-04-2016

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ઉર્મિલાબેન પટેલના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. ઉર્મિલાબેન પટેલ પ્રજાકીય અને સામાજિક પ્રશ્નો માટે હંમેશા પક્ષમાં ...

Read More
21 Apr
0

ગાંધીનગર મહાનગરપાલીકાની ચુંટણીનો કોંગ્રેસ પક્ષ દ્રારા જાહેર કરેલો ચુંટણી ઢંઢેરો : 21-04-2016

ગાંધીનગર શહેરમાં “ બેટર સિટી બેટર લાઇફ ” બનાવવાનો સંકલ્પ જાહેર કરતા કોંગ્રેસ પક્ષે તેનો ચુંટણી ઢંઢેરો પ્રસિધ્ધ કરેલ છે. આ  ચુંટણી ઢંઢેરામાં નગરજનોને પીવાનું શુધ્ધ પાણી, ઇમ્ફેક્ટ ફીનો અમલ તેમજ વેરા વસુલાતની પ્રક્રીયા પારદર્શક બનાવવાની બાબતને પ્રાથમિકતા આપવાની જાહેરાત ...

Read More
21 Apr
0

રાજ્યની કાયદો-વ્યવસ્થા, સુરક્ષા અને સલામત ગુજરાતના મોટા મોટા દાવાની પોલ ખોલી : 21-04-2016

ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ પરના કોન્સ્ટેબલની હત્યા કરીને ગુનેગાર ફરાર થઈ જવાની ઘટનાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા, સુરક્ષા અને સલામત ગુજરાતના મોટા મોટા દાવાની પોલ ખોલી નાંખી છે.  ત્યારે બેફામ બનેલા બુટલેગરો અને અસામાજિક તત્વો પર પગલાં ભરવામાં નિષ્ફળ ગૃહ વિભાગ જવાબદારી સ્વીકારીને ...

Read More
20 Apr
0

NCERT દ્વારા કરાયેલ શિક્ષણની ગુણવત્તાના સર્વેમાં : 20-04-2016

ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય સંલગ્ન નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (NCERT) દ્વારા દેશના સી.બી.એસ.ઈ, આઈ.સી.એસ.ઈ. તથા રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના સેમ્પલ સર્વે અન્વયે લેવાયેલ પરિક્ષા નાગાલેન્ડ, કર્ણાટક, બંગાળ, ઓરિસ્સા સહિત રાજ્યો કરતાં ...

Read More
18 Apr
0

ભાજપ સરકારે કમિટીઓ કે મીટીંગો યોજવાના બદલે 15 – 20 ટકા આર્થિક અનામતની તાત્કાલીક જાહેરાત કરવી જોઈએ : 17-04-2016

આંદોલન માટે વાણીવિલાસ કરનાર મુખ્યમંત્રીએ ગુજરાતની ગરીમાને કલંક લગાડ્યું છે – ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારે કમિટીઓ કે મીટીંગો યોજવાના બદલે 15 – 20 ટકા આર્થિક અનામતની તાત્કાલીક જાહેરાત કરવી જોઈએ ગુજરાત રાજ્યમાં દરેક વર્ગ માટે આર્થિક અનામત જાહેર કરવાના ...

Read More
18 Apr
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી… : 17-04-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજના યુવાનો અહિંસક રીતે તેમની માંગણીઓ માટે આંદોલન ચાલવતા હોય ત્યારે નિયમ મુજબ કાર્યક્રમની મંજુરી માંગે તો સરકારના ઈશારે પોલીસ તંત્ર મંજુરી ન આપે અને રાજ્યમાં સરકાર સામે કોઈ ...

Read More
16 Apr
0

સોશ્યલ મીડીયામાં સક્રિય કાર્યકરો આગેવાનોને માર્ગદર્શન : 16-04-2016

આગામી વિધાનસભા – ૨૦૧૭  ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નો લઈને આક્રમકતાથી લડત આપવાના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન ખાતે ૧૦૦૦ થી વધુ સમગ્ર રાજ્યમાંથી ટેક્નોસેવી અને ખાસ કરીને સોશ્યલ મીડીયામાં સક્રિય કાર્યકરો આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ...

Read More
16 Apr
0

પાણી માટે સ્પષ્ટ નીતિ અને આયોજનના અભાવે ગુજરાત મોડેલમાં ટેન્કર રાજ : 16-04-2016

પાણીના પ્રાણપ્રશ્ને પાણીમાં બેસી ગયેલી ભાજપ સરકાર સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ પાણી માટે સ્પષ્ટ નીતિ અને આયોજનના અભાવે ગુજરાત મોડેલમાં ટેન્કર રાજ પોતાને પાણીદાર કહેવડાવવા માટે પાટીદાર અનામત આંદોલન પર અત્યાચાર ગુજારનાર ભાજપ સરકાર હવે એટલી હદે પાણીમાં બેસી ગઈ ...

Read More
14 Apr
0

ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી

Read More
14 Apr
0

ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” કાર્યક્રમ : 14-04-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” ની અમદાવાદ ખાતે પ્રસ્થાન પહેલાં કોંગ્રેસ પક્ષના મુખપત્ર “કૃત સંકલ્પ” નો વિશેષાંક વિધાનસભા ...

Read More
Celebration of Babasaheb Ambedkar 125th Birth Anniversary
14 Apr
0

ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” ની અમદાવાદ ખાતે પ્રસ્થાન પહેલાં કોંગ્રેસ પક્ષના મુખપત્ર “કૃત સંકલ્પ” નો વિશેષાંક વિધાનસભા ...

Read More
13 Apr
0

અહમદભાઈ પટેલ – “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” અંગે શુભેચ્છા સંદેશ : 13-04-2016

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે યોજનાર  “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” અંગે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ ...

Read More