ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામબાદ મતદારોનો આભાર વ્યક્ત કરતાં મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસ, શહેર પ્રમુખશ્રી ડૉ. કૌશિક શાહ, કો-ઓર્ડીનેશન કમીટીના ચેરમેનશ્રી હિંમતસિંહ પટેલ, મિહીર શાહ, માયાબેન દવે એ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા ભાજપે તમામ હથકંડા, ...
Read MoreAuthor Archives:
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી – નેતા, કોર્પોરેશનના નેતા અને પ્રદેશ પદાધિકારીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી ગુરૂદાસ કામત, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ ...
Read More
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી – નેતા, કોર્પોરેશનના નેતા અને પ્રદેશ પદાધિકારીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી ગુરૂદાસ કામત, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ ...
Read Moreરાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અનુક્રમે ગ્રમોદયથી ભારત ઉદય અભિયાનની મોટી મોટી જાહેરાત કરનાર વડાપ્રધાનશ્રીના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના ૧૪ વર્ષના શાસનમાં ગ્રામ્ય વિસ્તાર, ગ્રામ પન્ચ્યાતના માળખાને તોડી નાખ્યું છે. ટે “મોદી મોડેલ” અંગે ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત ...
Read Moreગ્રામોદય અને ભારત ઉદયની જાહેરાત કરનાર ભાજપ સરકારે પંચાયતી રાજની અવદશા કરી છે. ગ્રામોદય થી ભારત ઉદય યાત્રા અને ૨૪મી એપ્રિલ પંચાયત દિવસે રાજ્ય સરકાર ગ્રામસ્વરાજ અને પંચાયતીરાજનું વિકેન્દ્રીકરણ સાચા અર્થમાં કરે તેવી માંગ કરતાં ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના ઉપપ્રમુખશ્રી ...
Read Moreઅમારા આઈ.ટી. ડીપાર્ટમેન્ટનો મેઈલ શરતચૂકથી આપને ફોરવર્ડ થઈ ગયો છે. આ સાથે મોકલેલ ડીઝાઈન માત્ર આઈ.ટી. ડીપાર્ટમેન્ટ દ્વારા પબ્લીસીટી માટે છે આને જાહેરાતમાં પ્રસિદ્ધ ના કરશો તેવી નમ્ર વિનંતી પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકર્મચારીઓને લોલીપોપ આપવાનું બંધ કરી છઠ્ઠા પગારપંચનો પુરો લાભ આપો મુખ્યમંત્રીએ ‘ભયની પ્રિત’ બંધ કરી ક્યારેક ગાંધીનગરની નગરચર્યા કરવી જોઇએ તો નાગરિકોની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે: કોંગ્રેસ ગુજરાતમાંથી ફેંકાઇ રહેલી અને ગાંધીનગર શહેરમાં સત્તા માટે હવાતિયા મારતી ભાજપની સરકારના હૈયે ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ઉર્મિલાબેન પટેલના ગુરૂવારે સાંજે ૭-૦૦ કલાકે ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. ડૉ. ઉર્મિલાબેન પટેલની આજે અંતિમ યાત્રા પહેલા સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે નિવાસ સ્થાન “રેવારણ્ય” શ્રેયસ ...
Read Moreગાંધીનગર મહાનગરપાલિકાના ૮ વોર્ડની ૩૨ બેઠકો પર ભાજપ હાર દેખી જતા મુખ્યમંત્રીએ ગમે તે ભોગે સત્તા મેળવવા કાંઈ પણ કરવાની સુચના આપી હોય તે રીતે દારૂની રેલમછેલ અને ધાકધમકી અપાઈ રહ્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા ...
Read Moreભાજપના શાસનનો એક – એક દિવસ ગુજરાત માટે કલંકરૂપ – ડૉ. હિમાંશુ પટેલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો ગાંધીનગરમાં સત્તા મેળવવા માટેનો મનસૂબો પાટનગરની પ્રજા ક્યારેય પૂરો નહીં કરે ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટે છેલ્લા ત્રણ દિવસથી કાર્યાલયો ધમરોળી રહેલા મુખ્યમંત્રી આનંદીબેન ...
Read More
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ઉર્મિલાબેન પટેલના ગુરૂવારે સાંજે ૭-૦૦ કલાકે ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. ડૉ. ઉર્મિલાબેન પટેલની આજે અંતિમ યાત્રા પહેલા સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે નિવાસ સ્થાન “રેવારણ્ય” શ્રેયસ ...
Read More