Author Archives: Ashvin Gohil

13 Jun
0

શિક્ષણીક પ્રેસનોટ : 12-06-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
11 Jun
0

જિલ્લા પ્રમુખશ્રી, પંચાયત પ્રમુખશ્રી-કારોબારી ચેરમેનશ્રી, , નિરીક્ષકશ્રીઓ મીટીંગ : 11-06-2016

કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-ઉપપ્રમુખશ્રીઓ, કારોબારીના અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયત-મહાનગરપાલિકાના નેતાશ્રીઓ અને નવનિયુક્ત જિલ્લા નિરીક્ષકશ્રીઓની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જવાબદાર કાર્યકર ...

Read More
Meeting Organized at GPCC
11 Jun
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત બેઠક

કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-ઉપપ્રમુખશ્રીઓ, કારોબારીના અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયત-મહાનગરપાલિકાના નેતાશ્રીઓ અને નવનિયુક્ત જિલ્લા નિરીક્ષકશ્રીઓની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જવાબદાર કાર્યકર ...

Read More
11 Jun
0

પાલીતાણા – ભાવનગર જિલ્લા ખાતે ‘લોક દરબાર’ : 10-06-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાલીતાણા – ભાવનગર શહેર  જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રજા ત્રસ્ત  છે ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Palitana
10 Jun
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાલીતાણા ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
09 Jun
0

મુખ્યમંત્રી આનંદીબેનનો પ્રવેશ ઉત્સવના નામે પ્રચાર ઉત્સવ : 09-06-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
09 Jun
0

ભાજપ સરકારની ધંધાદારી શિક્ષણનીતિના કારણે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા કથળી : 09-06-2016

ભાજપ સરકારની ધંધાદારી શિક્ષણનીતિના કારણે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા કથળી છે શિક્ષણક્ષેત્રે ઉત્સવો અને ઉજવણીના રાજકીય તાયફાઓ બંધ કરી શાળા – કોલેજોમાં પ્રવેશથી લઇ પરીક્ષા સુધી રહેલી અસંમજભરી પરિસ્થિતિ દૂર કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે ...

Read More
08 Jun
0

ભાજપ સરકારે “વનબંધુ”, “વનબાંધવ”, “વનવાસી” ના નામે આદિવાસી સમાજને “મામા” બનાવવાનું કામ : 08-06-2016

ગુજરાતની ભાજપ સરકારે “વનબંધુ કલ્યાણ યોજના”માં ૭૦,૦૦૦ કરોડની મસમોટી જાહેરાત કરી પણ હકીકતમાં આદિવાસી વિસ્તારમાં વસતા ૧૮,૩૭,૮૪૪ આદિવાસી પરિવારો માંથી માત્ર ૨,૮૪,૯૬૬ પરિવારોને જ શુધ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે એનો અર્થ એ છે કે ૮૫ ટકા આદિવાસી પરિવારો શુધ્ધ ...

Read More
07 Jun
0

ભગવાન સ્વામિનારાયણને તેમના પવિત્ર વસ્ત્રો અર્પણ કરવાને બદલે આર.એસ.એસ. નો ડ્રેસ પહેરાવવાની ઘટના : 07-06-2016

સુરત ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને તેમના પવિત્ર વસ્ત્રો અર્પણ કરવાને બદલે આર.એસ.એસ. નો ડ્રેસ પહેરાવવાની ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી પર આર.એસ.એસ. – ભાજપે કુઠારઘાત કર્યો છે, ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાવનાર આર.એસ.એસ. – ભાજપ સામે ગુન્હો દાખલ કરવાની ...

Read More
07 Jun
0

સેમેસ્ટર સિસ્ટમથી ગુજરાતમાં શિક્ષણની અધોગિત, : 07-06-2016

વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર મળે તે માટે સેમેસ્ટર સીસ્ટમ દાખલ કરાય છે. સેમેસ્ટર સિસ્ટમથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ ફેરફાર આવશે અને ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા કરશે તેવી વાતો કરી હકીકતમાં સેમેસ્ટર સિસ્ટમથી ગુજરાતમાં શિક્ષણની અધોગતિ, વિદ્યાર્થી-વાલીઓની પરેશાની, મોટા પાયે ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Mahisagar
06 Jun
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે મહીસાગર ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા મહીસાગર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
06 Jun
0

દાહોદ-મહીસાગર જિલ્લા ખાતે ‘લોક દરબાર’ : 06-06-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે દાહોદ અને મહીસાગર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં રચીપચી છે. મંત્રીઓ અને તેમના ...

Read More