માહિતી અને પ્રસારણ વિભાગના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય પ્રવક્તા શ્રી મનિષ તિવારી તારીખ ૨૬-૦૫-૨૦૧૬, ગુરુવાર સવારે ૧૧-૩૦ કલાકે, એન.ડી.એ.-ભાજપ સરકારના બે વર્ષ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
રાજ્યની ભાજપ સરકાર અને વહીવટી તંત્ર નાગરિકોની સતત અવગણના કરે છે હક્ક અને અધિકાર છીનવી રહી છે ત્યારે પ્રજાકીય પ્રશ્નોને સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત લોકદરબાર અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપ સરકારે ગુજરાતીઓના સ્વાભિમાન અને પ્રતિષ્ઠા પર ઘા કર્યો છે. જોર અને જાહેરાતના આનંદીબેનના બે વર્ષના શાસન દરમ્યાન તેમનો પરિવાર અને મળતિયા માટે બન્યા આલિશાન બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં આનંદીબેન સરકારના ભ્રષ્ટ ...
Read Moreકાળઝાળ ગરમીમાં પ્રજાના પાણી માટે વલખાં સામે ભાજપ દ્વારા ઉજવણીના તાયફા કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારની એકપણ યોજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે પરિણામલક્ષી બની નથી – ડૉ. હિમાંશુ પટેલ કેન્દ્ર અને ગુજરાત રાજ્યમાં બે વર્ષના શાસનકાળની ઉજવણી કરી રહેલું ...
Read More૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા સ્વ. રાજીવ ગાંધીની ૨૫ મી પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વાર્તાલાપમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કુમાર કેતકરે આધુનિક ભારતના નિર્માણ માટે કોમ્પ્યુટર, આઈ.ટી. અને ટેલીકોમ ક્રાંતિ અંગે જણાવ્યું હતું કે, ...
Read More
સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ““રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત”” વાર્તાલાપનું તા. ૨૧-૦૫-૨૦૧૬ ને શનિવાર સવારે ૧૦-૪૫ કલાકે, ભાઈકાકા હોલ, લૉ-ગાર્ડન અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવેલ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના ...
Read More“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સતત અગિયારમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી ...
Read Moreગુજરાતી ચલચિત્ર જગતમાં અહમ યોગદાન આપનાર પદ્મશ્રી પાર્શ્વગાયક દિવાળીબેન ભીલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ ...
Read Moreતાલાલા વિધાનસભા પેટા ચૂંટણી અને પાંચ રાજ્યોના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો અને તાલાલા વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાતાઓએ આપેલ ચુકાદાનું સન્માન કરીએ છીએ. લોકતંત્રમાં હાર-જીત થતી હોય ...
Read More