Author Archives: Ashvin Gohil

01 Apr
0

સબ સલામતની બૂમો પાડતી ભાજપ સરકારના શાસનમાં રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં પણ ખુલ્લેઆમ લૂંટ અને ગોળીબાર દ્વારા ભયનું વાતાવરણ : 01-04-2016

સબ સલામતની બૂમો પાડતી ભાજપ સરકારના શાસનમાં રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં પણ ખુલ્લેઆમ લૂંટ અને ગોળીબાર દ્વારા ભયનું વાતાવરણ ધોળે દ્હાડે લૂંટની ઘટના જે વિસ્તારમાં બની તે વિસ્તારમાં દશથી વધુ રાષ્ટ્રીયકૃત બેન્કો આવેલી છે. સબ સલામતની બૂમો પાડતી ભાજપ સરકારના શાસનમાં ...

Read More
31 Mar
0

પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની દિલ્હી ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની શુભેચ્છા મુલાકાત : 31-03-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી આજે દિલ્હી ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમ્યાન શ્રીમતી સોનિયા ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીને પંચાયતી રાજની ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા ...

Read More
30 Mar
0

ગાંધીનગર મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણીમાં વિવિધ ૮ વોર્ડના ઈન્ચાર્જ : 30-03-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની મંજૂરીથી ગાંધીનગર મહાનગરપાલિકાના ૮ વોર્ડના ઈન્ચાર્જની જાહેરાત કરતાં કો-ઓર્ડીનેશન કમીટીના ચેરમેનશ્રી હિંમતસિંહ પટેલે, શ્રી મીહીર શાહ અને શ્રીમતી માયાબેન દવે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણીમાં સમાવેશ વિવિધ ૮ વોર્ડના ઈન્ચાર્જમાં ૪ ...

Read More
30 Mar
0

ઇ-કોમર્સ રીટેલીંગમાં ૧૦૦ ટકા એફ.ડી.આઈ.ને કેન્દ્રની મંજુરીથી નાના વેપારીઓને વધુ એક લપડાક : 30-03-2016

નાના વેપારીઓ પોતાના ધંધા – કારોબારને લઇને ચિતિંત છે ત્યારે મંગળવારે કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ રિટેલિંગમાં ૧૦૦ ટકા એફ.ડી.આઈ.ને મંજુરી આપી નાના વેપારીઓનું નિકંદન કાઢી નાખવાનો એક કારસો રચ્યો છે એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે. ...

Read More
29 Mar
0

વેટ (સેલ્સ ટેક્ષ) વિભાગની મીલીભગતથી ગુજરાતીઓ વેપારીઓ પાસેથી ઉઘાડી લૂંટ : 29-03-2016

ગુજરાતની ભાજપ સરકાર અને તેના વેટ (સેલ્સટેક્ષ) વિભાગની મીલીભગતથી ગુજરાતના વેપારીઓ પાસેથી થતી ઉઘાડી લૂંટ ભાજપની ગુજરાત સરકાર અને વેટ (સેલ્સટેક્ષ) વિભાગની મીલીભગતથી ગુજરાતના નાના અને મધ્યમ વર્ગના વેપારી આલમમાં ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે તેમજ વેપારીઓને હેરાન-પરેશાન કરવામાં આવી ...

Read More
29 Mar
0

શ્રધ્ધાંજલી ઈન્દુભાઈ પટેલ : 29-03-2016

સ્વાતંત્ર સેનાની સહકારી ક્ષેત્રના રાષ્ટ્રીય આગેવાન શ્રી ઈન્દુભાઈ ચતુરભાઈ પટેલના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. ઈન્દુભાઈ પટેલ એક કાર્યકર તરીકે કામગીરી ...

Read More
28 Mar
0

જનવિરોધી, મધ્યમ વર્ગ વિરોધી ભાજપ સરકાર સામે ધરણાંના કાર્યક્રમ : 28-03-2016

ભાજપ સરકારના સામાન્ય-મધ્યમવર્ગ વિરોધી પગલાં સામે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ધરણાં-દેખાવોના કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ...

Read More
State wide Dharan by Gujarat Congress
28 Mar
0

ગરીબ-મધ્યમ વર્ગને થઈ રહેલાં અન્યાય સામે રાજ્ય વ્યાપી ધારણા

પ્રજા માટે અચ્છે દિન લાવવાના અનેક વાયદા સાથે સત્તામાં આવેલી મોદી સરકાર તેમની સત્તાના દોઢથી પોણા બે વર્ષના કાર્યકાળમાં પ્રજા માટે “અચ્છે દિન” તો દૂર “અચ્છે કલાક” પણ લાવી શકી નથી. આ સરકારે “મોંઘવારીના માર” જેવા સૂત્રો સાથે જે વચનો ...

Read More
26 Mar
0

ગરીબ-મધ્યમ વર્ગ સામે થઈ રહેલા અન્યાય સામે રાજ્ય વ્યાપી ધરણાં : 26-03-2016

ભાજપ સરકાર દ્વારા ગરીબ-મધ્યમ વર્ગને થઈ રહેલાં અન્યાય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં તા. ૨૮-૦૩-૨૦૧૬ ને સોમવારે ધરણાં યોજાશે. ભાજપ સરકાર દ્વારા ગરીબ-મધ્યમ વર્ગને થઈ રહેલાં અન્યાય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩૩ જિલ્લા, ૮ મહાનગરોમાં ...

Read More
26 Mar
0

કેન્દ્ર અને રાજ્ય સરકારની કામદાર નિતીઓના વિરોધમાં ઈન્ટુકનું કામદાર સંમેલન યોજાયુ. : 26-03-2016

આજ રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત ઈન્ટુક દ્વારા રાજ્યના સંગઠિત અને સંગઠિત ક્ષેત્રના ૧૦૦૦ થી વધારે કામદારોનું રાજ્યવ્યાપી કામદાર સંમેલન યોજાયુ હતું.  આ સંમેલનને કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે ઉપસ્થિત આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતના વિકાસના બે મજબૂત ...

Read More
25 Mar
0

શિક્ષણ નિતીને કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું. : 25-03-2016

ભાજપ સરકારની બેજવાબદાર શિક્ષણ નીતિના કારણે વિદ્યાર્થીઓમાં આત્મ હત્યાનું વધતું પ્રમાણ રાજ્ય સરકારે શિક્ષણને વેપલો બનાવી દીધો હોવાથી ઊંચી ટકાવારી છતાં રોજગારીના અભાવે જીવન – કારકીર્દિ સંકેલતા વિદ્યાર્થીઓઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત પ્રદેશ કોગ્રેંસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યુ હતું ...

Read More
25 Mar
0

ગાંધીનગર – સેવાદળ દ્વારા જનસંવેદના પદયાત્રા : 25-03-2016

ગુજરાતની રાજધાની ગાંધીનગર એટલે ભાજપ સરકારની માત્ર જાહેરાતો અને પોતાની સ્વપ્રસિધ્ધી અને ભ્રષ્ટાચારથી ગાંધીનગરની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા શહેર કોંગ્રેસ સમિતિ અને સેવાદળ દ્વારા જનસંવેદના પદયાત્રાનો આજથી પ્રારંભ. – નવસર્જન ગાંધીનગર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More