Author Archives: Ashvin Gohil

27 May
0

પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે યોજાયેલ લોક દરબાર : 27-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે યોજાયેલ લોક દરબાર તા. ૨૭મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ...

Read More
27 May
0

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ : 27-05-2016

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...

Read More
27 May
0

પત્રકાર પરિષદ : 27-05-2016

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવી તારીખ ૨૮-૦૫-૨૦૧૬, શનિવાર બપોરે ૪-૦૦ કલાકે, પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
27 May
0

આઈ.ટી. વિભાગ પ્રેસનોટ : 27-05-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
27 May
0

બેફામ વાણી સામે મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના નિવેદનની આકરી ઝાટકણી : 27-05-2016

છ દાયકા સુધી ભાજપ સત્તાવિહોણી રહી તો શું તે અક્કલ વિનાની હતી – આનંદીબેન જવાબ આપો. સ્વ.રાજીવજી સામે માત્ર બે જ બેઠક મેળવનાર ભાજપના તત્કાલિન નેત્રુત્વ માં અક્કલ ન્હોતી – આનંદીબેન જવાબ આપો. કેરળ , પ.બંગાળ , પોંડીચેરી , મેઘાલય ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Patan
27 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાટણ ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું “લોક દરબાર” માં ઉપસ્થિત ...

Read More
A tribute to Pt. Jawaharlal Nehru  on his Death Anniversary
27 May
0

પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથી પર શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...

Read More
26 May
0

પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મનિષ તિવારી : 26-05-2016

એનડીએ-ભાજપ સરકારને બે વર્ષના શાસનકાળ ના લેખાજોખા સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે પદ અને ગોપનીયતાના બે વર્ષ પહેલાં આ ...

Read More
26 May
0

એસ.સી. ડિપાર્ટમેન્ટ પ્રેસનોટ : 26-05-2016

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગ (એસ.સી. ડિપાર્ટમેન્ટ) ના સંગઠન માળખાની પુનઃરચનાને મંજૂરીની મહોર મારી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note  

Read More
26 May
0

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું : 26-05-2016

ભાજપના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલને પોતેજ સ્વીકારવુ પડ્યું કે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન ઉત્સવો અને ઉજવણીના તાયફાઓમાં રોકનાર ભાજપ સરકારે જ લેખન – વાંચન સહિતની ગુણવત્તા તળીયે લાવી દીધી છે – ડૉ. હિમાંશુ ...

Read More
Manish Tewari interacts with Media on 2 Years' Modi Govt.'s Failures
26 May
0

પત્રકાર પરિસદને સંબોધન કરતા મનીષ તિવારી

એનડીએ-ભાજપ સરકારને બે વર્ષના શાસનકાળ ના લેખાજોખા સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે પદ અને ગોપનીયતાના બે વર્ષ પહેલાં આ ...

Read More
26 May
0

પત્રકાર પરિસદને સંબોધન કરતા મનીષ તિવારી

Read More