કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે યોજાયેલ લોક દરબાર તા. ૨૭મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ...
Read MoreAuthor Archives:
અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવી તારીખ ૨૮-૦૫-૨૦૧૬, શનિવાર બપોરે ૪-૦૦ કલાકે, પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreછ દાયકા સુધી ભાજપ સત્તાવિહોણી રહી તો શું તે અક્કલ વિનાની હતી – આનંદીબેન જવાબ આપો. સ્વ.રાજીવજી સામે માત્ર બે જ બેઠક મેળવનાર ભાજપના તત્કાલિન નેત્રુત્વ માં અક્કલ ન્હોતી – આનંદીબેન જવાબ આપો. કેરળ , પ.બંગાળ , પોંડીચેરી , મેઘાલય ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું “લોક દરબાર” માં ઉપસ્થિત ...
Read More
અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...
Read Moreએનડીએ-ભાજપ સરકારને બે વર્ષના શાસનકાળ ના લેખાજોખા સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે પદ અને ગોપનીયતાના બે વર્ષ પહેલાં આ ...
Read Moreકોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગ (એસ.સી. ડિપાર્ટમેન્ટ) ના સંગઠન માળખાની પુનઃરચનાને મંજૂરીની મહોર મારી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલને પોતેજ સ્વીકારવુ પડ્યું કે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન ઉત્સવો અને ઉજવણીના તાયફાઓમાં રોકનાર ભાજપ સરકારે જ લેખન – વાંચન સહિતની ગુણવત્તા તળીયે લાવી દીધી છે – ડૉ. હિમાંશુ ...
Read More
એનડીએ-ભાજપ સરકારને બે વર્ષના શાસનકાળ ના લેખાજોખા સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે પદ અને ગોપનીયતાના બે વર્ષ પહેલાં આ ...
Read More