ભાજપ સરકારના જેતે વિભાગના મંત્રીઓ ગામથી લઈને ગાંધીનગર સુધી અને શહેર થી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો છે. : ભરતસિંહ સોલંકી સમગ્ર ભરતી કૌભાંડની તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી સંડોવાયેલા તત્કાલિન મહેસૂલ મંત્રી અને તત્કાલિન પંચાયત મંત્રી ...
Read MoreAuthor Archives:
ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડ દ્વારા ભાજપ ધન પાયો યોજના ચાલે છે રાજ્યપાલશ્રીએ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું રાજીનામું લઇ ન્યાયિક તપાસ કરાવવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી કરોડો રૂપિયાનાં કૌભાંડો આચરનાર ભાજપ સરકારની સીધી દોરવણીથી ...
Read Moreગુજરાતમાં ભાજપ સરકારના ૨૦૦૧ થી ભરતી કૌભાંડના પોપડાઓ એક પછી એક ખુલી રહ્યાં છે ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં સરકારી ભરતી માટે “રૂપિયા” એક માત્ર લાયકાત હોય તે રીતે ગોઠવણો કરીને કરોડો રૂપિયા ...
Read Moreદેશ અને ગુજરાતની ભાજપ સરકારે પ્રજાજનોને અસહ્ય મોંઘવારીનો માર આપ્યો છે જેના કારણે પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે, વિકટ પરિસ્થતિમાં પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં મોંઘવારી વિરૂધ્ધ વિવિધ કાર્યક્રમો બાદ મોટી ...
Read More
દેશ અને ગુજરાતની ભાજપ સરકારે પ્રજાજનોને અસહ્ય મોંઘવારીનો માર આપ્યો છે જેના કારણે પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે, વિકટ પરિસ્થતિમાં પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં મોંઘવારી વિરૂધ્ધ વિવિધ કાર્યક્રમો બાદ મોટી ...
Read More“અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું ...
Read More
ભાજપ સરકાર-મોદી સરકારની જનવિરોધી નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાઓમાં વિજળી-ખાતર-ભાવ વધારાનો વિરોધ – લાઈટ બીલની હોળી કરી મોંઘવારી વિરૂધ્ધમાં દેખાવો-સૂત્રોચ્ચાર- કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read Moreઅચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું ...
Read More
અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું ...
Read More