Author Archives: Ashvin Gohil

11 May
0

૮૨૧૩ કરોડ પાણીના વિતરણ પાછળ જ ખર્ચ જાહેર : 11-05-2016

એક વર્ષ ૧૦ ટકા જેટલો વરસાદ ઓછો પડ્યો તેમાં ૮૦૦૦ ગામોમાં પીવાના પાણીની તંગી અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે આજીજી કરવી પડે આવા જળ વ્યવસ્થાપન, વહીવટ, વહેંચણી, વિતરણ અંગેના તમામ દાવાઓ પડી ભાંગે, તે શું ગુડગવર્નન્સ કહેવાય? તેવો પ્રશ્ન કરતાં ...

Read More
10 May
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન : 10-05-2016

ગાંધીનગર મહાનગરપાલિકાની આજરોજ મીટીંગ મળી હતી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ કાઉન્સીલર શ્રી પ્રવિણ પટેલે પ્રજાદ્રોહ-પક્ષદ્રોહ કર્યો છે. જેના વિરોધમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું હતું. ...

Read More
10 May
0

સેટેલાઈટ પોલીસના પી.એસ.આઈ. દ્વારા જૈન પરિવારના પારિવારિક જન્મદિવસના : 10-05-2016

સેટેલાઈટ પોલીસના પી.એસ.આઈ. દ્વારા જૈન પરિવારના પારિવારિક જન્મદિવસના પ્રસંગમાં પહોંચીને દારૂના ખોટા કેસમાં સંડોવીને રૂા. ૧૧ લાખના તોડ કરવાની ઘટનામાં અમદાવાદ પોલીસના સયુંક્ત કમિશ્નર તથા રાજ્યના ગૃહમંત્રીશ્રીએ ભોગ બનેલા પરિવારને તથા રાજ્યની પ્રાજને “પોલીસ ડાકુ નહીં પરંતુ મિત્રો તરીકે વર્તશે” ...

Read More
09 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા લોક દરબાર : 09-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ખેડા જિલ્લાનો લોક દરબાર તા. ૯મી મે, ૨૦૧૬ ના રોજ ઉત્કંઠેશ્વર મહાદેવ, કપડવંજ ખાતે ધોમધખતાં તાપમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે, ...

Read More
09 May
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા : 09-05-2016

અસાવરી ફ્લેટની જન્મદિવસની પાર્ટી મામલે ટેલીફોન વાતચીત જારી, સેટેલાઈટ પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. જાડેજાએ મહિલા અને બાળકોને પોલીસ સ્ટેશન ન બોલાવવા રૂ.૧૧ લાખનો તોડ કર્યો, રૂ.૪ લાખ લીધાનું કબુલ્યું – કોંગ્રેસ ચંબલના ડાકુની જેમ તોડ કરવાના ઈરાદે ફ્લેટમાં પોલીસ ઘૂસી ...

Read More
09 May
0

પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી દોલતભાઈ પરમારના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી : 09-05-2016

પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી દોલતભાઈ પરમારના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્વ.દોલતભાઈ પરમાર પ્રજાકીય પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહીને ઉકેલ આવે ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Kheda
09 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ખેડા ખાતે આયોજિત “લોક દરબાર”

લોક લાગણીને લાઠી અને ગોળીથી કચડી નાખવાની તાનાશાહી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર ને લોકમીજાજ નો પરિચય કરાવવા અને પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવા ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડા ખાતે પ્રદેશ પ્રમુખ તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના હસ્તે www.lokdarbar.in વેબસાઇટ ...

Read More
07 May
0

રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર : 07-05-2016

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન શ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી અશ્વિની શેખરી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. પ્રવક્તા ...

Read More
Memorandum to the Hon'ble President
07 May
0

મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને આવેદન આપતા કોંગ્રેસ આગેવાનો

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન શ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી અશ્વિની શેખરી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. પ્રવક્તા ...

Read More
06 May
0

તા. ૯મી મે, ૨૦૧૬ ના રોજ ઉત્કંઠેશ્વર મહાદેવ, કપડવંજ ખાતેથી ‘લોક દરબાર’ નું આયોજન : 06-05-2016

રાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી, સિંચાઈના પાણી અને ટેકાના ભાવો માટે ખેડૂતો પરેશાન, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કથળી ગયેલ આરોગ્ય સેવા, મહિલા સુરક્ષા, દલિત, આદિવાસી, લઘુમતિ પર અત્યાચાર સહિતના મુદ્દાઓમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ, બેજવાબદારપણામાં ...

Read More
06 May
0

ગાંધીનગર મહાનગરપાલિકા પ્રજાદ્રોહ પક્ષદ્રોહ કરનાર સામે કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી પગલા : 06-05-2016

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ કાઉન્સીલર શ્રી પ્રવિણ પટેલે કોંગ્રેસ પક્ષના આદેશ મુજબ મતદાન કરવાને બદલે ભાજપ તરફથી ઉમેદવારી કરીને કોંગ્રેસ પક્ષના આદેશનું સરેઆમ ભંગ કરેલ છે. પ્રજાદ્રોહ પક્ષદ્રોહ કરનાર સામે કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી પગલા ...

Read More
06 May
0

૯૧, તલાલા વિધાનસભાની પેટાચૂંટણી મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન : 06-05-2016

૯૧, તલાલા વિધાનસભાની પેટાચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી ભગવાનભાઈ બારડના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે તા. ૮-૫-૨૦૧૬ ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે, ઘંટ્યા ચોકડી, મુ. પ્રાચી, તા. સુત્રાપાડા, જિ. ગીર સોમનાથ ખાતે રાખવામાં આવેલ છે મુખ્ય ...

Read More