Author Archives: Ashvin Gohil

05 Apr
0

વિકાસના બદલે ફરી એકવાર હિન્દુત્વના નામે વોટબેંક જાળવવા ભાજપ દ્વારા નિર્લજ્જ પ્રયાસો : 05-04-2016

દરેક સમાજ અને વર્ગો વચ્ચે વિગ્રહ કરાવનાર ભાજપને લોકસંવાદનો કોઈ અધિકાર નથી વિકાસના બદલે ફરી એકવાર હિન્દુત્વના નામે વોટબેંક જાળવવા ભાજપ દ્વારા નિર્લજ્જ પ્રયાસો – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ સામે સર્જાઇ રહેલા અસહિષ્ણુતાના માહોલથી બચવા વંદે ...

Read More
05 Apr
0

નાગપુરમાં દિક્ષા સ્થળે ડૉ. આંબેડકર ૧૨૫મી જન્મ તિથિ ઉજવણી સમારોહ. : 05-04-2016

સમગ્ર દેશમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. તે અન્વયે અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી શ્રીમતી સોનિયા ગાંધીના અધ્યક્ષ સ્થાને અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીના ઉપાધ્યક્ષ પદે કોંગ્રેસ પક્ષ તરફથી ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમો સમગ્ર ...

Read More
State wide Dharan by Congress Gujarat Congress
05 Apr
0

રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ ધરણાં-દેખાવો કાર્યક્રમ

ભાજપ સરકાર-મોદી સરકારની બિનલોકતાંત્રિક પધ્ધતિ અહંકારી વલણ અને લોકશાહીને ગળેટૂંપો દેવાની કામગીરી સામે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ ધરણાં-દેખાવો કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની ટોચની શૈક્ષણિક ...

Read More
04 Apr
0

રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ ધરણાં-દેખાવો કાર્યક્રમ : 04-04-2016

ભાજપ સરકાર-મોદી સરકારની બિનલોકતાંત્રિક પધ્ધતિ અહંકારી વલણ અને લોકશાહીને ગળેટૂંપો દેવાની કામગીરી સામે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ ધરણાં-દેખાવો કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની ટોચની શૈક્ષણિક ...

Read More
04 Apr
0

કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો અને કોંગ્રેસ પક્ષની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતને અસ્થિર કરવા સતત કામગીરી કરી : 04-04-2016

રાજ્યમાં ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું શાસન છે ત્યારે પંચાયતી રાજના લાભો ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ન મળે તે માટે ભાજપ સરકાર વિવિધ હથકંડા, લોભલાલચ, ધાકધમકી, સરકારી તંત્રનો દુરોપયોગ સહિતના અહંકારી – બિનલોકતાંત્રિક પધ્ધતિઓથી કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ...

Read More
04 Apr
0

સેવાદળ દ્વારા સ્મરણાંજલી પદયાત્રાની સમાપન રેલી : 04-04-2016

તા.૧૨મી માર્ચ,૧૯૩૦ ના રોજ વહેલી સવારે પુ. મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ઐતિહાસિક દાંડીયાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી જીલ્લાના દાંડી ગામ ખાતે તા.૬ એપ્રિલના રોજ સમાપન થયેલ. વિશ્વની અહિંસક ક્રાંતિમાં જેની ગણના થાય છે તે ઐતિહાસિક દાંડીયાત્રા દ્વારા મહાત્મા ...

Read More
04 Apr
0

નાણાંકીય વર્ષના અંતિમ દિવસે ભાજપ સરકારે ૧૨૦૦ કરોડના ચૂકવણા કરવામાં નિષ્ફળ : 03-04-2016

ભાજપ સરકારના દેવાળીયા વહીવટથી આર્થિક હાલત ડામાડોળ – તિજોરી તળિયા ઝાટક નાણાંકીય વર્ષના અંતિમ દિવસે ભાજપ સરકારે ૧૨૦૦ કરોડના ચૂકવણા કરવામાં નિષ્ફળ સૂજલામ સૂફલામ અન્વયે વીજબીલના ૬૨ કરોડ રૂપિયા સરકાર ચૂકવી શકી નહીં. ભાજપ સરકારના દેવાળીયા વહીવટ, નાણાંકીય ગેરશિસ્ત, બેફામ ...

Read More
02 Apr
0

આઈ.ટી.સેલ પ્રેસનોટ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો  

Read More
02 Apr
0

કોંગ્રેસ શાસિત રાજ્યો પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બિનલોકશાહી અને વેરભાવ ભર્યા પગલાં સામે રાજ્યભરમાં દેખાવો : 02-04-2016

કોંગ્રેસ શાસિત રાજ્યો પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બિનલોકશાહી અને વેરભાવ ભર્યા પગલાં સામે રાજ્યભરમાં દેખાવો દેશની મોદી સરકાર સત્તાના અહંકારમાં કોંગ્રેસ પક્ષની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના કરતૂતો કરી રહી છે ત્યારે મોદી સરકારના આપખૂદશાહ, લોકશાહીને ગળે ટૂંપો દેવાના હિન્ન ...

Read More
02 Apr
0

ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ રાજકીય અખાડા બની જશે : 02-04-2016

ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ રાજકીય અખાડા બની જશે – ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર આ પરિષદની સત્તાઓ દ્વારા ભગિની સંસ્થાઓની વિચારધારાનું શૈક્ષણિક – સંશોધન સંસ્થાઓમાં સામ્રાજ્ય સ્થપાશે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓથી લઇ કોલેજો સુધી પોતાનું રાજકીય આધિપત્ય પ્રસ્થાપિત કરવાનાં ...

Read More
01 Apr
0

૧લી એપ્રિલે “વલ્ડ ફેકુ દિવસ” ની ઉજવણી કરવામાં આવી સત્તાધીશો : 01-04-2016

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ૧લી એપ્રિલે “વલ્ડ ફેકુ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે યુવા બેરોજગારી કાળુ નાણું, ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને આમ જનતાને ૧૫-૧૫ લાખ રૂપિયાના ચેક આપવાની ...

Read More
01 Apr
0

ગુજરાતમાં “કેગ” મુજબ ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં ગતિશીલ છતાં લાજવાને બદલે ગાજતા ભાજપના સત્તાધીશો : 01-04-2016

ગુજરાતમાં “કેગ” મુજબ ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં ગતિશીલ છતાં લાજવાને બદલે ગાજતા ભાજપના સત્તાધીશો. સામાજિક સેવાઓ અને વિકાસકાર્યોમાં જ કરોડો રૂપિયાનો ગેરવહીવટ કરનાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ થયેલા “કેગ” ...

Read More