એક વર્ષ ૧૦ ટકા જેટલો વરસાદ ઓછો પડ્યો તેમાં ૮૦૦૦ ગામોમાં પીવાના પાણીની તંગી અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે આજીજી કરવી પડે આવા જળ વ્યવસ્થાપન, વહીવટ, વહેંચણી, વિતરણ અંગેના તમામ દાવાઓ પડી ભાંગે, તે શું ગુડગવર્નન્સ કહેવાય? તેવો પ્રશ્ન કરતાં ...
Read MoreAuthor Archives:
ગાંધીનગર મહાનગરપાલિકાની આજરોજ મીટીંગ મળી હતી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ કાઉન્સીલર શ્રી પ્રવિણ પટેલે પ્રજાદ્રોહ-પક્ષદ્રોહ કર્યો છે. જેના વિરોધમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું હતું. ...
Read Moreસેટેલાઈટ પોલીસના પી.એસ.આઈ. દ્વારા જૈન પરિવારના પારિવારિક જન્મદિવસના પ્રસંગમાં પહોંચીને દારૂના ખોટા કેસમાં સંડોવીને રૂા. ૧૧ લાખના તોડ કરવાની ઘટનામાં અમદાવાદ પોલીસના સયુંક્ત કમિશ્નર તથા રાજ્યના ગૃહમંત્રીશ્રીએ ભોગ બનેલા પરિવારને તથા રાજ્યની પ્રાજને “પોલીસ ડાકુ નહીં પરંતુ મિત્રો તરીકે વર્તશે” ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ખેડા જિલ્લાનો લોક દરબાર તા. ૯મી મે, ૨૦૧૬ ના રોજ ઉત્કંઠેશ્વર મહાદેવ, કપડવંજ ખાતે ધોમધખતાં તાપમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે, ...
Read Moreઅસાવરી ફ્લેટની જન્મદિવસની પાર્ટી મામલે ટેલીફોન વાતચીત જારી, સેટેલાઈટ પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. જાડેજાએ મહિલા અને બાળકોને પોલીસ સ્ટેશન ન બોલાવવા રૂ.૧૧ લાખનો તોડ કર્યો, રૂ.૪ લાખ લીધાનું કબુલ્યું – કોંગ્રેસ ચંબલના ડાકુની જેમ તોડ કરવાના ઈરાદે ફ્લેટમાં પોલીસ ઘૂસી ...
Read Moreપૂર્વ કેબીનેટ મંત્રીશ્રી દોલતભાઈ પરમારના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્વ.દોલતભાઈ પરમાર પ્રજાકીય પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહીને ઉકેલ આવે ...
Read More
લોક લાગણીને લાઠી અને ગોળીથી કચડી નાખવાની તાનાશાહી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર ને લોકમીજાજ નો પરિચય કરાવવા અને પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવા ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડા ખાતે પ્રદેશ પ્રમુખ તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના હસ્તે www.lokdarbar.in વેબસાઇટ ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન શ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી અશ્વિની શેખરી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. પ્રવક્તા ...
Read More
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન શ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી અશ્વિની શેખરી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. પ્રવક્તા ...
Read Moreરાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી, સિંચાઈના પાણી અને ટેકાના ભાવો માટે ખેડૂતો પરેશાન, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કથળી ગયેલ આરોગ્ય સેવા, મહિલા સુરક્ષા, દલિત, આદિવાસી, લઘુમતિ પર અત્યાચાર સહિતના મુદ્દાઓમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ, બેજવાબદારપણામાં ...
Read Moreગાંધીનગર મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ કાઉન્સીલર શ્રી પ્રવિણ પટેલે કોંગ્રેસ પક્ષના આદેશ મુજબ મતદાન કરવાને બદલે ભાજપ તરફથી ઉમેદવારી કરીને કોંગ્રેસ પક્ષના આદેશનું સરેઆમ ભંગ કરેલ છે. પ્રજાદ્રોહ પક્ષદ્રોહ કરનાર સામે કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી પગલા ...
Read More૯૧, તલાલા વિધાનસભાની પેટાચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી ભગવાનભાઈ બારડના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે તા. ૮-૫-૨૦૧૬ ને રવિવારે સવારે ૯-૦૦ કલાકે, ઘંટ્યા ચોકડી, મુ. પ્રાચી, તા. સુત્રાપાડા, જિ. ગીર સોમનાથ ખાતે રાખવામાં આવેલ છે મુખ્ય ...
Read More